हर त्वं संसारं द्रुततरमसारं सुरपते,
हर त्वं पापानां विततिमपरां यादवपते।

अहो दीनेऽनाथे निहितमचलं निश्चितपदं,
जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे।।

હે દેવાધિદેવ, આ અસાર સંસાર તરફના મારા મોહને સત્વર દૂર કરો. હે યદુનાથ, મારા પાપોના આ ભારે મોટા ઢગલાને હટાવી દો. પ્રભુ, તમે તો દીનદુઃખિયાં પર સદા યે તમારી અમોઘકૃપા વરસાવતા જ રહ્યા છો. હે જગન્નાથ, તમે મારા નેત્રમાર્ગ પર ગમન કરો – મને દર્શન આપો.

(શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિરચિત જગન્નાથાષ્ટક, ૮)

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.