પ્રેરક પ્રસંગ

  • 🪔 પ્રેરક પ્રસંગ

    શુદ્ધ નિ:સ્વાર્થ કાર્ય

    ✍🏻 સ્વામી પ્રભવાનંદ

    Views: 810 Comments

    બ્રિટિશ સરકારના વાઈસરોયે એવું મંતવ્ય જાહેર કર્યું હતું કે રામકૃષ્ણ મિશન ક્રાંતિકારીઓને આશ્રય આપે છે. આ વાત જાણી ઘણા ભક્તો ગભરાઈ ગયા હતા. એમને લાગ્યું [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    સાધુઓની સુખસુવિધા પ્રતિ મહાપુરુષ મહારાજની દૃષ્ટિ

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    Views: 600 Comments

    મહાપુરુષ મહારાજ વિલાસિતા પસંદ કરતા નહીં અને સાથે જ દારિદ્ર્ય પણ પસંદ કરતા નહીં. એક દિવસે સવારે બેલુર મઠના સાધુઓ મહારાજજીને પ્રણામ કરવા આવ્યા હતા. [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    july 2021

    Views: 2940 Comments

    ‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    june 2021

    Views: 2590 Comments

    કોઈ બીજા સમયે ચંગીઝખાનની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘લોકો તેને અસભ્ય અને પરપીડક માને છે... પણ આ સાચું નથી... આવો મહાન માણસ ક્યારેય [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ભક્તજનની શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    may 2021

    Views: 2420 Comments

    માતાજીને એક દિવસ એઠાં વાસણ સાફ કરતાં જોઈ નલિનીદેવી બોલ્યાં : ‘હાય રે ! છત્રીસ જાતિનાં માણસોનો એઠવાડ સાફ કરે છે !’ એ સાંભળી માતાજીએ [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    may 2021

    Views: 2200 Comments

    ૨૦મી જૂને બારામુલાથી યાત્રાનો પ્રારંભ થયો. આ મંડળીમાં બીજા કોઈ પુરુષ યાત્રીઓ ન હોવાથી નાનામોટાં બધાં કાર્યો સ્વામીજીને જ કરવાં પડતાં હતાં. વિદેશી મહિલાઓ નહોતી [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    શેન્ટજન વિલ્હેલ્મ કોનાર્ડ

    ✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી

    february 2021

    Views: 2570 Comments

    ગરીબી ભોગવીને જીવનમાં ઝઝૂમીને કેટલાક મહામના લોકો ઘણી વખત મહાનતાનાં શિખરો સર કરી લે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘તમે સર્વશક્તિમાન છો. તમે સર્વકંઈ કરી [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    માનવીના પ્રકાર.....સાચો બ્રાહ્મણ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    september 2020

    Views: 2630 Comments

    માનવીના પ્રકાર એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    અંધારિયો કૂવો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    august 2020

    Views: 2820 Comments

    તે સમયમાં આજની જેમ ન તો રેલવે હતી કે ન તો મોટરગાડીઓ હતી, ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે [...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    july 2020

    Views: 4120 Comments

    ક્રોધજ્યી - ધર્મજ્યી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી [...]