પ્રેરક પ્રસંગ
🪔 પ્રેરક પ્રસંગ
શુદ્ધ નિ:સ્વાર્થ કાર્ય
✍🏻 સ્વામી પ્રભવાનંદ
બ્રિટિશ સરકારના વાઈસરોયે એવું મંતવ્ય જાહેર કર્યું હતું કે રામકૃષ્ણ મિશન ક્રાંતિકારીઓને આશ્રય આપે છે. આ વાત જાણી ઘણા ભક્તો ગભરાઈ ગયા હતા. એમને લાગ્યું [...]
🪔 પ્રેરક પ્રસંગ
સાધુઓની સુખસુવિધા પ્રતિ મહાપુરુષ મહારાજની દૃષ્ટિ
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
મહાપુરુષ મહારાજ વિલાસિતા પસંદ કરતા નહીં અને સાથે જ દારિદ્ર્ય પણ પસંદ કરતા નહીં. એક દિવસે સવારે બેલુર મઠના સાધુઓ મહારાજજીને પ્રણામ કરવા આવ્યા હતા. [...]
🪔 પ્રેરક પ્રસંગ
પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
july 2021
‘એ સ્વતંત્રતા દિવસની સવારે ચા-નાસ્તા માટે અમેરિકન મહિલાઓ નૌકામાં આવી. આ નાનકડા સમારંભમાં હાજર રહેવા માટે સ્વામીજીએ પોતાનો બહાર જવાનો કાર્યક્રમ બંધ રાખ્યો હતો.’ બીજાં [...]
🪔 પ્રેરક પ્રસંગ
પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
june 2021
કોઈ બીજા સમયે ચંગીઝખાનની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘લોકો તેને અસભ્ય અને પરપીડક માને છે... પણ આ સાચું નથી... આવો મહાન માણસ ક્યારેય [...]
🪔 પ્રેરક પ્રસંગ
ભક્તજનની શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી ગંભીરાનંદ
may 2021
માતાજીને એક દિવસ એઠાં વાસણ સાફ કરતાં જોઈ નલિનીદેવી બોલ્યાં : ‘હાય રે ! છત્રીસ જાતિનાં માણસોનો એઠવાડ સાફ કરે છે !’ એ સાંભળી માતાજીએ [...]
🪔 પ્રેરક પ્રસંગ
પૃથ્વી પરનું સ્વર્ગ - કાશ્મીર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
may 2021
૨૦મી જૂને બારામુલાથી યાત્રાનો પ્રારંભ થયો. આ મંડળીમાં બીજા કોઈ પુરુષ યાત્રીઓ ન હોવાથી નાનામોટાં બધાં કાર્યો સ્વામીજીને જ કરવાં પડતાં હતાં. વિદેશી મહિલાઓ નહોતી [...]
🪔 પ્રેરક પ્રસંગ
શેન્ટજન વિલ્હેલ્મ કોનાર્ડ
✍🏻 ડૉ. રમેશભાઈ ભાયાણી
february 2021
ગરીબી ભોગવીને જીવનમાં ઝઝૂમીને કેટલાક મહામના લોકો ઘણી વખત મહાનતાનાં શિખરો સર કરી લે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘તમે સર્વશક્તિમાન છો. તમે સર્વકંઈ કરી [...]
🪔 પ્રેરક પ્રસંગ
માનવીના પ્રકાર.....સાચો બ્રાહ્મણ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
september 2020
માનવીના પ્રકાર એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે [...]
🪔 પ્રેરક પ્રસંગ
અંધારિયો કૂવો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 2020
તે સમયમાં આજની જેમ ન તો રેલવે હતી કે ન તો મોટરગાડીઓ હતી, ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે [...]
🪔 પ્રેરક પ્રસંગ
પ્રેરક પ્રસંગ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
july 2020
ક્રોધજ્યી - ધર્મજ્યી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી [...]