Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર-નવેમ્બર ૧૯૯૬

Read Articles

  • 🪔

    ઈશ્વરની શાંતિને હણી લો!

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.) ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ.[...]

  • 🪔 યુવ વિભાગ

    પરમ આનંદની પ્રાપ્તિ માટે અત્યારથી મંડી પડો

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી બહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ હતા. મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે![...]

  • 🪔 બાળવિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની વાર્તા

    ✍🏻 સંકલન

    રામનાં રખોપા એક ગામમાં રઘુરામ નામનો એક વણકર રહેતો હતો. તે ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં રામમાં લીન રહેતો. આ બધું જ રામની ઈચ્છાથી જ થાય છે. સૂર્યનું[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    આધ્યાત્મિક જીવનનો મર્મ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    આધ્યાત્મિક જીવનનો મર્મ : એક માર્મિક પુસ્તક (લે. સ્વામી ભૂતેશાનંદજી : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (૧૯૯૫); મૂલ્ય : રૂ. ૧૬-) પૂ. ભૂતેશાનંદજી મહારાજ રાજકોટના[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગાનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૪થી૭ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટની મુલાકાતે[...]