Online Special Articles

  • બેલુરમઠના સાનિધ્યે પૂજ્યશ્રી મોરારિબાપુ દ્વારા શ્રીરામકથાનું ગાન : ભદ્રાયુ વછરાજાની

    ‘સત્ય એ શ્રીઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’ શ્રીઠાકુરનાં ચરણમાં વંદન કરીને હું મારાં કેટલાંક સંસ્મરણો અહીં આપની સમક્ષ રજૂ કરું છું. લગભગ છ એક મહિના પહેલાં એવા સમાચાર મળ્યા હતા કે, વિશ્વમાં રામચરિત માનસની પોથી દ્વારા આપણા અવતાર પુરુષ ભગવાન શ્રીરામને ખૂણે ખૂણે[...]

    Published On: December 15, 2023
  • મિત્રતાનો વ્યાપ : શ્રી હેમંત વાળા

    ભગવદ્‌ ગીતાના છઠ્ઠા અધ્યાયના નવમાં શ્લોકમાં એક વિશેષ ઘટના બની ગઈ છે. અહીં ક્યાંક મિત્ર અને મિત્રતાના વ્યાપને પણ પરોક્ષ રીતે સહજમાં વર્ણાવી દેવાયો છે. આમ તો ગીતાને વાંચતા વાંચતા રોજ નવાં નવાં અર્થઘટન ઊભરાતાં હોય છે, જે અધ્યાત્મ તરફની આપણી સફરને વધુને વધુ ખીલવે છે પણ આજે અહીં એ[...]

    Published On: June 10, 2023
  • ચોર અને સંત : સ્વામી સર્વગતાનંદ

    એક માણસ મહારાજ [(સ્વામી કલ્યાણાનંદ), સ્વામીજીના સાધુ શિષ્ય, રામકૃષ્ણ મિશન સેવાશ્રમના સ્થાપક, કનખલ (હરિદ્વાર)] પાસે આવતો અને પૈસા માંગતો. મહારાજ પાસેથી થોડા પૈસા મળે તો તરત જ બહાર નીકળી જતો. ઘણી વાર એવું થતું જોયા પછી, એક દિવસ મેં (સ્વામી સર્વગતાનંદ) પૂછ્યું: “મહારાજ, એ માણસ કોણ છે? તે તમારી પાસે[...]

    Published On: May 29, 2023
  • પર્યાવરણઃ આમ કેમ? : શ્રી હેમંત વાળા

    સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક કાર્ય પાછળ કારણ હોય છે અને પ્રત્યેક કાર્ય કોઈ સ્વરૂપે કારણમાં પરિણમે છે. જે કંઈ થઈ રહ્યું છે, એમ જ નથી થતું. ઘણી વાર કારણ-કાર્યનો સંબંધ ઓછા સમયમાં છતો થાય છે તો ક્યારેક આમ થવામાં એટલો બધો સમય લાગે છે કે તે સંબંધ જ માનસપટલ પરથી[...]

    Published On: May 29, 2023
  • પ્રેમમય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ : એક સંસ્મરણ…. : સ્વામી આત્મસ્થાનંદ

    જ્યારે મારી તે વખતે વિદેશયાત્રા નક્કી થયી હતી ત્યારે મને શંકા હતી. પૂજ્યપાદ મહારાજ વૃદ્ધ થઈ રહ્યા હતા, તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું, મને ડર હતો કે ગમે ત્યારે કંઈક થઈ શકે છે. હું તેમની પાસે ગયો અને કહ્યું, “મહારાજ, હું તમારા વિશે અસ્વસ્થતા અનુભવું છું. તમે કોઈ પણ[...]

    Published On: May 27, 2023
  • રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું  હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા એક એવી પ્રણાલીને કાર્યનીવિત કરવાની જે કે જેથી પ્રત્યેક મનુષ્ય,ઉમદા વિચારોને આત્મસાત કરી શકે, પછી ભલે લોકો પોતે-પોતાના ભાવ પ્રમાણે તેને પચાવે” આ યોજનાને લક્ષ્યમાં રાખી સ્વામીજીએ ૧ મેં, ૧૮૯૭  ના રોજ[...]

    Published On: May 22, 2023
  • બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાનો ફાળોઃ સ્વામી મુક્તિદાનંદ

    ઘર-પ્રથમ શાળાઃ બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે, તેની બરોબરી તમામ પુસ્તકો, સેમિનાર અને પ્રવચનો કરી શકતાં નથી. પોતાની દેખરેખ હેઠળ યુવાનોનાં મનને વિકસાવવામાં માતા-પિતાનું સ્થાન કોઈ ન લઈ શકે તથા તેની અસર દૂરગામી છે. બાળક પોતાને પણ ખ્યાલ ન હોય એ રીતે માતા-પિતાનાં વ્યક્તિત્વની વિશેષતાઓ મેળવે છે[...]

    Published On: May 13, 2023
  • સર્વધર્મસમભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે વિશ્વ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સંચાર-વ્યવસ્થામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. વિશ્વ એક આશ્રયસ્થાન બની રહ્યું છે, જ્યારે આપણે ‘વૈશ્વિક ગ્રામ’ની કલ્પના કરી રહ્યા છીએ, પરંતુ આપણે જોઈએ છીએ કે જુદાં જુદાં દેશો અને સમાજ વચ્ચે ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. ભૌતિક રીતે[...]

    Published On: March 3, 2023
  • નવી ચેતના જાગ્રત થાઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શિકાગો વિશ્વધર્મ-મહાસભામાં સ્વામી વિવેકાનંદજીના યોગદાનના અવસરને અનુલક્ષીને ભારત સરકારે ઈ.સ.૧૯૯૩ને ‘ચેતના-વર્ષ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ લેખ પ્રસંગને અનુરૂપ લખેલ છે.) ભારતમાતાના અંતિમ છેડે જ્યાં ત્રણ સાગરના જળથી ઘેરાયેલ એવા સુંદર સ્થાનમાં  મા કન્યાકુમારીનું અનુપમ મંદિર છે, એક સંન્યાસી સમસ્ત ભારતની પરિક્રમા કરીને, એક નાના[...]

    Published On: March 3, 2023
  • શ્રીરામકૃષ્ણ ધર્મ અને સાંપ્રદાયિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક દિવસ સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાની જરતલા મસ્જિદ બાજુથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર ઊંચા અવાજે પ્રાર્થના કરી રહ્યા હતાઃ  “પ્રભુ, તમે આવો, દયા કરીને આવો.”  પ્રાર્થનામાં એટલી વ્યાકુળતા હતી કે, તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. તે જ વખતે શ્રીરામકૃષ્ણ કલકત્તાના[...]

    Published On: March 3, 2023
  • પૂ. ગંભીર મહારાજની વિનોદપ્રિયતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અંતરંગ ભક્તો-સંન્યાસીમાં ‘ગંભીર મહારાજ’ના નામથી જાણીતા હતા. આ નામ એમના સ્વભાવને અનુરૂપ જ હતું.  લગભગ તેઓ ગંભીર મુદ્રામાં જ જોવામાં આવતા, જેના કારણે કેટલાક લોકો તેમને મળવામાં પણ અચકાટ અનુભવતા. સમયના તેઓ પાબંધ હતા તથા પોતાની વાત ટૂંકમાં પતાવી દેતા. તેઓ પોતે પણ પોતાના વિષે આમ[...]

    Published On: March 3, 2023
  • આભાસ : શ્રી હેમંતભાઈ વાળા

    ન હોય છતાં દેખાય, ન હોય તેવું દેખાય, ન હોય છતાં તેના પ્રત્યે પ્રતિભાવ અપાય જાય—તે આભાસને કારણે. દ્રષ્ટા, દૃશ્ય કે દર્શન એ ત્રણેયમાંથી કોઈક ને કોઈકની ત્રુટીને કારણે આભાસ સર્જાય. કાં તો દ્રષ્ટાની માનસિક સ્થિતિ ખોટી માન્યતાઓથી બંધાયેલી હોય અથવા જે તે સમયે તેની મૂલવણી કરવાની  ક્ષમતા ન હોય[...]

    Published On: December 28, 2022
  • પ્રશ્ન : શ્રી હેમંતભાઈ વાળા

    પ્રશ્નની એક મજા છે. પ્રશ્નો મૂંઝવી નાંખે છે. તે ક્યાંય ચેન ન પડવા દે. સમયાંતરે પાછા સામા આવીને ઊભા રહે. રોજબરોજ નવાં નવાં સર્જાતાં જાય છે. ક્યાંક જવાબો મળે અને ક્યાંક પ્રશ્નો પ્રશ્નો જ રહી જાય છે. જ્યાં જવાબ મળી ગયા એમ લાગે, ત્યાં ક્યારેક જવાબ જ પ્રશ્ન સમાન બનીને[...]

    Published On: November 6, 2022
  • અપવાદ : શ્રી હેમંતભાઈ વાળા

    સ્થાપિતથી અલગ, સ્વાભાવિકથી કંઈક ભિન્ન, હંમેશના કરતાં જુદું, અલગ જ પરિણામની સંભાવનાવાળુ, વહેતા પ્રવાહની બહારની વસ્તુ, નક્કી થયેલા નિયમોને આધિન ન હોય તેવું, સમન્વિત થયેલ બાબતોથી બહારની ઘટના—અપવાદની આવી કંઈક ભૂમિકા છે. તે એક રીતે જોતા વિજાતીય ઘટના છે. એક પછી એક, એમ ક્રમમાં આવતી બાબતોથી વિમુખ થયેલી બાબત છે.[...]

    Published On: November 5, 2022
  • ગીતા વિશે થોડું વધુ…. : શ્રી હેમંતભાઈ વાળા

    ……કૃષ્ણં વન્દે જગદ્‌ગુરુમ્‌ ગીતા વિશે કંઈ પણ કહેવું એ એક રીતે બાળ-ચેષ્ટા જેવું છે. બાળકો ઘણાં કાર્યો વિશ્વાસ તથા દૃઢ-માન્યતાથી કરતાં હોય છે, પણ તેમાં ક્યાંક અધૂરાશ તો ક્યાંક ગેરમાન્યતાઓ હોય છે. ગીતા વિશે વાત કરવાનો આ પ્રયત્ન પણ તે પ્રકારનો જ હશે. પણ શિવમહિમ્ન:સ્તોત્રમ્‌માં જેમ પુષ્પદંત વાણી તથા બુદ્ધિની[...]

    Published On: October 21, 2022