અધ્યાત્મ

  • 🪔 અધ્યાત્મ

    ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી

    ✍🏻 સ્વામી સંદર્શનાનંદ

    December 2022

    Views: 3570 Comments

    (‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી ભારતમાં લોકોના આધ્યાત્મિક હક્કોનું ઉન્મૂલન સમાજની [...]

  • 🪔 અધ્યાત્મ

    ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી

    ✍🏻 સ્વામી સંદર્શનાનંદ

    November 2022

    Views: 3510 Comments

    (પ્રબુદ્ધ ભારત જાન્યુઆરી ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) ‘રાષ્ટ્રની સંસ્કૃતિ જેટલી ઉચ્ચ હોય તેટલી તેની ઈશ્વર વિષયક [...]

  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસ

    ✍🏻 સ્વામી માધવાનંદ

    September 2022

    Views: 7348 Comments

      એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો [...]

  • 🪔 અધ્યાત્મ

    યોગ અને વિયોગ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    September 2022

    Views: 7292 Comments

      યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય [...]

  • 🪔 અધ્યાત્મ

    ધર્મ-સાધના

    ✍🏻 સ્વામી માધવાનંદ

    August 2022

    Views: 5723 Comments

    જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને [...]

  • 🪔 અધ્યાત્મ

    અનાસક્તિનું મનોવિજ્ઞાન

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    August 2022

    Views: 8163 Comments

    સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ [...]

  • 🪔 અધ્યાત્મ

    ધ્યાન-અભ્યાસ

    ✍🏻 સ્વામી માધવાનંદ

    July 2022

    Views: 5230 Comments

    ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં [...]

  • 🪔 અધ્યાત્મ

    પ્રેમ અને અનાસક્તિ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    July 2022

    Views: 5211 Comment

    વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત [...]

  • 🪔 અધ્યાત્મ

    પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી

    ✍🏻 સંકલન

    July 2022

    Views: 8841 Comment

    (સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્‍યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે [...]

  • 🪔 આધ્યાત્મિકતા

    મનની એકાગ્રતા

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    June 2022

    Views: 3310 Comments

    મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક આપમેળે થાય, પ્રાણવાયુ સ્થિર થઈ જાય. અંતરની [...]