શ્રીરામકૃષ્ણ
🪔 રામકૃષ્ણપ્રસંગ
કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે
✍🏻 સ્વામી સારદાનંદ
February
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા
✍🏻 શ્રી ‘મ’
February
શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો. [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ
✍🏻 શ્રી ‘મ’
January 2023
ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો? મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણઃ વૈષ્ણવો કહે છે [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન
✍🏻 શ્રી ‘મ’
December 2022
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા
✍🏻 સ્વામી સારદાનંદ
November 2022
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
એક ઈશ્વર, તેનાં અનેક નામ
✍🏻 શ્રી ‘મ’
November 2022
શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે, ‘આ [...]
🪔
આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન
✍🏻 સ્વામી ભજનાનંદ
March 1996
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બધા ધર્મોની એકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 1996
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ [...]
🪔
શ્રી ઠાકુરની દિવ્ય લીલાના રંગમંચના નમૂનેદાર ખલનાયક: હાજરા મહાશય
✍🏻 ક્રાંતિકુમાર જોશી
February 1996
શ્રી ઠાકુરના ખંડમાં, હળવાશની પળોમાં આજે સત્સંગ ચાલી રહ્યો છે. એકાએક શ્રી ઠાકુરે, હાજરાને પ્રશ્ન પૂછ્યો, ‘‘હાજરા! તમારા સૌમાં આધ્યાત્મિકતાનું વિશેષ તત્ત્વ કોનામાં વધુમાં વધુ [...]
🪔
આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન
✍🏻 સ્વામી ભજનાનંદ
February 1996
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી [...]
🪔
આપણી ઈન્દ્રધનુષી ક્ષણો
✍🏻 કીર્તિકુમાર ઉ. પંડ્યા
September 1992
ચિંતનિકા શ્રીરામકૃષ્ણ પરમહંસે નિરંજનનાથના અનેક સંબંધોની વાત કરી છે; એમણે લખ્યું છે કે મારે ‘ઈશ્વર પાસે આનન્દ મેળવવો છે, એમની સાથે રમવું છે.’ શ્રીરામકૃષ્ણદેવનો ઈશ્વર [...]
🪔 દીપોત્સવી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે [...]
🪔
ક્રાન્તિકારી સાવરકર ત્રિપુટી અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
August 1992
15મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.) ગણેશ, વિનાયક અને નારાયણ - આ [...]
🪔
શ્રીરામકૃષ્ણદેવનું ગુરુસ્વરૂપ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 1992
ગુરુપૂર્ણિમા પ્રસંગે (૨૬ જુલાઈ ૧૯૯૧ (ગુરુ પૂર્ણિમા)ને દિવસે હૈદરાબાદના શ્રીરામકૃષ્ણ મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલ પ્રવચનનો અનુવાદ અહીં [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2003
* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
યથાર્થ ઉપદેશ ગ્રંથ
✍🏻 કાકાસાહેબ કાલેલકર
November 2003
ઈ.સ. ૧૮૩૩ કે ’૩૪માં લોર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના પહેલાં જ આપણે ધર્મભ્રષ્ટ તો થયા જ હતા. ધર્મભ્રષ્ટ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
નવયુગનું ભાગવત
✍🏻 સ્વામી ગહનાનંદ
November 2003
મૂળ બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત : નવયુગેર ભાગવત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસાર શા માટે?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2003
શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને)- બંધન અને મુક્તિ, એ બંનેની કરનારી મા. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આદ્યાશક્તિનું ઐશ્વર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2003
શ્રીરામકૃષ્ણ- વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ ખરી [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
પુસ્તકીયું જ્ઞાન નિરર્થક છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2003
શાસ્ત્રોમાંથી તમે કેટલું વાંચી શકો? માત્ર તર્ક કરવાથી તમને શું મળશે? બીજું કંઈ કરતાં પહેલાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ગુરુનાં વચનોમાં શ્રદ્ધા રાખો અને કામ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરનો પ્રેમ અને ષડ્રિપુનાં મોઢાં ફેરવવાં
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2003
ઘણા બ્રાહ્મ-ભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુની વિભાવના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2003
* કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. * પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા [...]
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 1994
(શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી તથા તેમના મહત્તમ જીવનમાં પ્રસ્ફૂટિત ‘શરણાગતિ’ભાવ વિશે જુદા-જુદા પ્રસંગોએ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દિવ્યકૃપા અને પ્રયત્ન - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2003
* એક ગૃહસ્થ ભક્ત: ‘મહાશય, આપે ઈશ્વરદર્શન કર્યું છે એમ અમે સાંભળ્યું છે. તો કૃપા કરી અમને એનાં દર્શન કરાવો. એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દિવ્યકૃપા અને પ્રયત્ન - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2003
* આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો - ૩
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2003
૬૫૯. બાળકની સરળતા કેટલી મધુર છે! જગતની બધી સમૃદ્ધિને બદલે એ પોતાના ઢીંગલાને વધારે પસંદ કરે છે. સંનિષ્ઠ ભક્તનું પણ તેવું જ છે. બધાં માનપાનને [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો - ૨
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2003
* સાચો ભક્ત ઈશ્વરને કઈ દૃષ્ટિથી જુએ છે? વૃંદાવનની ગોપીઓ શ્રીકૃષ્ણમાં જગન્નાથને નહીં પણ ગોપીનાથને જ જોતી હતી તેમ, સાચો ભક્ત ભગવાનને નિકટતમ અને પ્રિયતમ [...]
🪔 કથામૃત પ્રસંગ
બ્રહ્મતત્ત્વ તથા આદિશક્તિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2003
(કથામૃત : ૧/૪૭/૧ : ૨૨ જુલાઈ, ૧૮૮૩) આ પરિચ્છેદના પ્રારંભમાં શ્રી માસ્ટર મહાશયે દક્ષિણેશ્વરનું એક અત્યંત સુંદર શબ્દચિત્ર આપ્યું છે. ચિત્રની વિશેષતા એ છે કે [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વર અને એના ભક્તો - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2003
* જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે, [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાચા ભક્તનાં લક્ષણો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2003
* કરોડો વરસ સુધી ચકમક પાણીમાં રહે પણ એની અંદરનો અગ્નિ નાશ પામતો નથી. તમે ગમે ત્યારે એને લોઢા સાથે ઘસો અને તરત તણખા ઝરશે. [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઠાકુરની પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2002
‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ! હું [...]
🪔
ઉપહાર માનવ જાતને
✍🏻 સુરેન્દ્રનાથ ચક્રવર્તી
June 1992
જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણા મનમાં જે ચિત્ર ખડું થાય છે તે તેમની બેઠકની મુદ્રામાં લીધેલી છબિ છે. આ છબિમાં શ્રીરામકૃષ્ણ ઊંડી [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2002
‘એક દિવસ જોઉં છું કે મન સમાધિપથે જ્યોતિર્મય માર્ગે ઊંચે ચઢતું જાય છે, ચંદ્ર-સૂર્ય તારામંડિત સ્થૂળ જગતને સહજપણે વટાવી જઈને પહેલાં તો એ સૂક્ષ્મ ભાવજગતમાં [...]
🪔
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો
✍🏻 દુષ્યંત પંડ્યા
March 1992
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની [...]
🪔
શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ
✍🏻 કાકા કાલેલકર
March 1992
(ઈ.સ. ૧૯૨૨ની રામકૃષ્ણ પરમહંસની જયંતી પ્રસંગે અમદાવાદમાં આપેલું ભાષણ.) ઈ.સ. ૧૮૩૩ કે ‘૩૪માં લૉર્ડ મેકોલેએ હિન્દુસ્તાનને વિલાયતી શિક્ષણ આપવાનું કંપની સરકાર પાસે નક્કી કરાવ્યું તેના [...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1992
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો [...]
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
February 1992
શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. સ્થાન : બેલૂર મઠ ૧૯૧૪ ઠાકુર કહેતા : “ત્રણ પ્રકારનાં [...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી
✍🏻 સ્વામી સારદાનંદ
September 2022
(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્ [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ભગવાન બે વાતે હસે...
✍🏻 શ્રી ‘મ’
September 2022
ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ જ પુસ્તક વાંચવાનાં. એક સાધુને [...]
🪔 અમૃતવાણી
સાકાર ઈશ્વર અને માયાશક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2002
* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિવેક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2002
વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે છે. [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરને સમર્પણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2002
* સરલ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમપૂર્વક જે જાતને ઈશ્વરને સોંપી દે તે ઈશ્વરને તરત જ પામે છે. * સંસારમાં રહેવું કે સંસારનો ત્યાગ કરવો તે [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2002
* મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2002
* બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ. ‘આ લોકો ભગવાનના વ્યક્ત રૂપને [...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે - ૨
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2002
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧/૧૪/૬-૭ : ૨૮ ઓક્ટોબર ૧૮૮૨) સ્વામી વિવેકાનંદનું યંત્ર રૂપે ઘડતર શ્રીરામકૃષ્ણદેવ સીંથીના બ્રાહ્મસમાજમાં એકઠા થયેલા બ્રાહ્મભક્તો સમક્ષ ચર્ચા કરી રહ્યા છે. તેઓ વારંવાર [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2002
* નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક ધર્મ એવો એક માર્ગ છે. [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સાધક અને વિભિન્ન ધર્મમત
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2002
* એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે છે, કોઈ ‘એક્વા’ કહે છે [...]
🪔 કથામૃત પ્રસંગ
શિવનાથ આદિ બ્રાહ્મભક્તોના સંગે
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2002
(કથામૃત : ૧/૬/૧/૨ : ૨૮ ઓક્ટોબર, ૧૮૮૨) પ્રાકૃત માનવ અને જીવનનો ઉદ્દેશ શ્રીઠાકુર બ્રાહ્મભક્ત વેણીમાધવ પાલના ઉદ્યાનગૃહમાં એમના ઉત્સવમાં સંમિલત થવા આવ્યા છે. માસ્ટર મહાશયે [...]