हर त्वं संसारं द्रुततरमसारं सुरपते,
हर त्वं पापानां विततिमपरां यादवपते।
अहो दीनेऽनाथे निहितमचलं निश्चितपदं,
जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे।।
હે દેવાધિદેવ, આ અસાર સંસાર તરફના મારા મોહને સત્વર દૂર કરો. હે યદુનાથ, મારા પાપોના આ ભારે મોટા ઢગલાને હટાવી દો. પ્રભુ, તમે તો દીનદુઃખિયાં પર સદા યે તમારી અમોઘકૃપા વરસાવતા જ રહ્યા છો. હે જગન્નાથ, તમે મારા નેત્રમાર્ગ પર ગમન કરો – મને દર્શન આપો.
(શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિરચિત જગન્નાથાષ્ટક, ૮)
Your Content Goes Here