શ્રીરામકૃષ્ણ
🪔 પ્રાસંગિક
શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
April 2024
(17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના[...]
🪔 ચિંતન
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
April 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. - સં.) શ્રીઠાકુરની પરમ દિવ્યશક્તિ સ્વામી વિવેકાનંદને જંપવા[...]
🪔 પ્રાસંગિક
ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
March 2024
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ[...]
🪔 ભક્તચરિત
વૈષ્ણવચરણ પંડિત
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
March 2024
શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે. સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર[...]
🪔 પ્રાસંગિક
પરમ લીલામય શ્રીઠાકુર
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
March 2024
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે...[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
March 2024
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ[...]
🪔 પ્રાસંગિક
આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2024
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]
🪔 પુસ્તક સમીક્ષા
શ્રીરામકૃષ્ણ સમીપે
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
March 2024
(સંપાદકની નોંધ - એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. આ સાધના બે અધ્યાયમાં વિભાજિત છે. શ્રીરામકૃષ્ણ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથા અમૃત
ઠાકુરની દૃષ્ટિએ સ્વામીજીનું માહાત્મ્ય
✍🏻 ‘સુદામા’
December 2023
આવો આપણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચી એની ઉપર થોડું ચિંતન કરીએ. ખંડ છે ચોથો અને અધ્યાય પણ છે ચતુર્થ. અધ્યાયનું નામ છે “પૂર્વકથા - શ્રીરામકૃષ્ણના પ્રથમ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો
✍🏻 સ્વામી અખંડાનંદ
October 2023
(14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]
🪔 દૃષ્ટાંતકથા
ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2023
(19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન દક્ષિણેશ્વર રહેતા[...]
🪔 ગુરુપૂર્ણિમા
ગુરુ-વાક્યમાં શ્રદ્ધા
✍🏻 શ્રીરામકૃષ્ણ ઉપદેશ
July 2023
(3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર[...]
🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ
શ્રીરામકૃષ્ણદેવ અને યોગ
✍🏻 સંકલન
June 2023
(સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં સર્વપ્રથમ યોગનો પ્રચાર કર્યો હતો. જેના પરિણામે[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2023
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર એક વાર બાગબજારમાં લીંબુ-બગીચા-સ્થિત યોગેનમાના ઘરે ગયા[...]
🪔 પાર્ષદપ્રસંગ
શ્રીરામકૃષ્ણના પ્રત્યેક કાર્યનો ઊંડો અર્થ
✍🏻 સંકલન
March 2023
(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે
✍🏻 શ્રી ‘મ’
March 2023
પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ શ્રીરામકૃષ્ણઃ ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં કામાદિ છ મગર છે, પણ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે
✍🏻 સ્વામી સારદાનંદ
February 2023
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
શ્રીરામકૃષ્ણદેવની આત્મકથા
✍🏻 શ્રી ‘મ’
February 2023
શ્રીરામકૃષ્ણ: મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ-રામાયણ, ક્યાં મહાભારત વગેરે ચાલે છે તે શોધતો ફરતો.[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ
✍🏻 શ્રી ‘મ’
January 2023
ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો? મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણઃ વૈષ્ણવો કહે છે[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન
✍🏻 શ્રી ‘મ’
December 2022
કામ-કાંચન જ યોગમાં વિઘ્ન શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ. માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ? શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા
✍🏻 સ્વામી સારદાનંદ
November 2022
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
એક ઈશ્વર, તેનાં અનેક નામ
✍🏻 શ્રી ‘મ’
November 2022
શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે, ‘આ[...]
🪔 દીપોત્સવી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી
✍🏻 સ્વામી સારદાનંદ
September 2022
(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ભગવાન બે વાતે હસે...
✍🏻 શ્રી ‘મ’
September 2022
ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ જ પુસ્તક વાંચવાનાં. એક સાધુને[...]
🪔 પાર્ષદ પ્રસંગ
શ્રીરામકૃષ્ણ સંઘમાં ભ્રાતૃભાવ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
August 2022
શશી મહારાજે કાતર થઈને કહ્યું, “રાજા, તું નિજગુણે મને ક્ષમા કર. મને ખબર છે કે તારી ચરણરજમાંથી સેંકડો શશીનો ઉદ્ભવ થઈ શકે છે. મેં અજાણ્યે[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ
✍🏻 સેજલબહેન માંડવિયા
August 2022
સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો[...]
🪔 પ્રાસંગિક
મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2022
શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શું અવતારને પણ સાધના કરવી પડે?
✍🏻 સ્વામી સારદાનંદ
August 2022
ભક્ત પોતાના ભગવાનને હંમેશાંં પૂર્ણ જોવા ઇચ્છે છે. નરદેહ ધારણ કરેલો છે એટલે એમનામાં નરસુલભ નિર્બળતા, દૃષ્ટિ કે શક્તિનો અભાવ કોઈ પણ કાળે સહેજ પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
બ્રહ્મ અને બ્રહ્મજ્ઞાન
✍🏻 શ્રી ‘મ’
August 2022
સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સંસારત્યાગ કે સ્વાર્થત્યાગ
✍🏻 સ્વામી સારદાનંદ
July 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન હતું કામારપુકુર ગ્રામ. ગદાધરની બાળસુલભ મધુરલીલાઓનું વર્ણન સ્વામી સારદાનંદ લીખિત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાંથી અત્યાર સુધીના અંકોમાં આપણે રજૂ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ગુરુ કેમ કરીને મળે?
✍🏻 શ્રી ‘મ’
July 2022
ગુરુ કેમ કરીને મળે? પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે? શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન
✍🏻 સ્વામી સારદાનંદ
June 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઈશ્વર તો છે આપણા પોતાના
✍🏻 શ્રી ‘મ’
June 2022
ઉપાય સાધુસંગ અને પ્રાર્થના ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય. પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ-ભુલામણીમાં પડી જાય; જેનું આ[...]
🪔 પાર્ષદપ્રસંગ
દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો
✍🏻 સ્વામી અખંડાનંદ
May 2022
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
કેળવણી અને ઈશ્વરભક્તિ
✍🏻 સ્વામી સારદાનંદ
May 2022
(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન
✍🏻 શ્રી ‘મ’
May 2022
શું બધા એક સરખા છે? શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગદાધરમાં બાળગોપાળનો દિવ્ય પ્રકાશ
✍🏻 સ્વામી સારદાનંદ
April 2022
ગદાધરના મનની અવસ્થા અને પ્રવૃત્તિઓ આપણે આ પહેલાં જ જોઈ ગયા કે ગદાધરની સૂક્ષ્મદૃષ્ટિએ એને આ નાની ઉંમરમાં જ દરેક વ્યક્તિ અને તેના કાર્યના ઉદ્દેશ્યને[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાનભક્તિરૂપી માખણ
✍🏻 શ્રી ‘મ’
April 2022
શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) : સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
March 2022
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જેનું જગત છે તે જ સમજાવશે
✍🏻 શ્રી ‘મ’
March 2022
માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને? શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા. માસ્ટર ‘ચિન્મય[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સાધુસંગ એટલે પરમ શાંતિ
✍🏻 સ્વામી સારદાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય
✍🏻 શ્રી ‘મ’
February 2022
અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
નીલ આકાશમાં ધવલ બગલાંની હાર
✍🏻 સ્વામી સારદાનંદ
January 2022
ભાવરાજ્યની ચર્ચા કરતાં, બધા અવતારોના જીવનમાં બાળપણમાં વખતોવખત તન્મય થઈ જવાની વાતો પણ સાંભળવા મળે છે. શ્રીકૃષ્ણે બાળપણમાં અનેકવાર પોતાના દેવત્વનો પરચો પોતાનાં માતાપિતા અને[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
‘પાછા આવજો!’
✍🏻 શ્રી ‘મ’
January 2022
પ્રથમ દર્શન તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્। શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।। (શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય) ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો[...]
🪔 સંસ્મરણ
શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ
✍🏻 ભારતી ઠાકુર
December 2021
છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા હતા. પરંતુ આસપાસનાં ગામડાંમાં ગીર ગાય મળી[...]
🪔 અમૃતવાણી
માયા અહંકાર તરીકે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2021
અહંકાર જીતવો કઠણ ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવ અને તણાવમુક્તિ
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
November 2021
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥ ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન[...]