🪔 સાહિત્ય
ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 2023
સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે [...]
🪔 સાહિત્ય
ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2023
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ દ્વારા આખ્યાયિત આ પ્રવચનને લિપિબદ્ધ કર્યું છે શ્રી નલિનભાઈ મહેતાએ. નોંધનીય છે કે ડૉ. વસંત પરીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી [...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: ભણવા બેસું તો ગમે તેટલું પાકું કરું [...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી [...]
🪔 સંપાદકીય
એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1996
(ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા [...]
🪔 સંપાદકીય
એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1996
વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું [...]
🪔 સંપાદકીય
સફળતાનું રહસ્ય એકાગ્રતા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1996
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા [...]
🪔 સંપાદકીય
બક્ષે નવજીવન - કથામૃતની અમીધારા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1996
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો [...]
🪔 સંપાદકીય
પોરબંદર અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1996
પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત એ ઐતિહાસિક પોરબંદર! મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક નમી [...]
🪔 સંપાદકીય
‘મેરો દરદ ન જાને કોય’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1996
વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજી જ્યારે કલકત્તામાં ‘બલરામ ભવન’માં રહેતા હતા ત્યારની એક ઘટનાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું, [...]
Swami Nikhileswaranandajyot2022-12-24T06:57:52+00:00