Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૮
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 1998
प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं सिन्दूरपूरपरिशो भितगण्डयुग्मम् । उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् ।। જે ઇંદ્રાદિ દેવેશ્વરના સમુદાયથી વંદનીય છે, અનાથના બંધુ છે, જેમના કપોલ-યુગલ સિંદુરથી અનુરંજિત થયા છે, જેઓ[...]
🪔 વિવેકવાણી
આત્મ-શ્રદ્ધા
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 1998
જે માણસ અહર્નિશ હું કશું જ નથી એવો વિચાર કર્યા કરે છે તે કશું સારું કાર્ય કરી શક્તો નથી. આ એક વાત તમે સમજો એવું[...]
🪔 સંપાદકીય
દુર્ગાપૂજા અને નવરાત્રિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1998
ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી ભગવાનનું શક્તિસ્વરૂપ છે. વિશ્વમાં હિન્દુ[...]
🪔 કાવ્યાસ્વાદ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
✍🏻 કાકા કાલેલકર
September 1998
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ (રાગ : આસા માંડ – ઝપતાલ) અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં[...]
🪔 આત્મ-વિકાસ
મરણનું સ્મરણ રાખી જીવનવ્યવહાર કરો
✍🏻 વિનોબા ભાવે
September 1998
હંમેશાં મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો. મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય. સંત એકનાથના જીવનનો[...]
🪔 પ્રાર્થના
સ્વજનની વિદાય વેળાએ
✍🏻 કુન્દનિકા કાપડિયા
September 1998
અમે મનુષ્ય છીએ ને, ભગવાન, એટલે કોઈક વાર સાવ ભાંગી પડીએ છીએ, અમારા બધા દીવા એકી સાથે લવાઈ જાય છે. અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું[...]
🪔 સાંપ્રત સમાજ
સંવાદિતા અને એકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 1998
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મદુરાઈમાં શ્રીરામકૃષ્ણ વિશ્વમંદિરના પ્રતિષ્ઠાપન મહોત્સવ પ્રસંગે ૧૭મી માર્ચ, ૧૯૯૮ના રોજ આપેલ વ્યાખ્યાનની કૅસેટ રેકોર્ડ પર આધારિત[...]
🪔 યાત્રા-સંસ્મરણ
મારી કુરુક્ષેત્ર યાત્રા
✍🏻 સ્વામી અતુલાનંદ
September 1998
શ્રીશ્રીમા શારદાદેવી દ્વારા મંત્ર-દીક્ષિત સ્વામી અતુલાનંદનું પૂર્વાશ્રમનું નામ કૉર્લેનિયસ જે. હૅજબ્લૉમ્ હતું. તેઓ હૉલેંડના વતની હતા. ઈ.સ. ૧૮૯૯માં તેમણે સ્વામી વિવેકાનંદના પ્રથમ દર્શન કર્યાં અને[...]
🪔 સંસ્મરણ
“ઠાકુર, તમે કોણ છો?”
✍🏻 ભવતારિણી
September 1998
શ્રીરામકૃષ્ણદેવ વિષેનું આ સંસ્મરણ તેમનાં બધાં શિષ્ય – શિષ્યાઓમાં સૌથી છેલ્લે દેહત્યાગ કરનારાં શિષ્યાનું છે. શ્રીરામકૃષ્ણદેવ વિષે એમના ગૃહસ્થ શિષ્યોની રચનામાં આ પ્રસંગ વિશેષ મહત્ત્વ[...]
🪔 રેડિયો રૂપક
એક સત્ય
✍🏻 પ્રકાશ ત્રિવેદી
September 1998
“एकमेवाद्वितीयम। एकोऽहं बहुस्याम् प्रजायेय ।” તેઓ તને અનેક નામે સંબોધે છે, તું તો એક જ છે. પ્રવક્તા : આપણી માનવજાતના એક પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદમાં ભગવાન[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 1998
બેલૂરમઠમાં, શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની અંત્યેષ્ટિ વિધિ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ૧૦ ઑગસ્ટ, ‘૯૮ના રોજ બપોર પછી ૨-૨૮ વાગ્યે બ્રહ્મલીન થયા.[...]
🪔
પ્રતિભાવો
✍🏻 સંકલન
September 1998
જુલાઈ-૧૯૯૮ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો અંક અમૂલ્ય અને રસપ્રદ રહ્યો. કૈલાશ માનસરોવરની યાત્રા દરમ્યાન શ્રી મહેશ જોશી દ્વારા લીધેલ ચિત્રો સુંદર, રમણીય રહ્યા અને આ વખતનો દરેક[...]