Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशो भितगण्डयुग्मम् । उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् ।। જે ઇંદ્રાદિ દેવેશ્વરના સમુદાયથી વંદનીય છે, અનાથના બંધુ છે, જેમના કપોલ-યુગલ સિંદુરથી અનુરંજિત થયા છે, જેઓ[...]

  • 🪔 વિવેકવાણી

    આત્મ-શ્રદ્ધા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે માણસ અહર્નિશ હું કશું જ નથી એવો વિચાર કર્યા કરે છે તે કશું સારું કાર્ય કરી શક્તો નથી. આ એક વાત તમે સમજો એવું[...]

  • 🪔 સંપાદકીય

    દુર્ગાપૂજા અને નવરાત્રિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી ભગવાનનું શક્તિસ્વરૂપ છે. વિશ્વમાં હિન્દુ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

    ✍🏻 કાકા કાલેલકર

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ (રાગ : આસા માંડ – ઝપતાલ) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં[...]

  • 🪔 આત્મ-વિકાસ

    મરણનું સ્મરણ રાખી જીવનવ્યવહાર કરો

    ✍🏻 વિનોબા ભાવે

    હંમેશાં મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો. મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય. સંત એકનાથના જીવનનો[...]

  • 🪔 પ્રાર્થના

    સ્વજનની વિદાય વેળાએ

    ✍🏻 કુન્દનિકા કાપડિયા

    અમે મનુષ્ય છીએ ને, ભગવાન, એટલે કોઈક વાર સાવ ભાંગી પડીએ છીએ, અમારા બધા દીવા એકી સાથે લવાઈ જાય છે. અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું[...]

  • 🪔 સાંપ્રત સમાજ

    સંવાદિતા અને એકતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મદુરાઈમાં શ્રીરામકૃષ્ણ વિશ્વમંદિરના પ્રતિષ્ઠાપન મહોત્સવ પ્રસંગે ૧૭મી માર્ચ, ૧૯૯૮ના રોજ આપેલ વ્યાખ્યાનની કૅસેટ રેકોર્ડ પર આધારિત[...]

  • 🪔 યાત્રા-સંસ્મરણ

    મારી કુરુક્ષેત્ર યાત્રા

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    શ્રીશ્રીમા શારદાદેવી દ્વારા મંત્ર-દીક્ષિત સ્વામી અતુલાનંદનું પૂર્વાશ્રમનું નામ કૉર્લેનિયસ જે. હૅજબ્લૉમ્ હતું. તેઓ હૉલેંડના વતની હતા. ઈ.સ. ૧૮૯૯માં તેમણે સ્વામી વિવેકાનંદના પ્રથમ દર્શન કર્યાં અને[...]

  • 🪔 સંસ્મરણ

    “ઠાકુર, તમે કોણ છો?”

    ✍🏻 ભવતારિણી

    શ્રીરામકૃષ્ણદેવ વિષેનું આ સંસ્મરણ તેમનાં બધાં શિષ્ય – શિષ્યાઓમાં સૌથી છેલ્લે દેહત્યાગ કરનારાં શિષ્યાનું છે. શ્રીરામકૃષ્ણદેવ વિષે એમના ગૃહસ્થ શિષ્યોની રચનામાં આ પ્રસંગ વિશેષ મહત્ત્વ[...]

  • 🪔 રેડિયો રૂપક

    એક સત્ય

    ✍🏻 પ્રકાશ ત્રિવેદી

    “एकमेवाद्वितीयम। एकोऽहं बहुस्याम् प्रजायेय ।” તેઓ તને અનેક નામે સંબોધે છે, તું તો એક જ છે. પ્રવક્તા : આપણી માનવજાતના એક પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદમાં ભગવાન[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    બેલૂરમઠમાં, શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની અંત્યેષ્ટિ વિધિ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ૧૦ ઑગસ્ટ, ‘૯૮ના રોજ બપોર પછી ૨-૨૮ વાગ્યે બ્રહ્મલીન થયા.[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    જુલાઈ-૧૯૯૮ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક અમૂલ્ય અને રસપ્રદ રહ્યો. કૈલાશ માનસરોવરની યાત્રા દરમ્યાન શ્રી મહેશ જોશી દ્વારા લીધેલ ચિત્રો સુંદર, રમણીય રહ્યા અને આ વખતનો દરેક[...]