Swami NikhileswaranandaArticles

Adhyaksha, Shri Ramakrishna Ashrama, Rajkot

Email
Website
Facebook
YouTube
  • 🪔

    સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 2023

    Views: 240 Comments

    સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. આ બાળક જ મોટા થઈને સ્વામી આનંદના [...]

  • 🪔

    રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 220 Comments

    ૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું  હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા એક એવી પ્રણાલીને કાર્યનીવિત કરવાની જે કે [...]

  • 🪔 સાહિત્ય

    કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2023

    Views: 650 Comments

    ‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નામ [...]

  • 🪔 સાહિત્ય

    કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2023

    Views: 3291 Comment

    પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પગરણ ગુજરાતમાં ઘણા [...]

  • 🪔

    સર્વધર્મસમભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 660 Comments

    આજે વિશ્વ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ખૂબ આગળ વધી રહ્યું છે. સંચાર-વ્યવસ્થામાં આપણે ઘણી પ્રગતિ કરી છે. વિશ્વ એક આશ્રયસ્થાન બની રહ્યું છે, જ્યારે આપણે [...]

  • 🪔

    નવી ચેતના જાગ્રત થાઓ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 500 Comments

    (શિકાગો વિશ્વધર્મ-મહાસભામાં સ્વામી વિવેકાનંદજીના યોગદાનના અવસરને અનુલક્ષીને ભારત સરકારે ઈ.સ.૧૯૯૩ને ‘ચેતના-વર્ષ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ લેખ પ્રસંગને અનુરૂપ લખેલ [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ધર્મ અને સાંપ્રદાયિકતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 520 Comments

    એક દિવસ સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાની જરતલા મસ્જિદ બાજુથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર ઊંચા અવાજે પ્રાર્થના કરી [...]

  • 🪔

    પૂ. ગંભીર મહારાજની વિનોદપ્રિયતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    Views: 480 Comments

    શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અંતરંગ ભક્તો-સંન્યાસીમાં ‘ગંભીર મહારાજ’ના નામથી જાણીતા હતા. આ નામ એમના સ્વભાવને અનુરૂપ જ હતું.  લગભગ તેઓ ગંભીર મુદ્રામાં જ જોવામાં આવતા, [...]

  • 🪔 તીર્થયાત્રા

    ગુજરાત તીર્થયાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2023

    Views: 5360 Comments

    શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો, માતાઓ, ભાઈઓ, ભક્તજનો અને યુવા [...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. વસંતભાઈ પરીખ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2023

    Views: 4401 Comment

    સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે [...]