Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૦


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2000
સામવેદીય શાંતિપાઠ ॐ आप्यायन्तु ममाङ्गानि। वाक्प्राणश्चक्षु: श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मौपनिषदम्। माहं ब्रह्म निराकुर्याम्। मा मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु। अनिराकरण मेऽस्तु। तदात्मनि निरते[...]
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2000
૯૨. પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ વિનયી અને નમ્ર સ્વભાવનો બ્રાહ્મણ અગાઉ અવાર-નવાર[...]
🪔 વિવેકવાણી
ભારતવર્ષ આજેય કેમ જીવંત છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2000
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાનની ભરતીના મહાન જુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો, અને દુનિયાની[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2000
ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ[...]
🪔 ઉપનિષદામૃત
આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2000
સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું જગત એમના ભાનનું અને સુખદુ:ખનું ક્ષેત્ર છે.[...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - પ્રથમ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2000
શ્રીરામકૃષ્ણ કથામૃત - પ્રથમ દર્શન તા. ૨૬ ફેબ્રુઆરી - ૧૮૮૨. શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું અને તેના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું. આજે[...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
June 2000
સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો હતો. ત્યારબાદ સુધારા વધારા કરીને ૧૯૮૩ના મે[...]
🪔 સાયબર સ્પેસ અને વેદાન્ત
વેદાન્તની ચળવળ અને ઈલેક્ટ્રોનિક સીમાઓ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
June 2000
એવા કેટલાય લોકો આ દુનિયામાં છે જેને વેદાન્ત વિશે કશી ખાસ જાણકારી નથી. વિશ્વના રહસ્યને તપાસીને ખૂબ જ ઊંચી ગુણવત્તાની બુદ્ધિ ધરાવતા માનવોએ દરેક દૃશ્ય[...]
🪔 મનોવિજ્ઞાન
મનોમીમાંસા : પશ્ચિમની અને ભારતની
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
June 2000
ભારતીય મનોવિજ્ઞાનના આ ત્રણ મુખ્ય પ્રવાહો છે. જો કે પૃથ્વી, જળ, તેજ અને વાયુના રાસાયણિક મિશ્રણથી જ મન કે આત્માની ઉત્પત્તિ માનનાર ચાર્વાકોનું કેવળ ભૌતિકવાદી[...]
🪔 મધુસંચય
રોગી દેવો ભવ
✍🏻 સંકલન
June 2000
(‘ગ્લોબલ વેદાંત’, વિન્ટર (૧૯૯૮-૯૯) વૉ. ૩, નં.૩માં સ્વામી ભાસ્કરાનંદે લખેલા લેખના આધારે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુભાવન - સં.) છેલ્લાં ૪૦ વર્ષથી હું રામકૃષ્ણ સંઘનો[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણગાથા
✍🏻 અક્ષયકુમાર સેન
June 2000
ગીત વાદ્ય નૃત્ય તેને એવાં કંઠે પાઠ; વચ્ચે વચ્ચે સ્વર તાલ બોલી દે અઘાટ. હસી હસી ઢળી પડે ગુરુ છાત્રગણ; એ આનંદ કેરું નવ થાય[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
June 2000
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ દુષ્કાળ રાહત સેવાકાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૨ મે, ૨૦૦૦ સુધી રાજકોટ જિલ્લાના જસદણ, લોધીકા અને પડધરી તાલુકાના જસદણ,[...]