અમારા લેખકો
શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.
સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૨મા પરમાધ્યક્ષ
સ્વામી રંગનાથાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ
સ્વામી યતીશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ
સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી સુહિતાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન ઉપાધ્યક્ષ
સ્વામી ચેતનાનંદ
શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના પહેલા સંપાદક
સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ જ્યોતના બીજા સંપાદક
A. K. Lalani
(1)
A. L. Basham
(1)
A. N. Maheshwari
(1)
A. P. J. Abdul Kalam, Dr.
(7)
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ
A. R. K. Sharma
(10)
શ્રી એ.આર.કે. શર્મા ટાટા ડોકોમોના એડિશ્નલ વાઈસ પ્રેસિડન્ટ છે. એમણે સ્વામીજીના વિચારો પર ખૂબ ગહન ચિંતન કર્યું છે, અને સ્વામીજીના વિચારો આધારિત અનેક પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે.
Abhaben Gandhi
(2)
શ્રી આભાબહેન ગાંધી પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સંપર્કમાં આવેલાં. તેઓ બાપુની જીવતી-જાગતી લાકડી સમાં અને જીવતી-જાગતી ઘડિયાળ સમાં હતાં. બાપુના જીવનની છેલ્લી ઘડી વખતે પણ તેઓ તેમની સાથે હતાં.
Abhayananda Swami
(3)
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ભૂતપૂર્વ વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી હતા.
Abhedananda Swami
(12)
સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા.
Abhiramananda Swami
(2)
સ્વામી અભિરામાનંદજી વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી હતા.
Abjajananda Swami
(38)
સ્વામી અબ્જજાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા.
abraham linkan
(1)
Achalananda Swami
(5)
સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા
Adbhutananda Swami
(4)
સ્વામી અદ્ભુતાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા
Adi Shankaracharya
(118)
આદિ શંકરાચાર્ય વેદાંતના પ્રકાંડ પંડિત, પ્રસ્થાનત્રયીના ભાષ્યકાર અને અદ્વૈત મતના પ્રખર પ્રચારક
Adibhavananda Swami
(1)
‘બાપા’ના હુલામણા નામે પરિચિત સ્વામી આદિભવાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા
Adinathananda Swami
(1)
શ્રીમત્ સ્વામી આદિનાથાનંદજી મહારાજ (કાલી મહારાજ) શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા
Adishwarananda Swami
(1)
Advaitanandaji Swami
(0)
સ્વામી અદ્વૈતાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા
Ajay Vrujlal Thakkar
(1)
Akbar Ali jasdanwala
(2)
Akhandananda Swami
(39)
સ્વામી અખંડાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા
Akhilananda Swami
(6)
સ્વામી અખિલાનંદ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા
Akshaykumar Sen
(47)
બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા
Alan R. Friedman
(1)
Ameyananda Swami
(2)
Amit Tanna
(2)
વૈદ્ય શ્રીઅમિત તન્ના (એમ.એસ. આયુર્વેદ) મહર્ષિ આત્રેય શાસન આયુર્વેદ પંચકર્મ ચિકિત્સા કેન્દ્ર, રાજકોટમાં રોગીનારાયણની સેવા-ચિકિત્સા કરે છે.
Amitabh Br.
(1)
Amiyakumar Mazumdar
(2)
Amjad Ali Kha
(2)
Amrut Ghayala
(1)
Amrut R. Patel, Dr.
(1)
ડો. અમૃત આર. પટેલ એમ. એસ. (જનરલ સર્જન) બારડોલીમાં ૨૫ વર્ષથી સેવાયજ્ઞમાં જોડાયેલા છે. ડો. બર્ની સીગલના પુસ્તક ‘Love, Medicine and Miracles’ ના ગુજરાતી અનુવાદક (સ્નેહ, સારવાર અને ચમત્કાર)
Amruta M. Sam Dr.
(1)
Anand
(1)
Anand Swami
(1)
Anandbrahma
(6)
Anandshankar B. Dhruv
(1)
Anees Yung
(1)
Anil Baran Roy
(1)
Anil Desai, Dr.
(2)
બાળરોગ વિશેષજ્ઞ તથા સર્જન ડો. અનિલ દેસાઈ ‘સેવારુરલ હોસ્પિટલ’, ઝગડિયાના સ્થાપક છે
Anilbhai Acharya
(3)
રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા શ્રીઅનિલભાઈ આચાર્ય રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે.
Anilbhai Dr.
(1)
Anna Hajare
(3)
પદ્મભૂષણ ખિતાબથી વિભૂષિત શ્રી અણ્ણા હજારે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળના પ્રર્વતક અને સામાજિક કાર્યકર છે
Aparna Sur Dr.
(1)
Apurvananda Swami
(5)
સ્વામી અપૂર્વાનંદ શ્રીમા શારદાદેવીના મંત્રદીક્ષિત શિષ્ય અને સ્વામી શિવાનંદજી મહારાજના સેવક હતા
Arnold J. Toynbee
(2)
શ્રી આર્નોલ્ડ ટોયમ્બી વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર હતા
Artiben Rupani, Dr.
(2)
Arunima Sinha
(28)
પદ્મશ્રી એવોર્ડથી નવાજિત અરુણિમા સિન્હાએ વિકલાંગ દશામાં વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું
Arvind
(5)
મહાન કવિ, યોગી અને દાર્શનિક મહર્ષિ અરવિંદ ‘શ્રી અરવિંદ આશ્રમ- ઓરોવિલ’ના સ્થાપક અને ‘સાવિત્રી’ મહાકાવ્યના રચયિતા
Arvind Nandaniya, Dr.
(2)
શ્રીઅરવિન્દભાઈ નંદાણિયા વેરાવળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક
Asheshananda Swami
(1)
Ashok 'Chanchal'
(1)
Ashok Garde
(17)
અશોક ગર્દે અંગ્રેજી પુસ્તક Modern Hinduism ના લેખક
Ashokananda Swami
(20)
સ્વામી અશોકાનંદ (૧૮૯૩-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા
Ashutosh Mitra
(8)
શ્રી આસુતોષ મિત્રા સ્વામી ત્રિગુણાતીતાનંદના સહોદર ભાઈ હતા. સંન્યાસ પછી એમનું નામ સ્વામી સત્યકામાનંદ પડ્યું.
Asim Chaudhari
(1)
Atmadipananda Swami
(17)
સ્વામી આત્મદિપાનંદ રામકૃષ્ણ સંઘના સંન્યાસી અને વર્તમાનમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ, પોરબંદરના સચિવ
Atmajanananda Swami
(2)
સ્વામી આત્મજ્ઞાનાનંદ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
Atmakrushna Swami
(5)
Atmananda Swami
(30)
બ્રહ્મલીન સ્વામી આત્માનંદ રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા હતા
Atmapriyananda Swami
(4)
સ્વામી આત્મપ્રિયાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ યુનિવર્સિટી, બેલુર મઠના ઉપકુલપતિ છે
Atmarupananda Swami
(2)
Atmasthananda Swami
(40)
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પંદરમા પરમાધ્યક્ષ હતા
Atulananda Swami
(6)
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી અતુલાનંદ મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા
Avantinath Dave
(1)
B.M. Bhatt
(2)
Bakulbhai Bakshi
(1)
Bakuleshbhai Dholakiya
(9)
શ્રી બકુલેશભાઈ ધોળકિયા રામકૃષ્ણ મિશનના એક સંનિષ્ઠ કાર્યકર્તા અને નિવૃત્ત આચાર્ય છે. ભાવપ્રચાર કેન્દ્રોની પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે.
Bal Gangadhar Tilak
(2)
“લોકમાન્ય” એવા હુલામણા નામે જાણીતા અને “ઇન્ડિયન હોમ રૂલ લીગ”ના સ્થાપક બાલ ગંગાધર ટિળક વિદ્વાન, તત્ત્વચિંતક અને ભારતના સ્વાતંત્ર્ય માટેની રાષ્ટ્રીય ચળવળના વરિષ્ઠ નેતા હતા.
Balakrishna Kanada
(1)
Baldevabhai Oza
(2)
Balmukund Dave
(1)
Balwantrai Thakor
(1)
Bhadra Savai, Smt
(1)
Bhadrayu Vachhrajani
(6)
ડૉ.ભદ્રાયુ વછરાજાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડમીક કોલેજના નિયામક
Bhagini Christine
(1)
સિસ્ટર ક્રિસ્ટીન (1866-1930) સ્વામી વિવેકાનંદના શિષ્યા હતાં. ક્રિસ્ટીન 1902માં ભારત આવ્યાં અને શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે કાર્યકર તરીકે કાર્ય કરવાનું શરૂ કર્યું.
Bhagini Devmata
(4)
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લા ક્રેસેન્ટા નામક સ્થળ નજીક રામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સેન્ટરનું સંચાલન સ્વામી પરમાનંદ કરતા હતા. આ કેન્દ્ર સાથે સંલગ્ન આનંદ આશ્રમમાં, અમેરિકન રાષ્ટ્રીયતા ધરાવતાં સંન્યાસિની ભગિની દેવમાતા (લારા ગ્લેન) રહેતાં હતાં. તેમણે ૧૯૦૮થી ૧૯૧૦ બે વર્ષ ભારતમાં ગાળ્યાં હતાં.
Bhagini Nivedita
(42)
સિસ્ટર નિવેદિતા, મૂળ આઇરિશ શિક્ષિકા માર્ગારેટ એલિઝાબેથ નોબલ(1867 – 1911) સ્વામી વિવેકાનંદનાં માનસ પુત્રી અને શિષ્યા, લેખક, સામાજિક કાર્યકર, “સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલ”નાં સ્થાપિકા
Bhagirathi Mehta 'Jahnvi'
(1)
Bhagvan Buddh
(1)
Bhajanananda Swami
(25)
સ્વામી ભજનાનંદ રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી અને વરિષ્ઠ સંન્યાસી
Bhaktiben Parmar
(8)
દ્વારકાની હાઈસ્કૂલનાં શિક્ષિકા અને અધ્યાત્મ સાહિત્યનાં ગહન અભ્યાસુ, ચાહક અને લેખિકા
Bhandev
(21)
શ્રીભાણદેવ લોકભારતી, સણોસરામાં તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક અને કૈવલ્યધામ યોગ કોલેજ, લોનાવલામાં યૌગિકક્રિયાના પ્રાધ્યાપક, તેમને ભારત સરકારનો યોગવિદ્યાનો એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડ્સ મળ્યા છે
Bhanubahen Chandravadiya
(1)
Bhanuchandra Vijayji
(1)
Bhanuprasad Pandya, Dr.
(8)
ડો.ભાનુપ્રસાદ પંડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના પ્રાધ્યાપક હતા. એમને ઉત્તમ કાવ્ય સર્જન માટે કુમાર ચંદ્રક, કવિ દલપતરામ એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ અને ગુજરાતી સાહિત્ય એકેડમીનાં પારિતોષિક મળ્યાં છે.
Bharatbhai Bhatt
(5)
પ્રાધ્યાપકરૂપે પોતાની સેવાઓ આપનાર શ્રી ભરત નાનાભાઈ ભટ્ટ જાણીતા લેખક અને સાહિત્યકાર
Bharatibahen Joshi
(1)
Bharti Thakur
(1)
Bhaskaranand Swami
(2)
રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
Bhasvarananda Swami
(1)
Bhavnabahen k. Joshipura, Dr.
(1)
રાજકોટનાં પ્રથમ મહિલા મેયર ડો. ભાવનાબહેન જોષીપુરા ‘લીગલ રીસર્ચ ફાઉન્ડેશન’નાં ટ્રસ્ટી અને જાણીતાં ધારાશાસ્ત્રી
Bhavtarini Devi
(3)
શ્રીરામકૃષ્ણદેવનાં ગૃહસ્થ સ્ત્રીભક્ત
Bhavyananda Swami
(2)
Bholabhai Patel Dr.
(5)
Bhupatrai Thakar
(1)
Bhupendra Trivedi
(1)
Bhuteshananda Swami
(165)
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદ મહારાજ (1901-1998) શ્રીરામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ
સ્વામી ભૂતેશાનંદ
Bipin Patel
(1)
Bodhamayananda Swami
(2)
સ્વામી બોધમયાનંદ શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
Bodhananda Swami
(2)
Bodhisattva
(1)
Brahmachari Shantiprakash
(2)
Brahmacharini Asha
(3)
Brahmananda Swami
(15)
શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ
Brahmeshananda Swami
(22)
સ્વામી બ્રહ્મેશાનંદ શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
Brother Lorence
(3)
Budhananda Swami
(34)
સ્વામી બુધાનંદ શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી
Bunry S. Seagull, Dr.
(1)
‘Love, Medicine and Miracles’ પુસ્તકના લેખક ડો. બન્રી સીગલ
Chandrakant Patel
(1)
શ્રી ચંદ્રકાંત પટેલ માણાવદરના નિવૃત્ત શિક્ષક અને અનેક ગુજરાતી માસિકપત્રો માટે લેખનકાર્ય કરનાર
Chandrakant Sheth
(2)
Chandraprasad Pathak
(1)
Chandrashekhar Chattopadhyay
(3)
Chandubhai Thakaral
(8)
Chetana Mandaviya
(13)
ડો. ચેતના માંડવિયા નિવૃત્ત પ્રાધ્યાપક છે. તેઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત હતાં.
Chetanananda Swami
(62)
સ્વામી ચેતનાનંદ શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી, હાલમાં અમેરિકાની વેદાન્ત સોસાયટી ઓફ સેન્ટ લુઈસના મિનિસ્ટર તથા અંગ્રેજી અને બંગાળી ભાષામાં અનેક સંશોધનાત્મક પુસ્તકોના રચયિતા
સ્વામી ચેતનાનંદ
Chhaganlal Harilal Pandya
(1)
Claude Alan Stark
(1)
Constance Town
(1)
Cornelia Conger
(1)
સપ્ટેમ્બર 1893માં કોર્નેલિયા કોંગર છ વર્ષનાં હતાં ત્યારે સ્વામી વિવેકાનંદ શિકાગોમાં મિશિગન એવન્યુ પરના તેમના ઘરે તેમના દાદા-દાદીના મહેમાન બન્યા હતા.
D. C. Shukla
(1)
D. H. Dhaduk Dr.
(1)
D. K. Oza
(1)
Dakshabahen Antani, Dr.
(1)
Dalai Lama
(2)
Dankruti Dholakiya
(3)
શ્રી ડાંકૃતિ ધોળકિયા રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંકળાયેલ એક ભક્ત છે.
Dara Shikoh
(1)
Darshan H. Ranpara
(1)
Darshna Dholakiya
(2)
Deenbhakta Das
(1)
Deshikatmananda Swami
(3)
Devdatt Patnayak
(1)
Devendra Kumar Desai
(1)
Devendra P. Bhatt
(1)
Devendrananda Swami
(2)
Devendranath Majumdar
(1)
Devjibhai Rathod
(1)
Dhairyachandra Buddh
(2)
Dhirendrakumar Guhathakurata
(1)
Dhruveshananda Swami
(6)
Dilavarsinh Jadeja Dr.
(1)
Dilip Joshi
(2)
Dilip Patel
(1)
Dilip Ranpura
(1)
Dilipkumar Roy
(1)
Dipak Chopra Dr.
(2)
Dipak Kumar A. Raval
(4)
Dolatbhai Desai Dr.
(2)
Dongreji Maharaj
(1)
Dr. S. S. Rahi
(1)
Durgananda Swami
(5)
Dushyant Pandya
(56)
શ્રી દુષ્યંતભાઈ પંડ્યા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા અને એ માટે અવિરત પોતાની નિઃસ્વાર્થ સેવા આપતા એક સંનિષ્ઠ કાર્યકર
E. P. Chelishev
(4)
શ્રી ઈ. પી. ચેલીશેવ સોવિયેત રશિયાના જાણીતા તજજ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે.
E.T. Sturdy
(1)
Eilin Kedi
(1)
Ek Bhakt
(3)
Ek Chintan
(4)
Ek Sevak
(2)
Ekatmananda Swami
(1)
Eric From
(2)
Eric Hammond
(1)
Father J. B. Sayamana
(1)
Father Vales
(5)
Federico Mayor
(1)
Florence Shinn
(3)
Frank Lymans
(2)
Fritjof Capra Dr.
(1)
G. Ramchandran
(1)
Gahanananda Swami
(8)
Gambhirananda Swami
(37)
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.
Ganapatbhai Bharadwaj
(1)
Gandharv Joshi Dr.
(1)
Gargananada Swami
(1)
Gaurishvarananda Swami
(1)
Gautamananda Swami
(6)
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સદસ્ય અને રામકૃષ્ણ મઠ, મદ્રાસના અધ્યક્ષ છે.
Ghanashyam Gadhavi
(8)
Girish Ganatra
(1)
Gitaben Gida, Dr.
(3)
Gitananda Swami
(9)
Gokulananda Swami
(35)
બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજી રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ હતા.
Govind Darji
(1)
Gulababhai Jani
(7)
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા શ્રી ગુલાબભાઇ જાની જાણીતા કેળવણીકાર છે.
Gulabdas Broker
(2)
Gunashryananda Swami
(3)
સ્વામી ગુણાશ્રયાનંદજી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે.
Guneshananda Swami
(6)
સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ મિશન, વાયઝેક્માં પોતાની સેવાઓ આપે છે.
Gunwant Shah, Dr.
(11)
શ્રી ગુણવંત શાહ સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિદ્વતાપૂર્ણ લેખક છે.
Harbalaben Dave
(1)
Hardikbhai Pandya
(1)
Haresh 'Tathagat'
(6)
Haresh Dholakiya
(2)
Hareshbhai Dholakiya
(19)
શ્રી હરેશ ધોળકિયા ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે.
Haribhai Vegda
(1)
Harindra Dave
(8)
Haripremananda Swami
(1)