🪔 પ્રાસંગિક
આભાર, કેન્સર...
✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી
February 2023
(વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ [...]
🪔 પ્રાસંગિક
નારી તું નારાયણી
✍🏻 સેજલબેન માંડવિયા
February 2023
આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી [...]
🪔
એક અનન્ય પર્વ પર્યુષણ
✍🏻 પ્રા. હિંમતભાઇ વી. શાહ - પ્રા. ડૉ. જનકભાઇ જી. દવે
September 1996
પર્યુષણ પર્વ પ્રસંગે ‘ઉત્સવ પ્રિય જનાઃ’ – ‘લોકો ઉત્સવના રસિયા હોય છે.’ - એમ કહીને કવિ કુલગુરુ કાલિદાસે માણસની ઉત્સવપ્રિયતાનો મહિમા ગાયો છે. ઉત્સવો માનવીના [...]
🪔
ભારતીય નારીશક્તિનો અર્વાચીન ઉન્મેષ
✍🏻 જ્યોતિબહેન થાનકી
January 1996
મા આનંદમયી જન્મશતાબ્દી પ્રસંગે પ્રભુના પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌંદર્યનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી આનંદમયી ભારતવર્ષની વીસમી સદીની મહાન આધ્યાત્મિક વિભૂતિ. અખંડ બંગાળના ત્રિપુરા જિલ્લાના ખેવડા [...]
🪔
‘કાલી, તારે ભાષણ આપવાનું છે’
✍🏻 જ્યોતિબહેન થાનકી
September 1992
(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ કાલી તપસ્વીમાંથી મહાન ધર્મપ્રચારક કેવી રીતે બન્યા તેનું રોચક વર્ણન શ્રી જ્યોતિબહેન થાનકીની કલમે આલેખાયેલું છે. સ્વામી અભેદાનંદજી મહારાજની [...]
🪔
મુક્તિપુરી દ્વારકા ધામ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1992
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (૨૧ ઑગસ્ટ) પ્રસંગે ભારત વર્ષની સાંસ્કૃતિક સીમા જાણે કે અંકિત કરતાં હોય એમ એની ચારે દિશાએ ચાર તીર્થધામો રખેવાળી કરતાં ખડાં છે: પૂર્વમાં [...]
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 2003
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’માંથી શ્રીકુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી [...]
🪔 પ્રાસંગિક
શ્રી રામનો જન્મ
✍🏻 વિલાસરાય હ. વૈષ્ણવ
April 1995
(ગોસ્વામી તુલસીદાસ કૃત ‘રામચરિતમાનસ’ના સમશ્લોકી અનુવાદવાળા ગ્રંથ ‘માનસસાર’ના અંશો) दोहाः जोग लग्न ग्रह वार तिथि, सकल भये अनुकूल, चर अरु अचर हर्ष जुत राम जन्म [...]
🪔 પ્રાસંગિક
જૈન વિચારધારાનાં આવશ્યક તત્ત્વો
✍🏻 શશિકાંત કે. મહેતા
April 1995
(રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૧૪ અને ૧૫ નવેમ્બર ૯૪, બેલુ૨મઠ ખાતે યોજાયેલ વિશ્વધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રખ્યાત ચિંતક અને પ્રવક્તા અને ઉદ્યોગપતિ શ્રી શશિકાંતભાઈ [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અભેદાનંદની વાણી
✍🏻
September 2003
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના જન્મતિથિ પ્રસંગે (૨૦, સપ્ટેમ્બર, ભાદ્ર કૃષ્ણ નવમી) શારદા પ્રકાશન, મૈસુર દ્વારા પ્રકાશિત ‘What the Disciples said [...]
🪔 પ્રાસંગિક
નિર્ભયતા અને સામર્થ્ય
✍🏻
August 2003
રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા પ્રસિદ્ધ ‘Human Excellence’ એ પુસ્તકમાંથી જીવનમાં ઉદાત્ત મૂલ્યો કેળવવા Strength and Fearlessnessનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. [...]
🪔 પ્રાસંગિક
સ્વામી નિરંજનાનંદ પ્રત્યે શ્રીઠાકુરનો ભાવ
✍🏻
August 2003
નિરંજનને નામે જાણીતા નિત્યનિરંજન ઘોષનો જન્મ રાજાર હાટ - વિષ્ણુપુર (પશ્ચિમ બંગાળ)માં થયો હતો. પરંતુ તેઓ કોલકાતામાં કાકાને ત્યાં રહેતા. તેમનો બાંધો સૌષ્ઠવપૂર્ણ હતો અને [...]
🪔 પ્રાસંગિક
ભગિની નિવેદિતા અને એમનું ભારત
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 2003
સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની [...]
🪔 પ્રાસંગિક
ગુરુ અને મંત્રદીક્ષા
✍🏻 સ્વામી વિરજાનંદ
July 2003
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજના ગ્રંથ ‘પરમપદને પંથે’ માંથી ગુરુપૂર્ણિમાના પાવનપર્વ નિમિત્તે કેટલાંક ઉદ્ધરણો અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. - સં. [...]
🪔 પ્રાસંગિક
સ્વામી રામકૃષ્ણાનંદજીનાં સંસ્મરણો
✍🏻 ભગિની દેવમાતા
July 2003
યુ.એસ.એ.ના લા ક્રિસેન્ટામાં આનંદ આશ્રમ- વેદાંત સેન્ટર સાથે સંલગ્ન અને બ્રહ્મલીન સ્વામી પરમાનંદ દ્વારા ચલાવાતા આ કેન્દ્રમાં મૂળ અમેરિકાવાસી ભગિની દેવમાતા એક સાધ્વી હતાં. “Swami [...]
🪔 પ્રાસંગિક
શ્રીશંકરાચાર્યની વાણી
✍🏻
May 2003
* મનુષ્ય જન્મ, મુક્તિની ઇચ્છા અને મહાપુરુષનું શરણ આ ત્રણેય બાબતો સંસારમાં અત્યંત દુર્લભ છે અને તેમની પ્રાપ્તિ કેવળ ઈશ્વરની અનુકંપાથી જ થાય છે. * [...]
🪔 પ્રાસંગિક
દુર્વિચારોનું નિવારણ
✍🏻
May 2003
જો કોઈ દુષ્ટ સંકલ્પના કે વિચાર તમારા મનને કનડતા-પજવતા હોય તો તમારે એ વિચારનો મનની મક્કમતા સાથે અવિરત સામનો કરવો જોઈએ અને ધીમે ધીમે એને [...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૩
✍🏻 સ્વામી બુધાનંદ
May 2003
આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને [...]
🪔 પ્રાસંગિક
શ્રીમહાવીરની વાણી
✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ
April 2003
સંસાર * અધ્રુવ, અશાશ્વત અને દુ:ખપ્રધાન સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે? * આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને ચીરકાળનું [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામની વાણી
✍🏻 સ્વામી શુદ્ધસત્ત્વાનંદ
April 2003
* તમે પોતાના આત્માનું ચિંતન નિરંતર કેવી રીતે કરશો? વેદો તમને કહે છે: તમે એકાંતમાં જાઓ, ઈંદ્રિયોને સંયમિત કરો અને અશુભ વિચાર-રહિત બનીને માત્ર આત્માનું [...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
April 2003
(ગતાંકથી આગળ) જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની [...]
🪔 પ્રાસંગિક
શ્રીચૈતન્ય મહાપ્રભુની પ્રભુભાવુકતા
✍🏻
March 2003
સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ની પ્રસ્તાવનામાંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ શ્રીચૈતન્ય મહાપ્રભુની જન્મજયંતી પ્રસંગે અહીં [...]
🪔 પ્રાસંગિક
સ્વામી યોગાનંદ
✍🏻
March 2003
સ્વામી યોગાનંદને સાવ નાની ઉંમરમાં જ ઠાકુરનાં પવિત્ર દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. ‘લીલા પ્રસંગ’માં જણાવ્યા પ્રમાણે, ‘એમના આગમનના પહેલા જ દિવસે એમને જોતાં અને [...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો તારક સંદેશ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2003
શ્રીરામકૃષ્ણદેવનો જન્મ ૧૮૩૬માં પશ્ચિમ બંગાળના એક નાના ગામના ગરીબ બ્રાહ્મણપરિવારમાં થયો હતો. આજે એમને પૂર્વ અને પશ્ચિમમાં ‘સંસ્કૃતિના તારણહાર’ રૂપે પૂજવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બર, [...]
🪔 પ્રાસંગિક
આજના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવના આદર્શની પ્રાસંગિકતા
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 2003
રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૧૯૮૭માં આપેલા પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. પ્રાય: [...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૧
✍🏻 સ્વામી બુધાનંદ
March 2003
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજ દ્વારા મૂળ બંગાળીમાં લખાયેલ પુસ્તિકાનો પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ ના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્ભુતાનંદ
✍🏻
February 2003
શ્રીચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય દ્વારા બંગાળીમાં લખાયેલ અને સ્વામી વિદેહાત્માનંદજીએ હિંદીમાં અનુવાદ કરેલ ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’માંથી : પૃ.૨૬૫-૬૭ ઈ.સ. ૧૯૦૫ના જેઠ માસમાં લાટૂ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદ)ના મનમાં [...]
🪔 પ્રાસંગિક
સારો કાર્યકર કોણ?
✍🏻 સ્વામી ત્રિગુણાતીતાનંદ
February 2003
જુલાઈ ૧૯૧૪ના ‘VOICE OF FREEDOM’માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘Who is a Good Worker ?’નો પ્રો. શ્રીચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના કેટલાક અંશ વાચકોના લાભાર્થે અહીં [...]
🪔 પ્રાસંગિક
સ્વામી બ્રહ્માનંદ
✍🏻
February 2003
મૂળ બંગાળી ગ્રંથ ‘ધર્મપ્રસંગે સ્વામી બ્રહ્માનંદ’નો ગુજરાતી અનુવાદ ‘ધ્યાન, ધર્મ અને સાધના’નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયો છે. તેમાંથી કેટલાક અંશો અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - [...]
🪔 પ્રાસંગિક
માનવજીવનનો ઉદ્દેશ - ૨
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
February 2003
(ગતાંકથી આગળ) કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને આવી પ્રતિભાની સમક્ષ જગત આશ્ચર્યચક્તિ [...]
🪔 પ્રાસંગિક
ગુજરાતમાં સ્વામી સારદાનંદ અને સ્વામી તુરીયાનંદ
✍🏻
January 2003
સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે. ૭ ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ કલકત્તામાં શ્રી શ્રીમા [...]
🪔 પ્રાસંગિક
માનવજીવનનો ઉદ્દેશ - ૧
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
January 2003
દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર [...]
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદ
✍🏻
December 2002
એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ કમળો શ્રીમાનાં ચરણોમાં અર્પણ કરવાની અદમ્ય ઇચ્છા [...]
🪔 પ્રાસંગિક
શિવાનંદવાણી
✍🏻
December 2002
એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો - ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે; આપનાં દર્શન કરવા આવ્યા છે.’ ભક્ત ખૂબ [...]
🪔
જે સહે તે રહે
✍🏻 કાન્તિલાલ કાલાણી
March 1992
સહનશીલતા સાથે અંહિસા, સમભાવ, સદ્ભાવ, ધીરજ ઈત્યાદિ ગુણો સંકળાયેલા છે. સહનશીલતાને કાયરતા કે લાચારી સાથે સંબંધ નથી. કાયર કે લાચાર મનુષ્ય સહન કરે એમાં નવાઈ [...]
🪔 પ્રાસંગિક
સેવા પરમો ધર્મ
✍🏻 શ્રી નરેન્દ્ર મોદી
September 2022
(પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાસંગિક વક્તવ્ય. - સં.) આપણે ત્યાં [...]
🪔
ભગવાન ઈશુને પગલે પગલે
✍🏻
December 1991
‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે થોમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ “Immitation of Christ” આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો [...]
🪔
શ્રી પ્રભુને પોકારો
✍🏻 સ્વામી શિવાનંદ
December 1991
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેઓ મહાપુરુષ મહારાજ તરીકે ઓળખાતા. ૩૧મી [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અખંડાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
October 2002
સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય... ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો. નિષ્ઠાવાન પરિવારમાં જન્મ થવાથી બાળક [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અભેદાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
October 2002
સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના કરી અને ૨જી ઓક્ટોબર, ઈ.સ ૧૮૬૬માં મંગળવારે [...]
🪔 પ્રાસંગિક
આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October 2002
(ગતાંકથી આગળ) જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય? (૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા : નિયમિત રીતે પ્રાર્થનાનો અભ્યાસ [...]
🪔 પ્રાસંગિક
સ્વામી અદ્વૈતાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
September 2002
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી અદ્વૈતાનંદજી મહારાજના તિથિ-ઉત્સવ પ્રસંગે ‘શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા’માંથી ઉદ્ધૃત લેખ અહીં પ્રસ્તુત છે. - સં. ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ)ના પિતાનું નામ [...]
🪔 પ્રાસંગિક
આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
September 2002
આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ [...]
🪔 પ્રાસંગિક
શ્રીકૃષ્ણની વાણી
✍🏻
August 2002
* શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન મેળવતાં જ તરત જ પરમ શાંતિનો અનુભવ કરે છે. * પરંતુ અજ્ઞાની, [...]
🪔 પ્રાસંગિક
સ્વામી રામકૃષ્ણાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
August 2002
એક વાર શશીએ (સ્વામી રામકૃષ્ણાનંદજી) નરેન્દ્રના મુખે સૂફી કાવ્યની પ્રશંસા સાંભળી અને મૂળકાવ્ય વાંચવાની ઇચ્છાથી ફારસી ભાષા શીખવી શરૂ કરી. એક દિવસ દક્ષિણેશ્વરમાં તેઓ એટલા [...]
🪔 પ્રાસંગિક
સ્વામી નિરંજનાનંદ
✍🏻 સ્વામી ગંભીરાનંદ
August 2002
સંધ્યાકાળે સ્વામી નિરંજનાનંદજી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી ગયા. ઓરડાના દરવાજા સુધી પહોંચતાંમાં જ ઠાકુરે જલદી આગળ આવીને એમને આલિંગનમાં જકડી લીધા અને વ્યાકુળ સ્વરે કહેવા [...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ - મહાસમાધિ
✍🏻
July 2002
સ્વામીજીના મહાપ્રયાણ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની વિગતો ભગિની નિવેદિતાએ નોંધી છે. એ લખે છે : ‘પરંતુ જ્યારે જૂન માસનો અંત આવ્યો ત્યારે તેઓ બરાબર જાણી [...]
🪔 પ્રાસંગિક
શ્રીશંકરાચાર્યની વાણી
✍🏻
May 2002
શ્રીશંકરાચાર્યના જીવનનો પ્રસંગ એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્યના સમૂહ સાથે શંકર ગંગાતટ પર જઈ રહ્યા હતા. સામે ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલો કોઈ [...]
🪔 પ્રાસંગિક
શ્રીબુદ્ઘની વાણી
✍🏻
May 2002
સારનાથમાં પહેલું પ્રવચન પાંચ ભિક્ષુઓને સંબોધીને ભગવાન તથાગતે કહ્યું : તથાગતને તેના નામથી ન બોલાવો અને તેને ‘મિત્ર’ પણ ન કહો. કારણ કે તે પવિત્ર [...]
🪔 પ્રાસંગિક
વચનપાલન અને કાર્યનિષ્ઠા
✍🏻 સ્વામી તુરીયાનંદ
January 2002
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘અધ્યાત્મ માર્ગ પ્રદીપ, પૃ. ૪૦,૬૭’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે [...]
Your Content Goes Here