શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ

  • 🪔

    ચોર અને સંત

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    એક માણસ મહારાજ [(સ્વામી કલ્યાણાનંદ), સ્વામીજીના સાધુ શિષ્ય, રામકૃષ્ણ મિશન સેવાશ્રમના સ્થાપક, કનખલ (હરિદ્વાર)] પાસે આવતો અને પૈસા [...]

  • 🪔

    પર્યાવરણઃ આમ કેમ?

    ✍🏻 શ્રી હેમંત વાળા

    સનાતની તત્ત્વજ્ઞાન પ્રમાણે દરેક કાર્ય પાછળ કારણ હોય છે અને પ્રત્યેક કાર્ય કોઈ સ્વરૂપે કારણમાં પરિણમે છે. જે [...]

    Views: 270 CommentsCategories: Hemantbhai WalaTags:
  • 🪔

    પ્રેમમય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ : એક સંસ્મરણ….

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    જ્યારે મારી તે વખતે વિદેશયાત્રા નક્કી થયી હતી ત્યારે મને શંકા હતી. પૂજ્યપાદ મહારાજ વૃદ્ધ થઈ રહ્યા હતા, [...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઇનમાં સુસ્પષ્ટ લખાણ [...]

    June 2023

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી [...]

    June 2023

  • 🪔 પ્રાસંગિક

    લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા

    ✍🏻 સ્વામી પ્રપત્ત્યાનંદ

    (20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી [...]

    June 2023

  • 🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો

    દિવ્ય-મનસ દ્વારા પવનચક્કીની સારવાર

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in [...]

    June 2023

  • 🪔 આતંરાષ્ટ્રીય યોગદિવસ

    યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવાના ઉપાય

    ✍🏻 પ્રકાશભાઈ જોશી

    (21 જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના ઉપલક્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયોચિત લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક રામકૃષ્ણ મિશન [...]

    June 2023

    Views: 320 CommentsCategories: Prakashbhai JoshiTags: , ,
  • 🪔 આતંરાષ્ટ્રીય યોગદિવસ

    શ્રીરામકૃષ્ણદેવ અને યોગ

    ✍🏻 સંકલન

    (સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવની પાસે યોગસાધનાનાં બધાં અંગોનું અનુષ્ઠાન કરી યોગની સર્વોચ્ચ સિદ્ધિ—નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી, તથા અમેરિકામાં [...]

    June 2023

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    (આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. [...]

    June 2023

  • 🪔

    સ્વામી આનંદ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામે ૧૮૮૭ના સપ્ટેમ્બર માસમાં શ્રી રામચંદ્ર દવે અને તેમનાં ધર્મપત્ની પાર્વતીબેનને ત્યાં હિંમતલાલનો જન્મ થયો. [...]

    June 2023

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને [...]

    June 2023

  • 🪔 દૃષ્ટાંત કથા

    માનવની સમજશક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય [...]

    June 2023

  • 🪔 વિવેક પ્રસંગ

    આઈડા આન્સેલની સાધના

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક [...]

    June 2023

  • 🪔 સ્વામી શિવાનંદ

    બેલુર મઠની જૂની યાદો

    ✍🏻 સ્વામી ભાસ્વરાનંદ

    (રામકૃષ્ણ સંઘના દ્વિતીય પરમાધ્યક્ષ મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. ઉદ્‌બોધન કાર્યાલય [...]

    June 2023

  • 🪔 સ્વામી રામકૃષ્ણાનંદ

    શરણાગતિ અને કર્મનિષ્ઠા

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (રામકૃષ્ણ મિશનના 8મા પરમાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદજી કથિત શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની આ સ્મૃતિકથા ઉદ્‌બોધન કાર્યાલય [...]

    June 2023

  • 🪔 માતૃ-સાન્નિધ્યે

    જયરામવાટીમાં શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ઈશાનાનંદ

    (જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના [...]

    June 2023

  • 🪔 માતૃપ્રસંગ

    “બેટા, ફરી આવજે”

    ✍🏻 સ્વામી ગૌરીશ્વરાનંદ

    (ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન [...]

    June 2023

  • 🪔 સંપાદકની કલમે

    ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય [...]

    June 2023

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं भो न विजानास्यस्मान्, रामकृष्णदासा वयम् ॥ क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना [...]

    June 2023

  • 🪔

    રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય—સર્વેક્ષણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૨૪ જાન્યુઆરી, ૧૮૯૪ ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોથી મદ્રાસ સ્થિત પોતાને લખ્યું  હતું, “મારા જીવનની એક માત્ર મહેચ્છા [...]

  • 🪔

    બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાનો ફાળો

    ✍🏻 સ્વામી મુક્તિદાનંદ

    ઘર-પ્રથમ શાળાઃ બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે, તેની બરોબરી તમામ પુસ્તકો, સેમિનાર અને પ્રવચનો કરી [...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ [...]

    May 2023

  • 🪔 ધ્યાન

    ધ્યાન વિષયક કેટલીક વાતો - 2

    ✍🏻 સ્વામી ભવ્યાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. [...]

    May 2023

    Views: 720 CommentsCategories: Bhavyananda SwamiTags: , ,
  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે [...]

    May 2023

  • 🪔 સંસ્મરણ

    ‘મા’ની ઇચ્છા અનુસાર જ થશે

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in [...]

    May 2023

    Views: 1830 CommentsCategories: Atulananda SwamiTags: , ,
  • 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી [...]

    May 2023

  • 🪔 સાહિત્ય

    કનૈયાલાલ મુનશી પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ [...]

    May 2023

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કથાની શરૂઆત સૌ પ્રથમ નારાયણ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા [...]

    May 2023

  • 🪔 વિવેકપ્રસંગ

    પુરુષત્વનો મહિમા

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં [...]

    May 2023

  • 🪔

    પ્રચંડ કર્મ મધ્યે ગભીર પ્રશાંતિ : સ્વામી વિજ્ઞાનાનંદ

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    (સ્વામી વિજ્ઞાનાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓ રામકૃષ્ણ મઠના ચતુર્થ પરમાધ્યક્ષ હતા. બેલુર મઠમાં [...]

    May 2023

  • 🪔 સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા

    હિંદુ ઉત્ક્રાંતિવાદ

    ✍🏻 સંકલન

    (રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી [...]

    May 2023

  • 🪔 માતૃસાન્નિધ્યે

    સોનાથી મઢેલા હાથીના દાંત

    ✍🏻 સ્વામી ઈશાનાનંદ

    (જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક આશ્રમની સ્થાપના [...]

    May 2023

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનાં દયા અને કરુણા

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi [...]

    May 2023

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    ગુંડા મન્મથનું હૃદય પરિવર્તન

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. -સં) ઠાકુર [...]

    May 2023

  • 🪔 સંપાદકની કલમે

    ‘હું’ નહીં પણ ‘તું’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્‌ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના [...]

    May 2023

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    तेजस्तरन्ति तरसा त्वयि तृप्ततृष्णाः रागे कृते ॠतपथे त्वयि रामकृष्णे। मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ३॥ [...]

    May 2023

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ [...]

    April 2023

  • 🪔 ધ્યાન

    ધ્યાન વિષયક કેટલીક વાતો

    ✍🏻 સ્વામી ભવ્યાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. [...]

    April 2023

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    ૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ [...]

    April 2023

  • 🪔 હિંદુ ધર્મ

    મંગલાચરણનું માહાત્મ્ય - 2

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    (પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્‌ ભાગવતનું [...]

    April 2023

  • 🪔 પ્રાસંગિક

    હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના [...]

    April 2023

  • 🪔 સાહિત્ય

    કાકાસાહેબ કાલેલકર પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, [...]

    April 2023

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે [...]

    April 2023

  • 🪔 વિવેકપ્રસંગ

    માટીમાં ધરબાયેલાં બીજ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો [...]

    April 2023

  • 🪔 વિવેકપ્રસંગ

    ચરિત્રનિર્માણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં [...]

    April 2023

  • 🪔 શિવાનંદ વાણી

    જપ કેવી રીતે કરવો?

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના દ્વિતીય અધ્યક્ષ સ્વામી શિવાનંદજી મહારાજ ગહન આધ્યાત્મિક અનુભૂતિનું પાન કરીને ધર્મરાજ્યના [...]

    April 2023

  • 🪔 માતૃ-સાન્નિધ્યે

    ત્યાગરૂપિણી મા શારદા

    ✍🏻 સ્વામી ઈશાનાનંદ

    (જયરામવાટીની પાસે જ કોઆલપાડા ગ્રામ આવેલ છે. ત્યાંની એક શાળાના કેદારબાબુ નામક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની સાથે મળીને એક [...]

    April 2023

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનાં વિનમ્રતા અને સહાનુભૂતિ

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi [...]

    April 2023

  • 🪔 સંપાદકની કલમે

    તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું [...]

    April 2023