અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી
✍🏻 સ્વામી સંદર્શનાનંદ
December 2022
(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી ભારતમાં લોકોના આધ્યાત્મિક હક્કોનું ઉન્મૂલન સમાજની [...]
🪔 અધ્યાત્મ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી
✍🏻 સ્વામી સંદર્શનાનંદ
November 2022
(પ્રબુદ્ધ ભારત જાન્યુઆરી ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) ‘રાષ્ટ્રની સંસ્કૃતિ જેટલી ઉચ્ચ હોય તેટલી તેની ઈશ્વર વિષયક [...]
🪔 અધ્યાત્મ
ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસ
✍🏻 સ્વામી માધવાનંદ
September 2022
એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો [...]
🪔 અધ્યાત્મ
યોગ અને વિયોગ
✍🏻 સ્વામી ભજનાનંદ
September 2022
યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય [...]
🪔 અધ્યાત્મ
ધર્મ-સાધના
✍🏻 સ્વામી માધવાનંદ
August 2022
જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને [...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિનું મનોવિજ્ઞાન
✍🏻 સ્વામી ભજનાનંદ
August 2022
સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ [...]
🪔 અધ્યાત્મ
ધ્યાન-અભ્યાસ
✍🏻 સ્વામી માધવાનંદ
July 2022
ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં [...]
🪔 અધ્યાત્મ
પ્રેમ અને અનાસક્તિ
✍🏻 સ્વામી ભજનાનંદ
July 2022
વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત [...]
🪔 અધ્યાત્મ
પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી
✍🏻 સંકલન
July 2022
(સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે [...]
🪔 આધ્યાત્મિકતા
મનની એકાગ્રતા
✍🏻 સ્વામી વિરજાનંદ
June 2022
મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક આપમેળે થાય, પ્રાણવાયુ સ્થિર થઈ જાય. અંતરની [...]