Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૯૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अनेकजन्मसंप्राप्तकर्मसम्बन्धदाहिने। आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः॥ શિષ્યને આત્મજ્ઞાનરૂપી અગ્નિ આપીને જે એનાં જન્મજન્માંતરનાં ભેગાં થયેલાં કર્મનાં બંધના બાળી નાખે છે, એવા દિવ્ય ગુરુને નમસ્કાર. (‘વિશ્વસારતન્ત્ર’) (‘શ્રીમદ્ભાગવત’[...]

  • 🪔 વિવેકવાણી

    ભક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને વાદળાં ઉપર બેઠેલો છે, ત્યાં[...]

  • 🪔 સંપાદકીય

    ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]

  • 🪔

    ગૃહસ્થધર્મ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે છપરા (બિહાર)માં શ્રીરામકૃષ્ણ અદ્‌ભુતાનંદ આશ્રમનું સમર્પણ તા. ૧૧ એપ્રિલ ૧૯૯૨ના રોજ કર્યું હતું.[...]