Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૪

Read Articles

  • 🪔

    શિષ્યાનુશાસનમ્

    ✍🏻 સંકલન

    વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મ ચર, સ્વાધ્યાયાત્મા પ્રમદઃ, આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સીઃ. સત્યાન્ન પ્રમદિતવ્યમ્ ધર્માન્ન પ્રમદિતવ્યમ્, કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્, સ્વાધ્યાય - પ્રવચનાભ્યાં[...]

  • 🪔

    સ્વાધ્યાય-પ્રશંસા

    ✍🏻 સંકલન

    ૠતં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, સત્યં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, તપશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, દમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, શમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અગ્નયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અગ્નિહોત્રશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અતિથયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને[...]

  • 🪔

    કરીએ આચમન - ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી

    ✍🏻 મનસુખલાલ મહેતા

    (શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી[...]

  • 🪔

    નમું નમું હો બાલસ્વરૂપ!

    ✍🏻 ગણપતભાઈ મો. ભારદ્વાજ

    (‘ગાંધીવાદ’થી ઘણા છેટા પણ ‘ગાંધીદર્શન’માં રત બાળકોને માત્ર ‘પ્રભુના પયગંબરો’ જ નહિ પણ હૃદયથી સાક્ષાત પ્રભુસ્વરૂપ માનતા બાલશિક્ષણના આ ભેખધારી શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ જૂની[...]

  • 🪔 કાવ્ય

    બાળક જેવું જીવે તેવું શીખે

    ✍🏻 સંકલન

    જો બાળક ખણખોદિયા વાતાવરણમાં જીવતું હશે, તો એ નિંદાખોરી શીખે છે. જો બાળક વેરના વાતાવરણમાં જીવતું હોય, તો એ ઝઘડતા શીખે છે. જો બાળક ઉપહાસના[...]

  • 🪔

    પ્રેરણાની સરવાણી

    ✍🏻 સંકલન

    (૧૨મી જુલાઈ ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સાધુ વાસવાણી સ્કૂલનાં શિક્ષિકા બહેનો માટે એક સેમિનાર યોજાયો હતો. સેમિનારથી પ્રભાવિત થઈ તેઓએ પોતાના પ્રતિભાવો મોકલી[...]

  • 🪔

    એક અનેરો જ્ઞાનયજ્ઞ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. યુવા વર્ગને સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    કેવલાદ્વૈતના આચાર્યો અદ્વૈતવેદાન્તના જ્યોતિર્ધરો: લેખકઃ જસવંત કાનાબાર, પ્રકાશક: અમી પ્રકાશન, બાલા હનુમાન, ગાંધી રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય: રૂ. ૬૦/- પૃષ્ઠ સંખ્યા ૧૩૨ કેવલાદ્વૈત[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ન્યૂયોર્કમાં વેદાન્તની પાંચમી આંતરરાષ્ટ્રીય પરિષદ ઑગસ્ટની ૧૦થી ૧૪ સુધી ઓહિયો રાજ્ય (યુ.એસ.એ.)ના મિયામી વિશ્વવિદ્યાલયમાં વેદાંતની ૫મી આંત૨રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. ૧૦૦થી વધુ વિદ્વાનોએ આ પરિષદમાં[...]