Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૧૯૯૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपां कुरु महादेवि सुतेषु प्रणतेषु च । चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते ॥ लज्जापटावृते नित्यं शारदे ज्ञानदायिके । पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते ॥[...]

  • 🪔 વિવેકવાણી

    મરદ બનો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો. મરદ બનો અને ટટાર રહીને[...]

  • 🪔 સંપાદકીય

    ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે શ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 સંકલન

    * ડરશો નહિ; માનવજીવન દુઃખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઇને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, અરે માનવદેહમાં ઈશ્વર પણ, શરીર અને મનની[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે - રામકૃષ્ણ મિશનનો મંત્ર - ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં. આપણા દેશમાં ઈશ્વરના[...]

  • 🪔 યાત્રા-સંસ્મરણ

    આધુનિક પુણ્યતીર્થોની યાત્રા

    ✍🏻 વાલ્મીકભાઇ દેસાઈ

    શ્રી વાલ્મીકભાઇ દેસાઈ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા છે અને પોતાની નિઃસ્વાર્થ સેવા આ સામયિક માટે નિરંતર આપી રહ્યા છે. જે ભક્તજનો શ્રીરામકૃષ્ણદેવનું[...]

  • 🪔 પ્રાસંગિક

    કાલ કરે સો આજ કર

    ✍🏻 થૉમસ કૅમ્પિસ

    ૧૪મી સદીના સંત થૉમસ કેમ્પિસ દ્વારા લિખિત પુસ્તક ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ સાધકો માટે અત્યંત પ્રેરણાદાયી છે. સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક અવસ્થામાં પોતાની સાથે સદા માત્ર[...]

  • 🪔 આનંદ - બ્રહ્મ

    આનંદ - બ્રહ્મ

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે,[...]

  • 🪔 યુવ-વિભાગ

    ક્વીઝ - રામકૃષ્ણ મિશન

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    ૧. શ્રીરામકૃષ્ણ નિર્દેશ અનુસાર વ્રત પૂરું કરતાં સંઘ સ્થાપીને કામ કરવાનો વિચાર ક્યારે સ્વામી વિવેકાનંદ પાસેથી ખુલ્લી રીતે જાણવા મળેલો? ૧૮૯૪-૯૫ની સાલથી. ૨. કેવી રીતે[...]

  • 🪔 કાવ્ય

    એવી શક્તિ મને મળો

    ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

    દરરોજ સવારે જ્યારે અંધકારનાં દ્વાર ઊઘડી જાય, ત્યારે અમે તને-મિત્રને-સામે ઊભેલો જોઈએ. સુખનો દિવસ હોય કે દુઃખનો દિવસ હોય કે આપત્તિનો દિવસ હોય, તારી સાથે[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    શતાબ્દીની પ્રસાદી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    The Complete Works of Swami Vivekananda Vol. IX, First Edition, Published by Advaita Ashram, 5, Dehi Entally Road, Calcutta 700 014. Price : Rs. 80[...]

  • 🪔 બાળ - વિભાગ

    ત્રણ વરદાન

    ✍🏻 સંકલન

    હરુ નામનો એક ઠીંગણો અને ચીબા નાકવાળો કદરૂપો છોકરો હતો. કઢંગા પોશાકવાળા આ ગરીબ છોકરાની સારસંભાળ એની વિધવા માતા રાખતી. તે અભણ હતો તેથી સખત[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રશિયામાં રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણી રામકૃષ્ણ મિશન શતાબ્દી ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશનના મૉસ્કો કેન્દ્ર દ્વારા ૧લી મેના રોજ શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા આયોજિત થઇ[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક મનુભાઇ પંચોળી ‘દર્શક, સ્વામી જિતાત્માનંદ, જ્યોતિહેન થાનકી, ભાનુપ્રસાદ પંડ્યા, દિલીપકુમાર રૉય, દુષ્યંત પંડ્યા વગેરેની કૃતિઓથી સમૃદ્ધ બન્યો છે. -[...]