Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૯૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अनेकजन्मसंप्राप्तकर्मसम्बन्धदाहिने। आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः॥ શિષ્યને આત્મજ્ઞાનરૂપી અગ્નિ આપીને જે એનાં જન્મજન્માંતરનાં ભેગાં થયેલાં કર્મનાં બંધના બાળી નાખે છે, એવા દિવ્ય ગુરુને નમસ્કાર. (‘વિશ્વસારતન્ત્ર’) (‘શ્રીમદ્ભાગવત’[...]

  • 🪔 વિવેકવાણી

    ભક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્યાં સુધી માણસ ઈશ્વરને એક એવા પુરુષ તરીકે ઓળખે છે કે જે એક હાથમાં પુરસ્કાર અને બીજા હાથમાં દંડ લઈને વાદળાં ઉપર બેઠેલો છે, ત્યાં[...]

  • 🪔 સંપાદકીય

    ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]

  • 🪔

    ગૃહસ્થધર્મ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે છપરા (બિહાર)માં શ્રીરામકૃષ્ણ અદ્‌ભુતાનંદ આશ્રમનું સમર્પણ તા. ૧૧ એપ્રિલ ૧૯૯૨ના રોજ કર્યું હતું.[...]

  • 🪔

    સર્વની માતા (૫)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક વખત પોતાને ઘેર દુર્ગા પૂજા દરમ્યાન ગિરીશને એવી તીવ્ર ઇચ્છા થઈ કે[...]

  • 🪔

    મારા પિતરાઈઓ (૩)

    ✍🏻 સ્વામી આનંદ

    (*આ લેખ લગભગ ૪૫ વર્ષ પૂર્વે લખાયો હતો -સં.) (ગતાંકથી ચાલુ) ‘૧૦૦ મણ રાઈ = ૧ પિતરાઈ’વાળાં નંગનમૂના ચૂકવ્યાં. હવે બીજા, જેની જાત જુદી, પોત[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ઠારી દે તું દીપ નયનના

    ✍🏻 હરીન્દ્ર દવે

    ઠારી દે તું દીપ નયનના નવ દર્શનને કાજ મને એ કાચ નથી કંઈ ખપના. કર્ણપટલ તોડી દે તો પણ રહું સાંભળી સૂર; ચરણ વિના પણ[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૨)

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'The Spiritual Heritage of India'માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]

  • 🪔

    નવી હિન્દુ સંસ્કૃતિનો જન્મદિવસ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    ગયાં સો વરસોમાં જે રીતે ભારતની બધી જ મુખ્ય ભાષાઓના સાહિત્યમાં એક અપૂર્વ ક્રાન્તિ થઈ છે - ગદ્ય અને પદ્ય બન્ને વિભાગોમાં કલ્પનાતીત નવીનતા અને[...]

  • 🪔 કાવ્ય

    અસ્તિત્વ

    ✍🏻 શિલ્પીન થાનકી

    અડધી-પડધી ધરા મળે છે, અધકચરું આકાશ વસન્તમાં પણ નજરે ચડતાં પુષ્પવિહીન પલાશ સૂર્યોદયથી સૂર્યોદયનાં આવર્તન નિસ્તેજ છતાં આપણી નત આંખોને અજવાળાંની આશ હાથ-ચરણ વીંઝતાં કેવળ[...]

  • 🪔 કાવ્ય

    હે, મનરાજવી

    ✍🏻 હરેશ ‘તથાગત’

    ઝાંખા રે ગઢ, પાંખા કાંગરા, એથીય ઝાંખા એના ઉંબરા, આવી ઝાંખપ છાંડો હે, મનરાજવી! તૂટ્યાં રે શમણાં, ફૂટી આંખો, ક્યમ ઊડીએ જ્યાં પ્રજળી પાંખો? પ્હાડ[...]

  • 🪔

    તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૨)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) હવે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના મનને કાબુમાં લાવવા માટે બીજા શસ્ત્રનો ઉપયોગ કર્યો અને તે દલીલો અને તર્ક પ્રમાણો દ્ગારા સમજાવવાનો. હવે તેઓ શ્રીરામકૃષ્ણને ઘણી[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ઉત્તમ રત્નમાલા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ - ભકતમાલિકા-દ્વિતીય ભાગ, લે. સ્વામી ગંભીરાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, ૧૯૯૨ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી, મૂલ્ય રૂ. ૫૬/- શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયના અંત સુધીનો[...]

  • 🪔 પ્રસંગકથા

    નિ:સ્પૃહવૃત્તિ એ જ પરમનું શરણ

    ✍🏻 શ્રી મનસુખલાલ મહેતા

    કામિની-કાંચનનો ત્યાગ એ જ સાચું ધન. ધનના સ્પર્શે હજારો વીંછીના ડંખ જેવું દર્દ અનુભવનાર, ત્યાગ-વૈરાગ્યના રંગે રંગાયેલા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરના મધ્યમાં કાલી પાસે પ્રાર્થના કરે[...]