• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    કલકત્તાના ઝૂંપડપટીવાળાઓ (વસ્તીવાસીઓ) માટે આવાસ યોજના તથા ‘શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદનું કલકત્તા’ એ વિષે પ્રદર્શન ગત ૫ મે ના રોજ બે વાગ્યે ક્લકત્તાના રામબાગ ખાતે રામકૃષ્ણ[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશનનો એક અનન્ય પ્રકલ્પ

    ✍🏻 સંકલન

    “હું રામકૃષ્ણ મિશનની નિષ્ઠાપૂર્વકની નિષ્કામ સામાજિક સેવાપ્રવૃત્તિઓ માટે ઋણી છું. આ સંસ્થાને સન્માનું છું, અને એને મારો હાર્દિક સહકાર છે.” પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શ્રી[...]

  • 🪔 બાળ-વિભાગ

    શિવજીની સાચી પૂજા

    ✍🏻 સંકલન

    એક ગામમાં નાનુ મજાનું શિવમંદિર હતું. આ મંદિરના પૂજારી શિવની પૂજા કરતા. તેમના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી હતાં. તેમનો પુત્ર શિવભક્ત હતો. શિવપૂજાની પૂજા સામગ્રી એકઠી[...]

  • 🪔 પુસ્તક પરિચય

    દેદીપ્યમાન જ્યોતિમાલા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    [શ્રીરામકૃષ્ણ-ભક્તમાલિકા:- પ્રથમ ભાગ: લેખક: સ્વામી ગંભીરાનંદ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, મૂલ્ય રૂ. ૩૬/૪૧: ઑગસ્ટ ૧૯૮૯] કોઈ પક્ષીવિદ્ સજ્જન ઊંચી અગાશીએ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    ગોચારણ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્ય શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્રભ્રમણ

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામ જયરામ જય જય રામ ફરી પાછા રાજકોટ આવીએ. અહીં પણ કેટલાંક રસ પડે તેવાં સ્થળો છે. શિલ્પકળાથી ઉભરાતાં જૈન મંદિરો અને ભવ્ય[...]

  • 🪔

    હાજરાહજૂર ઠાકુર

    ✍🏻 ભગિની દેવમાતા

    (ગતાંકથી આગળ) યુરોપમાંનાં દસ વર્ષના મારા વસવાટ દરમિયાન મને મારા ઘરમંદિરને સુંદર બનાવવા માટે અનેક ચીજો એકઠી કરવા શક્તિમાન બનાવી હતી. એમાં સદીઓ પુરાણો, કપડાનો[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૩)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    આજનું જીવશાસ્ત્ર હિન્દુધારણાની નજીક : ડાર્વિનના વિકાસવાદે ભલે એ ન સ્વીકાર્યું હોય કે વિકાસક્રમ કોઈક લક્ષ્ય છે. પણ આજનો જીવશાસ્ત્રી આ જીવનપ્રવાહનું એક લક્ષ્ય માનવા[...]

  • 🪔

    કોઈ પારકું નથી, સૌ પોતાનાં છે

    ✍🏻 વિજયાબહેન પુ. ગાંધી

    “જીવનમાં શાંતિ ચાહતા હો, તો કદી કોઈના દોષ જોશો નહિ, દોષ જોવા હોય તો તમારા પોતાના જોશો, કોઈ પારકું નથી, સૌ પોતાનાં છે.” જીવનના અંતિમ[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ - શ્રીમા શારદાદેવી

    ✍🏻 ડો. ચેતના માંડવિયા

    આધુનિક નારીની દુનિયા બદલાઈ રહી છે. તેના રસના વિષયો, રહેણીકરણી તેમ જ અનેકવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર સાથે આધુનિક સમાજના માળખામાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે.[...]

  • 🪔

    પ્રાર્થનાનું રહસ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (ગતાંકથી આગળ) પ્રાર્થના કેવી રીતે કરવી? તો હવે પ્રશ્ન એ થાય છે કે પ્રાર્થના કેવી રીતે કરવી? જેને આપણે ચાહીએ, તેમની સાથેનો વાર્તાલાપ હંમેશાં અંગત[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા

    ✍🏻 સ્વામી રંગનાશાનંદ

    (ગતાંકથી ચાલુ) ૪. માનવીય ઉત્કૃષ્ટતામાં ગ્રીક વિશેષતા : એની મર્યાદાઓ પરંતુ આનું સર્વોત્તમ ફળ છે માનવતાવાદ, આ જગતમાં માણસની પરિસ્થિતિ સુધારવા માટેની ફિલસૂફી અને એ[...]

  • 🪔

    મેં સંધ્યા સમયે તેમનાં દર્શન કર્યાં

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમા શારદાદેવીની જન્મતિથિ આ વર્ષે ૮ ડિસેમ્બરે આવે છે. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજે શ્રીશ્રીમા પાસેથી ગ્રહણ કરેલ[...]

  • 🪔 સંપાદકીય

    નિખિલ જગત માતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા[...]

  • 🪔 વિવેકવાણી

    શિકાગો ધર્મસભાને સંબોધન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઉભરાય છે. જગતના અતિ પ્રાચીન સાધુઓના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सर्वमङगलमाङगल्ये शिवे सवार्थसाधिके । शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोडस्तु ते ॥ सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनि । गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते ॥ शरणागतदीनार्त परित्राणपरायणे । सर्वस्यार्ति[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    શ્રીલંકા-શરણાર્થી રાહતકાર્ય રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર કેન્દ્ર દ્વારા, બે કેમ્પોમાં વસેલા શ્રીલંકાના શરણાર્થીઓમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે : ૫૦                    કેરોસીન સ્ટવ ૨૦૦                  ચાદર ૧૦૦[...]

  • 🪔 બાળ વિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા

    ✍🏻 સંકલન

    બધાંમાં પ્રભુ વસે છે સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ

    ✍🏻 સંકલન

    એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, કૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૨)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ગતાંકથી આગળ) યોનિઓની સંખ્યા : આજનું જીવશાસ્ત્ર કહે છે કે ‘અમીબા’થી માંડીને ‘મનુષ્ય’ સુધીની લગભગ ૧૨૮ લાખ યોનિઓ છે. આપણે ત્યાં સાધારણ રીતે એવું માનવામાં[...]

  • 🪔

    માયાવતી : શાશ્વત શાંતિની ગંગોત્રી

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    આજના ખૂબ ઝડપથી બદલાઈ રહેલા જટિલ અને સ્પર્ધાત્મક યુગમાં જો મનુષ્ય પાસે મનની શાંતિ અને સ્વસ્થતા ન હોય તો સમસ્યાઓના કળણમાં ઊંડા ઊતરતા જવાનો ડર[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ?

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં[...]

  • 🪔

    સાધુ નાગ મહાશય

    ✍🏻 પ્રો. જે. સી. દવે

    નાગ મહાશયના નામથી પ્રસિદ્ધ શ્રીયુત દુર્ગાચરણ નાગ, નારાયણગંજ (હાલ બાંગલાદેશ) પાસે આવેલા દેવભોગ ગામના વતની હતા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૪૬માં થયો હતો. આઠ વર્ષની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    વાનરોની સાથે ખેલ

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; પાસું રજ ચોટેલી એ સહુને ચરણ. બાલલીલા શ્રીપ્રભુની અતિમનોહર; સુણો મન[...]

  • 🪔

    પ્રાર્થનાનું રહસ્ય (૨)

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    (ગતાંકથી આગળ) ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના : એક તરફ હિંદુધર્મે પ્રાર્થનાની ઉપેક્ષા કરી તો બીજી તરફ ખ્રિસ્તીધર્મે એને બધા પ્રકારની સાધનાઓમાં ઊંચામાં ઊંચું સ્થાન આપ્યું. મધ્યયુગ[...]

  • 🪔

    મેઘધનુષી માનવ - પોપોવ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    રશિયામાં ઝારશાહીનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. ક્ષિતિજ ઉપર સામ્યવાદની લાલિમા કોર કાઢી રહી હતી. બરોબર એ જ સમય દરમિયાન રશિયાની પ્રજાને રશિયન ભાષામાં હિન્દુસ્તાનના મહાન[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્રભ્રમણ (૧)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    સ્વામી સિદ્ધિનાથાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. થોડાં વર્ષો પૂર્વે તેમણે સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું હતું, તેનું રોચક વર્ણન અહીં ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ. ભારતી ભોમની વડી[...]

  • 🪔

    હાજરાહજૂર ઠાકુર (૨)

    ✍🏻 ભગિની દેવમાતા

    (ગતાંકથી આગળ) પાનખર ઋતુ આવી. હું પ્રખર આધ્યાત્મિક તાલીમમાં જોડાઈ ગઈ. ચુસ્ત નિયમિતતા, યોગ્ય આહાર અને એ બધામાં સૌથી વધુ મહત્ત્વનું દૃઢ મનોબળ બહુ જ[...]

  • 🪔

    રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ (૨)

    ✍🏻 ડૉ. સુકન્યા ઝવેરી

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ બ્રાહ્મસમાજની હરિસભામાં પ્રતાપ સાથે વાતચીત કરી રહ્યા છે. ઠાકુર કહે, ‘તમારે કેશવના નામની ચિંતા કરવાની જરૂર નથી. જે થયું છે તે ઈશ્વરની[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૨)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા અને ૧૯૩૮થી ૧૯૪૭, તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેઓ કેદારબાબા નામે વધારે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા (ર)

    ✍🏻 સ્વામી રંગનાથાનદ

    (ગતાંકથી આગળ) ૩. કૌશલ વિશે ઉપનિષદો : કૌશલ આજની સંસ્કૃતિનો શિરમોર છે; એ શબ્દ ફરી ફરી વાપરવામાં આવે છે. હજારો વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલા ભારતીય[...]

  • 🪔 સંપાદકીય

    ‘તાલ ભંગ ન હો પાય’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો[...]

  • 🪔 વિવેકવાણી

    આત્મશ્રદ્ધા પ્રગટાઓ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો, આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાનીછાની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः । अथ मर्त्योऽमृता भवत्यत्र ब्रह्म समश्नुते ॥ આ સાધકના હૃદયમાં આશ્રય કરીને રહેલી સર્વ કામનાઓ જ્યારે સમૂળગી છૂટી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    આંધ્રપ્રદેશ વાવાઝોડા-રાહતકાર્ય રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વિશાખાપટનમ જિલ્લાના યેલ્લામનચીલ્લી મંડળનાં આઠ ગામોના ૧,૬૪૦ પરિવારોમાં નીચેની વધુ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું : ૧,૬૪૦   [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ અને એમના ઘણાખરા ગુરુબંધુઓએ પોતાના ભારતભ્રમણના કાળ દરમિયાન ભારતના પશ્ચિમ ભાગમાં પણ પ્રવાસ કર્યો હતો. સને ૧૮૯૧ થી ૧૮૯૨ સુધીમાં[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન

    ✍🏻 સંકલન

    જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च”ના બેવડા[...]

  • 🪔 બાળ વિભાગ

    કૂતરો સદેહે સ્વર્ગમાં જાય છે

    ✍🏻 સંકલન

    યુધિષ્ઠિર મહાન રાજા હતા. તેઓ દયાળુ અને ધર્મપ્રેમી પણ હતા. તેઓ લોકોને ય ચાહતા અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ રાખતા. બધાં પર તેઓ પ્રેમ વરસાવતા. તેમના[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શ્રીરઘુવીરની પુષ્પમાળા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    દક્ષિણેશ્વરમાં કાલીપૂજા

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    આજે શ્રીકાલીપૂજા. શનિવાર ૧૮મી ઑક્ટોબર, ઇ.સ. ૧૮૮૪. રાતના દસ-અગિયારને સમયે શ્રીકાલીપૂજાનો આરંભ થવાનો. કેટલાક ભક્તો એ અમાવાસ્યાની ગાઢ રાત્રિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવાની ઇચ્છા રાખે[...]

  • 🪔

    પાવાપુરીની તીર્થયાત્રા

    ✍🏻 સ્વામી બ્રહ્મશાનંદ

    દીપાવલી એટલે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ. આ પ્રસંગે ભગવાન મહાવીરના નિર્વાણસ્થળ પાવાપુરીની તીર્થયાત્રા વિષેનો આ રોચક લેખ દરેકને જૈન ધર્મના આ મહાન તીર્થસ્થાનની યાત્રા કરવાની[...]

  • 🪔

    રસિકશિરોમણિ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 ડૉ. સુકન્યા ઝવેરી

    બંગાળી પુસ્તકોના અનુવાદ કરવા માટે જાણીતા ડૉ. સુકન્યા ઝવેરીને શ્રી સત્યજીત રૉયનાં બંગાળી પુસ્તકોમાંથી અનુવાદ કરવા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે. શ્રીરામકૃષ્ણદેવની[...]

  • 🪔

    પારસમણિના સ્પર્શે

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    પ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી તેમના આ લેખમાં, પારસમણિ શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવીને બંગાળનાં સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશ ઘોષના જીવનમાં કેવી રીતે અદ્ભુત પરિવર્તન આવ્યું, તેની[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વિદ્વાન સંન્યાસી હતા. તેમનો હિન્દી ગ્રંથ ‘ગીતાતત્ત્વચિંતન’ વિદ્વાનોમાં બહોળો આદર પામ્યો છે. આ ગ્રંથનો પુનર્જન્મમીમાંસાને આવરી લેતો[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના કેળવણીના વિચારો (સિદ્ધાંત અને ઉપયોજન)

    ✍🏻 મમતા રૉય અને અનિલ બરન રૉય

    ભારતનાં પ્રાચીન આદર્શો અને મૂલ્યો પર આધારિત કેળવણીના આદર્શને આધુનિક ભારતમાં સૌ પ્રથમ લાવનાર ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓનાં જીવનમાં આ પ્રાચીન મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનો[...]

  • 🪔

    બાપુનાં સંસ્મરણો

    ✍🏻 આભાબહેન ગાંધી

    પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સમ્પર્કમાં આવેલાં શ્રી આભાબહેન ગાંધી બાપુની જીવતી-જાગતી લાકડી સમા રહ્યાં અને તેમના જીવનની છેલ્લી ઘડી વખતે પણ તેમની સાથે હતાં.[...]

  • 🪔

    સાચો આસ્તિક

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    એક નવયૌવના એના પતિના વિરહે સુકાઈને કાંટો થઈ ગઈ હતી. એટલામાં ખબર આવી કે પતિ આવે છે! પણ રે નિષ્ઠુર સાસુ-સસરા! નવયૌવનાને ઘરના એકાંતમાં મૂકી[...]

  • 🪔

    યોગ

    ✍🏻 કરસનદાસ માણેક

    પ્રવર્તમાન જગતમાં ‘યોગ’નો છીછરો જો કોઈ અર્થ હોય તો તે આ છે કે માનવી થોડાં આસનો કરે, પ્રાણાયામ કરે અને એમાં એની કુંડલિની જાગૃત કરી[...]

  • 🪔 કાવ્ય

    અરજ

    ✍🏻 શિલ્પિન્ થાનકી

    અજબ ઝરૂખો ખોલ, ઈલમિયા, અજબ ઝરૂખો ખોલ, મરજીમાં આવે તો લઈ લે જીવ-સટોસટ મોલ. ખોલ ઝરૂખો, લખવાં મારાં ચખને ઝળહળ ધામ, તેજ-ફૂવારા હરદમ ઊડે, બૂડે[...]