આપના મિત્રો સાથે શેર કરો

‘મા સાચે જ મા’: શ્રીમા શારદાદેવીની મધુર વાર્તાઓ2022-08-03T05:38:01+00:00

‘મા સાચે જ મા’

શ્રીમા શારદાદેવીની મધુર વાર્તાઓ

લેખક: સ્વામી સારદેશાનંદ

શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ લેખમાળા

એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2022

પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

માતૃપ્રસંગ : માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા : સ્વામી સારદેશાનંદ

(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં[...]

માતૃપ્રસંગ : જન્મ-જન્માંતરનાં ‘મા’ : સ્વામી સારદેશાનંદ

(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં[...]

માતૃપ્રસંગ : મૂડી રોકાણ અને ધનનો સદ્‌વ્યય : સ્વામી સારદેશાનંદ

(શ્રીમા શારદાદેવી છે ‘જન્મ-જન્માંતરની મા’, ‘સત્‌ની પણ મા અને અસત્‌ની પણ મા’. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી[...]

માતૃપ્રસંગ : આત્મજ્ઞાનની કેડીએ પહેલાં ડગલાં : સ્વામી સારદેશાનંદ

સંસારત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ (બંકિમ) નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો.[...]

Title

Go to Top