પાર્ષદ ગણ

  • 🪔 સ્વામી શિવાનંદ

    બેલુર મઠની જૂની યાદો

    ✍🏻 સ્વામી ભાસ્વરાનંદ

    June 2023

    Views: 200 Comments

    (રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘શિવાનંદ સ્મૃતિસંગ્રહ’નો [...]

  • 🪔 સ્વામી રામકૃષ્ણાનંદ

    શરણાગતિ અને કર્મનિષ્ઠા

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    June 2023

    Views: 180 Comments

    (રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ

    ✍🏻 સંકલન

    March 2023

    Views: 3500 Comments

    (11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણના દિવ્યસ્પર્શે સ્વામી અદ્‌ભુતાનંદ

    ✍🏻 ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય

    February 2023

    Views: 4992 Comments

    (5 ફેબ્રુઆરી, 2023એ સ્વામી અદ્‌ભુતાનંદજીની તિથિપૂજા છે. આ પ્રસંગે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિ-કથા’ નામક બંગાળી પુસ્તકમાંથી આ અંશ આપની સમક્ષ પ્રસ્તુત [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    January 2023

    Views: 5681 Comment

    (23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ પ્રસંગે સ્વામી પ્રભાનંદ લિખિત ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’માંથી [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    સંસ્કૃતિના આધારે શિક્ષણ

    ✍🏻 સંકલન

    December 2022

    Views: 3380 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણદેવનું ઉગ્ર સ્વરૂપ

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    September 2022

    Views: 8000 Comments

    (19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ઠાકુર દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રહેતા ત્યારે મંદિરપ્રાંગણ સ્વર્ગ [...]

  • 🪔 પાર્ષદ પ્રસંગ

    ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ

    ✍🏻 સ્વામી નિખિલાનંદ

    August 2022

    Views: 6861 Comment

    મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ન્યુયોર્કના અધ્યક્ષ હતા [...]

  • 🪔 પાર્ષદ પ્રસંગ

    શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    August 2022

    Views: 5681 Comment

    શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્‌ભવ થઈ શકે છે. મેં અજાણ્યે [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    પૂર્વજન્મના સંસ્કાર

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    July 2022

    Views: 9541 Comment

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે ગયા ત્યાર પછીના થોડા દિવસોની આ ઘટના [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    ચરિત્ર-ગઠન અને ઠાકુર-પૂજા

    ✍🏻 સંકલન

    July 2022

    Views: 3961 Comment

    (શ્રીરામકૃષ્ણ સંઘમાં વર્તમાન સ્વરૂપમાં જે રીતે ઠાકુરની પૂજા થાય છે એની શરૂઆત સ્વામી રામકૃષ્ણાનંદે કરી હતી. તેઓ ઠાકુર જીવંત હતા એ વખતે જેટલી નિષ્ઠાથી એમના [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા

    ✍🏻 સ્વામી નિખિલાનંદ

    June 2022

    Views: 3100 Comments

    (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’ પૃ. 97 પર પ્રકાશિત [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    May 2022

    Views: 5591 Comment

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    સાગર મંથન કરી રત્ન મેળવવા

    ✍🏻 સંકલન

    April 2022

    Views: 4440 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    બેદરકારને ધર્મલાભ થાય નહીં

    ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

    February 2022

    Views: 3660 Comments

    (શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં અસ્થિની વરાહનગર મઠમાં સ્થાપના કરવામાં આવી અને [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    પ્રેમ નિર્મળ ભાસ્કર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    February 2022

    Views: 3920 Comments

    શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું હતું, ‘મા (મા કાલી), કામભાવ (કુભાવ) જો [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    ત્યાગી ભક્તો માટે ભિક્ષાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

    January 2022

    Views: 3040 Comments

    લાટુ મહારાજ ઘણી નાની વયે બિહારનું પોતાનું ઘર છોડી કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય રામબાબુને ઘરે નોકરનું કામ કરવા આવ્યા હતા. શૈક્ષણિક કોઈ ઉપલબ્ધિ ન હોવા [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શરણાગતિનો સાચો ભાવ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    January 2022

    Views: 3560 Comments

    (હરિ મહારાજ—સ્વામી તુરીયાનંદ—શ્રીરામકૃષ્ણ-દેવના અતિ કઠોર તપસ્વી સંન્યાસી શિષ્ય હતા. ગુરુભ્રાતા સ્વામી વિવેકાનંદના આહ્‌વાને તેઓએ પોતાની તપસ્યા ત્યાગીને અમેરિકામાં વેદાંત પ્રચાર કર્યો હતો. સ્વામી યતીશ્વરાનંદે તેમની [...]