શ્રીમા શારદાદેવી

  • 🪔 માતૃ-સાન્નિધ્યે

    જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ઈશાનાનંદ

    June 2023

    Views: 180 Comments

    (જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    “બેટા, ફરી આવજે”

    ✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ

    June 2023

    Views: 190 Comments

    (ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી. -સં) હું જ્યારે સાતમા ધોરણમાં ભણતો [...]

  • 🪔 માતૃસાન્નિધ્યે

    સોનાથી મઢેલા હાથીના દાંત

    ✍🏻 સ્વામી ઈશાનાનંદ

    May 2023

    Views: 4620 Comments

    (જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના કરી હતી અને શ્રીમાને પધારવા માટે નિમંત્રણ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનાં દયા અને કરુણા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    May 2023

    Views: 3990 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનાં વિનમ્રતા અને સહાનુભૂતિ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    April 2023

    Views: 2450 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 માતૃપ્રસંગ

    ગૃહિણી રૂપે શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    March 2023

    Views: 4910 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનું ગીત-ગાન અને વાર્તા-કથન

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    February 2023

    Views: 4200 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમા શારદાદેવીની દૈનંદિન જીવનચર્યા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    January 2023

    Views: 4440 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 માતૃપ્રસંગ

    “ઠાકુર આમાં પણ વિદ્યમાન છે”

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    December 2022

    Views: 4160 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 સંપાદકની કલમે

    નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    December 2022

    Views: 6490 Comments

    15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ. ભારતની નારીઓ આજના ભારતમાં આપણે [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શુભ્ર વસ્ત્રસજ્જ સંન્યાસિની

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    November 2022

    Views: 4252 Comments

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની [...]

  • 🪔 દીપોત્સવી

    મા શારદા દેવીનાં સેવાકાર્ય-સમર્થન અને આશીર્વાદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 4252 Comments

    હજુ પણ સ્વામી વિવેકાનંદ આરંભિત સેવાકાર્ય તથા મિશનની સ્થાપના વિશે કેટલાક ભક્તોના મનમાં સંશય હતો. આ ભક્તોમાંના એક હતા ‘શ્રીમ’ના નામે પરિચિત મહેન્દ્રનાથ ગુપ્ત. શ્રીરામકૃષ્ણે [...]

  • 🪔 માતૃપ્રસંગ

    જયરામવાટીમાં દીક્ષા ગ્રહણ

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    September 2022

    Views: 6612 Comments

    (‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. -સં.) ઓગસ્ટ 1919, રામકૃષ્ણ મિશન દ્વારા બાંકુડા જિલ્લામાં દુષ્કાળ-પીડિતો માટે રાહતકાર્ય ચાલી રહ્યુંં હતું. [...]

  • 🪔 માતૃપ્રસંગ

    આત્મજ્ઞાનની કેડીએ પહેલાં ડગલાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    August 2022

    Views: 7793 Comments

    સંસારત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ (બંકિમ) નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો. એ સાંભળીને માએ કહ્યું: “સાધુ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    મૂડી રોકાણ અને ધનનો સદ્‌વ્યય

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    July 2022

    Views: 4201 Comment

    (શ્રીમા શારદાદેવી છે ‘જન્મ-જન્માંતરની મા’, ‘સત્‌ની પણ મા અને અસત્‌ની પણ મા’. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું [...]

  • 🪔 માતૃપ્રસંગ

    જન્મ-જન્માંતરનાં ‘મા’

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    June 2022

    Views: 3100 Comments

    (શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું માન રાખી [...]

  • 🪔 પ્રાસંગિક

    અશાંતિનું કારણ- દોષદર્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2022

    Views: 4290 Comments

    જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    May 2022

    Views: 6673 Comments

    (શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને  ભક્તોના આગ્રહનું માન રાખી [...]

  • 🪔 માતૃપ્રસંગ

    મા સાચે જ મા

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    April 2022

    Views: 160033 Comments

    (1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમા શારદાદેવીએ પ્રથમ કામારપુકુર અને ત્યાર બાદ જયરામવાટીમાં રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ કોલકાતાના સંન્યાસી તેમજ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    ‘સૌનું કલ્યાણ થાઓ’

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    March 2022

    Views: 4640 Comments

    (શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યું એ દર્શાવતા કેટલાક પ્રસંગ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનો અસીમ માતૃસ્નેહ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    February 2022

    Views: 4020 Comments

    સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી સંતાનો કેવી રીતે સ્થાયી આશ્રય વગર, [...]

  • 🪔 દિવ્યવાણી

    જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    February 2022

    Views: 4970 Comments

    સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક [...]

  • 🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    આધ્‍યાત્મિક જીવન અને પવિત્રતા

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    January 2022

    Views: 3000 Comments

    સૂક્ષ્મ વાસનાઓ: ક્યારેક જો આપણે આપણાં મનની ઊંડાઈઓનું નિરીક્ષણ કરીએ, તો આપણે થોડીક સૂક્ષ્મ વાસનાઓને બીજ રૂપમાં, મનના અંધકારમય ખૂણામાં પડેલી જોઈશું, અને આપણે આપણા [...]

  • 🪔 પત્ર

    શ્રીમાના પત્રો

    ✍🏻 સંકલન

    January 2022

    Views: 3710 Comments

    શ્રીમા શારદાદેવી વાંચતાં શીખ્યાં હતાં પરંતુ એમને લખવાનો અભ્યાસ ન હતો. શ્રીરામકૃષ્ણદેવના સ્વહસ્તે સુદર્શન અક્ષરોમાં લિખિત બાંગ્લા ગ્રામ્ય નાટકોનો સંગ્રહ આપણી પાસે તો છે પરંતુ [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાની હૈયાસૂઝ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    January 2022

    Views: 3440 Comments

    (શ્રીમા વિષે જેટલું વાંચ્યું છે એનાથી આપણને તો એમ જ થાય કે તેઓ અતિ રૂઢિચુસ્ત હશે. પરંતુ શ્રીમા જેટલી આધ્યાત્મિક ઊંચાઈને સ્પર્શેલા હતા તેટલા જ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાતૃવાણી

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2500 Comments

    જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવી આજેય વિદ્યમાન છે

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2460 Comments

    મહારાષ્ટ્રમાં નાગપુર પાસે યવતમાલ નામનો જિલ્લો છે. તેની નજીક પૂસડ નામનું નાનું ગામ છે. આ ગામની એક મહિલા રક્તપિત્તથી પીડાતી હતી, તેથી તેના પરિવારના સભ્યોએ [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ

    ✍🏻 ભારતી ઠાકુર

    December 2021

    Views: 2610 Comments

    છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી [...]

  • Amara Divya Janni

    🪔 પ્રાસંગિક

    અમારાં દિવ્ય જનની

    ✍🏻 સારા ઓલી બુલ

    December 2021

    Views: 2060 Comments

    અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને [...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 2021

    Views: 2700 Comments

    સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, ‘ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્‌ભવે છે [...]

  • Amara Divya Janni

    🪔 મંગલાચરણ

    શ્રીશારદાદેવી વંદના

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2250 Comments

    कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते।। હે મહાદેવી! ચરણોમાં પ્રણામ કરતા પુત્રોને આશ્રય આપીને કૃપા કરો. હે કૃપામયી! તમને પ્રણામ હો! [...]

  • 🪔 દીપોત્સવી

    સારું થયું મને કોરોના થયો!

    ✍🏻 એક મહિલા ભક્ત

    November 2021

    Views: 2320 Comments

    ૧૮મી મે, ૨૦૨૦ના રોજ બપોરે ચાર વાગ્યે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. છેલ્લા પંદર દિવસથી લાગ્યા કરતું હતું કે મને કોરોના થવાનો છે. મનમાં જયારે [...]

  • 🪔 દીપોત્સવી

    કૃપા હિ કેવલમ્

    ✍🏻 એક ભક્ત

    November 2021

    Views: 1670 Comments

    શ્રીમા શારદાદેવીએ કહ્યું હતું, ‘વિપત્તિના સમયમાં યાદ રાખજો કે તમારી એક મા છે.’ તેમની આ આશાની વાણી શું આજે એકસો વર્ષ પછી પણ સાર્થક છે? [...]

  • 🪔 દીપોત્સવી

    ચાર સરળ વાતો - બે ભૂલવા જેવી, બે યાદ રાખવા જેવી

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    November 2021

    Views: 1880 Comments

    આપણે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કેમ ન હોઈએ, લોક-વ્યવહાર માટે થોડો-ઘણો સમય આપવો પડે છે. લોક-વ્યવહારની અંતર્ગત આપણાં સગાં-સંબંધી, મિત્રવર્ગ, વેપારમાં કે કંપનીમાં કાર્ય કરનાર આપણા [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમા શારદાદેવીનું જીવન-કવન અને તણાવમુક્તિ

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    November 2021

    Views: 2010 Comments

    લગભગ છેલ્લાં બે વર્ષથી આપણે સૌ એક પ્રકારના તણાવમાં જીવીએ છીએ. આ કોરોનાનો કપરો કાળ એટલે ભયંકર તણાવપૂર્ણ જીવન, અશાંતિભર્યો અજંપો. કુટુંબ-કુટુંબ, સામાજિક જીવન અને [...]

  • 🪔 દીપોત્સવી

    અશાંતિ કેવી રીતે દૂર થાય?

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    November 2021

    Views: 8640 Comments

    લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ દુઃખમાંથી છુટકારો મળતો જ નથી. [...]

  • 🪔 સંસ્મરણ

    પવિત્રતા સ્વરૂપિણી

    ✍🏻 જોસેફાઈન મેક્લાઉડ

    October 2021

    Views: 1910 Comments

    પવિત્રતા સ્વરૂપિણી મા! મેં તેમને જોયાં છે, મેં તેમને જોયાં છે. તેઓ મહામૂલ્ય મણિ સમાન છે. અમે બધાયે તેનો અનુભવ કર્યાે છે અને શ્રીરામકૃષ્ણદેવે તેમની [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમા શારદાદેવીનાં મહાલક્ષ્મીરૂપે દર્શન

    ✍🏻 મનમોહન મિત્ર

    july 2021

    Views: 3010 Comments

    કામારપુકુર અને જયરામવાટી મહાતીર્થ છે. કામારપુકુર અને જયરામવાટીના નિવાસીઓનાં દર્શન કરવાં એ પરમ સૌભાગ્યની વાત છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ માટે કોઈ નિત્યજીવ વગેરે ન હતા, એ [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ભક્તજનની શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    may 2021

    Views: 2420 Comments

    માતાજીને એક દિવસ એઠાં વાસણ સાફ કરતાં જોઈ નલિનીદેવી બોલ્યાં : ‘હાય રે ! છત્રીસ જાતિનાં માણસોનો એઠવાડ સાફ કરે છે !’ એ સાંભળી માતાજીએ [...]

  • 🪔 સંસ્મરણ

    માતૃદર્શનની સ્મૃતિ

    ✍🏻 સ્વામી પ્રભવાનંદ

    february 2021

    Views: 2530 Comments

    મારા જન્મસ્થાન વિષ્ણુપુરથી શ્રી શ્રીમાનંુ ગામ જયરામવાટી લગભગ ૨૦ માઇલ દૂર હતું. કોલકાતાથી પોતાના ગામ જયરામવાટી જતી વખતે શ્રી શ્રીમાએ અમારા નાનકડા નગરની વચ્ચેથી પસાર [...]

  • 🪔 પ્રાસંગિક

    મધુમયી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    january 2021

    Views: 2600 Comments

    मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી [...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીઃ પ્રતિભાનું મૂર્તસ્વરૂપ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2021

    Views: 2900 Comments

    મા શારદાદેવી કોણ છે ? આ વિષયમાં શ્રીરામકૃષ્ણ શું કહે છે, એ પ્રથમ જોઈએ. એક દિવસ જ્યારે શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણને પૂછ્યું કે તેઓ તેમને કઈ [...]

  • 🪔 પ્રાસંગિક

    યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    December 2020

    Views: 2400 Comments

    ગતાંકથી આગળ... ભક્તિયોગ : શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં [...]

  • 🪔 દીપોત્સવી

    યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    november 2020

    Views: 1980 Comments

    જાણીતા કવિ અને ઇતિહાસવિદ્ સ્વ. રામધારીસિંહજી ‘દિનકર’ એ પોતાના પુસ્તક ‘संस्कृति के चार अध्याय’માં લખ્યું છે કે, ‘રામકૃષ્ણ પરમહંસ અનુભૂતિ હતા અને સ્વામી વિવેકાનંદ તેની [...]

  • 🪔 પ્રાસંગિક

    કરુણામયી મા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    december 2019

    Views: 2190 Comments

    ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી. [...]

  • 🪔 પ્રાસંગિક

    વાત્સલ્ય-રૂપિણી મા શારદા

    ✍🏻 સ્વામી શાંતાનંદ

    december 2019

    Views: 2220 Comments

    આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો [...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2019

    Views: 3020 Comments

    સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો [...]

  • 🪔 સંપાદકીય

    શારદા-સરસ્વતી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 2019

    Views: 2410 Comments

    શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય ! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં [...]

  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 2018

    Views: 3570 Comments

    મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી [...]

  • 🪔 માતૃવાણી

    સ્ત્રીઓએ કેવી રીતે જીવન જીવવું

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    june 2018

    Views: 3200 Comments

    લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપર કરમાઈ [...]