શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔
ચોર અને સંત
✍🏻 સ્વામી સર્વગતાનંદ
એક માણસ મહારાજ [(સ્વામી કલ્યાણાનંદ), સ્વામીજીના સાધુ શિષ્ય, રામકૃષ્ણ મિશન સેવાશ્રમના સ્થાપક, કનખલ (હરિદ્વાર)] પાસે આવતો અને પૈસા [...]
🪔
પર્યાવરણઃ આમ કેમ?
✍🏻 શ્રી હેમંત વાળા
સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક કાર્ય પાછળ કારણ હોય છે અને પ્રત્યેક કાર્ય કોઈ સ્વરૂપે કારણમાં પરિણમે છે. જે [...]
🪔
પ્રેમમય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ : એક સંસ્મરણ….
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
જ્યારે મારી તે વખતે વિદેશયાત્રા નક્કી થયી હતી ત્યારે મને શંકા હતી. પૂજ્યપાદ મહારાજ વૃદ્ધ થઈ રહ્યા હતા, [...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઇનમાં સુસ્પષ્ટ લખાણ [...]
June 2023
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી [...]
June 2023
🪔 પ્રાસંગિક
લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા
✍🏻 સ્વામી પ્રપત્ત્યાનંદ
(20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી [...]
June 2023
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર
✍🏻 સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in [...]
June 2023
🪔 આતંરાષ્ટ્રીય યોગદિવસ
યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવાના ઉપાય
✍🏻 પ્રકાશભાઈ જોશી
(21 જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના ઉપલક્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયોચિત લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક રામકૃષ્ણ મિશન [...]
June 2023
🪔 આતંરાષ્ટ્રીય યોગદિવસ
શ્રીરામકૃષ્ણદેવ અને યોગ
✍🏻 સંકલન
(સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં [...]
June 2023
🪔 પ્રશ્નોત્તરી
સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સંકલન
(આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. [...]
June 2023
🪔
સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. [...]
June 2023
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને [...]
June 2023
🪔 દૃષ્ટાંત કથા
માનવની સમજશક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય [...]
June 2023
🪔 વિવેક પ્રસંગ
આઈડા આન્સેલની સાધના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક [...]
June 2023
🪔 સ્વામી શિવાનંદ
બેલુર મઠની જૂની યાદો
✍🏻 સ્વામી ભાસ્વરાનંદ
(રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્બોધન કાર્યાલય [...]
June 2023
🪔 સ્વામી રામકૃષ્ણાનંદ
શરણાગતિ અને કર્મનિષ્ઠા
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
(રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્બોધન કાર્યાલય [...]
June 2023
🪔 માતૃ-સાન્નિધ્યે
જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ઈશાનાનંદ
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના [...]
June 2023
🪔 માતૃપ્રસંગ
“બેટા, ફરી આવજે”
✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ
(ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન [...]
June 2023
🪔 સંપાદકની કલમે
ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય [...]
June 2023
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं भो न विजानास्यस्मान्, रामकृष्णदासा वयम् ॥ क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना [...]
June 2023
🪔
રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા [...]
🪔
બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાનો ફાળો
✍🏻 સ્વામી મુક્તિદાનંદ
ઘર-પ્રથમ શાળાઃ બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે, તેની બરોબરી તમામ પુસ્તકો, સેમિનાર અને પ્રવચનો કરી [...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ [...]
May 2023
🪔 ધ્યાન
ધ્યાન વિષયક કેટલીક વાતો - 2
✍🏻 સ્વામી ભવ્યાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. [...]
May 2023
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે [...]
May 2023
🪔 સંસ્મરણ
‘મા’ની ઇચ્છા અનુસાર જ થશે
✍🏻 સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in [...]
May 2023
🪔 પ્રાસંગિક
ભગવાન બુદ્ધ
✍🏻 સ્વામી વિવેકાનંદ
(5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી [...]
May 2023
🪔 સાહિત્ય
કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ [...]
May 2023
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
કથાની શરૂઆત સૌ પ્રથમ નારાયણ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા [...]
May 2023
🪔 વિવેકપ્રસંગ
પુરુષત્વનો મહિમા
✍🏻 ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં [...]
May 2023
🪔
પ્રચંડ કર્મ મધ્યે ગભીર પ્રશાંતિ : સ્વામી વિજ્ઞાનાનંદ
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
(સ્વામી વિજ્ઞાનાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓ રામકૃષ્ણ મઠના ચતુર્થ પરમાધ્યક્ષ હતા. બેલુર મઠમાં [...]
May 2023
🪔 સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા
હિંદુ ઉત્ક્રાંતિવાદ
✍🏻 સંકલન
(રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી [...]
May 2023
🪔 માતૃસાન્નિધ્યે
સોનાથી મઢેલા હાથીના દાંત
✍🏻 સ્વામી ઈશાનાનંદ
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના [...]
May 2023
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનાં દયા અને કરુણા
✍🏻 સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi [...]
May 2023
🪔 રામકૃષ્ણપ્રસંગ
ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન
✍🏻 સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર [...]
May 2023
🪔 સંપાદકની કલમે
‘હું’ નહીં પણ ‘તું’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના [...]
May 2023
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
तेजस्तरन्ति तरसा त्वयि तृप्ततृष्णाः रागे कृते ॠतपथे त्वयि रामकृष्णे। मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ३॥ [...]
May 2023
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ [...]
April 2023
🪔 ધ્યાન
ધ્યાન વિષયક કેટલીક વાતો
✍🏻 સ્વામી ભવ્યાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. [...]
April 2023
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ [...]
April 2023
🪔 હિંદુ ધર્મ
મંગલાચરણનું માહાત્મ્ય - 2
✍🏻 સ્વામી ગુણેશાનંદ
(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્ ભાગવતનું [...]
April 2023
🪔 પ્રાસંગિક
હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
(6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના [...]
April 2023
🪔 સાહિત્ય
કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, [...]
April 2023
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે [...]
April 2023
🪔 વિવેકપ્રસંગ
માટીમાં ધરબાયેલાં બીજ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો [...]
April 2023
🪔 વિવેકપ્રસંગ
ચરિત્રનિર્માણ
✍🏻 ભગિની નિવેદિતા
(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં [...]
April 2023
🪔 શિવાનંદ વાણી
જપ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના [...]
April 2023
🪔 માતૃ-સાન્નિધ્યે
ત્યાગરૂપિણી મા શારદા
✍🏻 સ્વામી ઈશાનાનંદ
(જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંની એક શાળાના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક [...]
April 2023
🪔 માતૃપ્રસંગ
શ્રીમાનાં વિનમ્રતા અને સહાનુભૂતિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi [...]
April 2023
🪔 સંપાદકની કલમે
તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું [...]
April 2023