
વાચકો લેખક બને

વાચકો લેખક બને
જય ઠાકુર. સ્વામી વિવેકાનંદ વિશે ચિંતન મનન કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે એમના વિશે લખવું. આપ સહુને સ્વામીજી વિશે લખવાની પ્રેરણા મળે એ માટે અમે આપના લેખો આવકારીએ છીએ. આ સિવાય પણ, શ્રીરામકૃષ્ણદેવ, મા સારદા દેવી, અથવા અન્ય આધ્યાત્મિક વિષયો પર આપ લખી શકો. કોઈ પણ પ્રકારની રાજનૈતિક વાતો આ લેખમાં આવવી ન જોઈએ.
જો આપનો લેખ મૌલિક હશે, સરળ અને ભૂલરહિત હશે, અને સહુને માટે પ્રેરણાદાયી હશે તો અમે આ પેજ ઉપર આપનો લેખ અપલોડ કરીશું. સર્વશ્રેષ્ઠ લેખોને અમે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પણ પ્રકાશિત કરીશું.
વાચકો દ્વારા લિખિત લેખો
સરળતા : દવે અંકિતા : આદિપુર
"Nothing is More Simple than Greatness", Indeed, To Be Simple is to Be Great"..!~Emerson ઈમર્સનનો આ ખૂબ સુંદર અને ઊંડો વિચાર છે કે "મહાનતા જેવું સરળ કંઈ જ નથી, પરંતુ, ખરેખર તો સરળ હોવું એ જ મહાનતા છે..!!" સરળતાનો એક અર્થ એ છે કે જે માણસ સરળ હોય, તેનું હદૃય[...]
Published On: May 26, 2023કેળવણીયુક્ત શિક્ષણ : સામાજીક અનિષ્ટોનું અમોધ ઔષધ : રેખાબા સરવૈયા
(લેખિકા : રેખાબા સરવૈયા લેખિકા પોરબન્દર ખાતે એડિશનલ કલેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ સાહિત્ય સર્જક–ઉદઘોષક, વકતા તથા રામકૃષ્ણ ભાવધારા બેલૂરમઠનાં દીક્ષાર્થી છે.) સ્વામી વિવેદકાનંદ દૃઢપણે એવું માનતા કે સાચી રીતે લીધેલું શિક્ષણ સમાજમાં પ્રવર્તી રહેલા દરેક અનિષ્ટોને મૂળમાંથી મટાડી દેવાનું અમોધ ઔષધ છે. આજની આધુનિક શિક્ષણવ્યવસ્થામાં આપણે બાળકો કે[...]
Published On: May 10, 2023સોશિયલ મીડિયા : સુવિચારોનું વાંચન અને અમલ : દવે અંકિતા : આદિપુર
સોશિયલ મીડીયા પર સવારથી રાત સુધી આપણે કેટલાં બધા સુવિચારો, સારા વીડિયો જોતા અને સાંભળતા રહેતા હોઈએ છીએ.. જેમ કે, સુવિચારો વાંચવા અને બીજાને આગળ મોકલતા રહેવા એ જીવનનો કોઈ દૈનિક કાર્યક્રમ હોય..!! એક કામ હોય અને આપણે કરી નાખીએ એટલે શાંતિ..!! સવારના સમયે મોબાઇલમાં સુવિચારોના ઢગલાંનો આપણને બધાને જ[...]
Published On: April 19, 2023પુસ્તક-પરિચય : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો : શ્રી બકુલેશ શ. ધોળકિયા
(પુસ્તક-પરિચયના લેખક: શ્રી બકુલેશ શ. ધોળકિયા હાલમાં રામકૃષ્ણ મઠ-મિશન સલાહકૃત, ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના કન્વીનર છે.) પુસ્તક : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો: સ્વામી અબ્જજાનંદ ભારતમાંથી ઉદ્ભવતું અધ્યાત્મ સમયે સમયે નવીન આવિષ્કારોને સ્વીકારીને માનવજાતને જીવન-પથ દર્શાવતું રહયું છે. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચતા વાચકોને ક્યારેક પ્રશ્ન સતાવતો હોય છે કે સ્વામી વિવેકાનંદ[...]
Published On: March 28, 2023श्री गदाधर नारायण (श्री रामकृष्ण) वंदना : सचिन दवे
ज्ञान भक्ति और आनंद की प्रभु तुमने बहाई धार परमपुरुष परमेश्वर भगवन (ठाकुर) तुम ही जग आधार जब छाया अंधियारा जग में भटका सब संसार लुप्त हुए श्रद्धा और भक्ति धर्म बना जंजाल प्रगटे तब तुम जग के स्वामी करने सबको पार - ज्ञान आनंद भक्ति की प्रभु तुमने बहाई[...]
Published On: March 28, 2023એક વટવૃક્ષ : શ્રી ડાંકૃતિ ધોળકિયા
(આલ્બર્ટ સૅડલરના પુસ્તકમાં છપાયેલ લેખ ‘The Banyan Tree’ નો ગુજરાતી ભાવાનુવાદ પ્રોફેસર ડાંકૃતિ બકુલેશ ધોળકિયાએ કરેલો છે, જેઓ સી.યુ. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદમાં અંગ્રેજી વિષયનું અધ્યાપનકાર્ય કરે છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ બે દાયકાથી વધારે સમયથી જોડાયેલાં છે.) રામકૃષ્ણ ચળવળ એક વટવૃક્ષ છે. આ વટવૃક્ષના ઇતિહાસની એક ઝલક કંઈક આ[...]
Published On: February 27, 2023બાળઉછેરનો પડકાર : શ્રી કિરણભાઈ શીંગ્લોત
(લેખક પરિચય: શ્રી કિરણભાઈ ન. શીંગ્લોત બાળરોગ વિશેષજ્ઞ અને ફેમિલી ફિઝિશિયન તથા સ્વાસ્થ્ય, યોગ અને માનસિક સ્વાસ્થ્ય પ્રશિક્ષક છે.) કુટુંબમાં બાળક જન્મે એ એક દિવ્ય અવસર છે. ગુજરાતની ખ્યાતનામ લેખક બેલડી જ્યોતીન્દ્ર દવે અને જયંતિ દલાલે સંયુક્તપણે લખેલા હાસ્યરસથી સભર પુસ્તક ‘અમે બધાં’ માં લખેલું કે બાળકનો જન્મ એટલે પરમ[...]
Published On: February 25, 2023મારા ઇષ્ટ : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી
મારી હૂંડી સ્વીકારવા, મારી મુશ્કેલ પળમાં, મને ‘શામળશા’ થકી મળે છે, એ ‘શામળીયા'ના રૂપમાં! મને સદબુદ્ધિ સુઝવવા, જ્ઞાન સંદેશ સમજવવા, મને ‘અર્જુન’ થકી મળે છે, એ ‘કેશવ’ના રૂપમાં! મારી ભક્તિને દૃઢ કરવા, ‘ને સેવક ભાવ જગવવા, મને 'હનુમંત' થકી મળે છે, એ 'રઘુવર'ના રૂપમાં! સંસારે શુદ્ધિથી જીવાડવા, 'ને માયાથી અલિપ્ત[...]
Published On: February 23, 2023સંધાન સધાયું ખરું? : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી
સવાર થઇ, પણ જગાયું ખરું? વંચાયું ઘણું , વર્તને વર્તાયું ખરું? કેટલુંક લાગે, છીછરું આછકલું ત્યજી એ, ઊંડે ઉતરાયું ખરું? વિખૂટા તો થયા, વ્યાધિકર વૃત્તિથી 'સત્વ' માટે વ્યાકુળ થવાયું ખરું? આચરણે મૂકી શકાય, એ જ ધર્મ એમ ધર્મનું હાર્દ સમજાયું ખરું? એક અંશથી જેણે સંસાર સર્જ્યો એ અંશ સહ, સંધાન[...]
Published On: February 23, 2023સ્થૈર્ય ઝંખના : રસેન્દ્ર ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી
એક બાજુ હૃદય ભક્તિએ ભીંજાયેલ છે, બીજી બાજુ મન, જ્ઞાનથી ઘૂંચવાયેલ છે! 'વ્યામિશ્રેણેવ વાક્યેન' બુદ્ધિ અટવાયેલ છે, વૃત્તિઓના વંટોળે ઇન્દ્રિયો મૂંઝાયેલ છે! અનન્યચિત્ત ભક્તિ હવે કયાંથી થાય? માયા લેપે અહીં સઘળું ખરડાયેલ છે! ઇષ્ટ વ્યાકુળતા વળી ક્યાંથી વર્તાય? સંસાર નાવડું માયાએ ફંગોળાયેલ છે! હવે સ્થિરતા મળે જો કેન્દ્રને વળગીએ, પછી[...]
Published On: January 19, 2023અધ્યાત્મના નામે અંધશ્રદ્ધા : નીતિન વરિયા : સુરત
અધ્યાત્મ અને અંધશ્રદ્ધા એ એવા વિષયો રહ્યા છે કે જેનો આપણે કલ્પના પણ ન કરી શકીએ કારણ કે કેટલીય સદીઓ પહેલાંથી અંધશ્રદ્ધાઓ ચાલી આવે છે. તમે જોશો કે ભારતનાં કેટલાક એવા ગામડાં જે છે, ત્યાં હાલમાં પણ લોકો અંધશ્રદ્ધામાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે એ લોકોને વિજ્ઞાન શું છે[...]
Published On: January 19, 2023ઈષ્ટને આરત : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી
આપો, આપો તમને મળવાનું બહાનું આપો સંસ્કાર પગથીએ ભેટવાનું બહાનું આપો જ્ઞાનયુક્ત ભક્તિ, ભક્તિયુક્ત કર્મ આપો માયા મ્હાત કરી જીવવાનું બહાનું આપો ચવાયેલ આદર્શો, ઘવાયેલ સંકલ્પો ત્યજી નિત્યનૂતન આદર્શે ઝૂઝવાનું બહાનું આપો બળ આપો સુસઁકલ્પ કરવાનું બળ આપો પછીજ પ્રયત્ન સૌ ફળવાનું બહાનું આપો ‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે[...]
Published On: January 19, 2023આમ જુઓ તો ક્યાં નહીં બ્રહ્મ? : રસેશ અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી
સ્વપ્રકાશે પ્રકાશિત બ્રહ્મ શાસ્વત પ્રેમે સુરભિત બ્રહ્મ 'સ્વ' પ્રમાણે પ્રમાણિત બ્રહ્મ તત્વમસીથી પ્રતિપાદિત બ્રહ્મ જ્ઞાનતત્વે બહુ ચર્ચિત બ્રહ્મ ભક્તિરસથી ભીંજીત બ્રહ્મ રાજવિદ્યાએ સ્થાપિતબ્રહ્મ કર્મે કુશલે ભૂષિત બ્રહ્મ અત્ર, તત્ર, સર્વત્ર અંકિત બ્રહ્મ જણ જણે અંત:સ્થિત બ્રહ્મ પ્રકૃતિ અંકે પ્રસ્થાપિત બ્રહ્મ આમ જુઓ તો ક્યાં નહીં બ્રહ્મ! ‘વાચકો લેખક બને’ વિભાગ[...]
Published On: January 19, 2023જ્ઞાનયુક્ત ભક્તિ કે ભક્તિ ભર્યું જ્ઞાન : રસેન્દ્ર અધ્વર્યુ : પરામસ, ન્યુ જર્સી
અઘરાં અને વિકટ જ્ઞાનપંથ અસફળ રહ્યાં, કૈં કેટલાય સંત! ચર્ચાઓ અગમ્યની, વિતંડાવાદ જ્ઞાનનો આવે ના કદીએ અંત! રજ્જૂ સર્પવત આભાસી અસ્તિત્વ ભમાવે માયા સઘળું દિગદિગંત! આખર શરણ 'ગતિ:ત્વમ ભવાની' વાદવિવાદે ના પમાય ભગવંત! ‘વાચકો લેખક બને’ વિભાગ વાચકો માટે રામકૃષ્ણ-વિવેકાનંદ તથા ધાર્મિક સાહિત્ય વિશે પોતાના વિચારો પ્રગટ કરવા માટેનો એક[...]
Published On: November 13, 2022ભગિની નિવેદિતા : મીરા દેવલ : સુરત
આપણે બધાંય ભારતમાતાનાં સંતાનો છીએ. પણ જેની હું વાત કરું છું, ભગિની નિવેદિતા, એ ભારતીય ન હતાં. એમનો જન્મ પણ ભારતમાં ન હતો. એ તો દૂર આયર્લેન્ડના ટાપુ ઉપર ડિંગાનન, તા. ટીરોન નામના સ્થળ પર એમનો જન્મ ઇસ. ૧૮૬૭ની ૨૮મી ઓક્ટોબરના થયેલો. ભગિની નિવેદિતાનું મૂળ નામ હતું ‘માર્ગારેટ એલિઝાબેથ નોબલ’.[...]
Published On: November 12, 2022