नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय ।
नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ॥
ઉત્તમ સર્પોના હારવાળા, ત્રણ નેત્રધારી, ભસ્મનો અંગરાગ ધા૨ણ કરનાર, મહેશ્વર, નિત્ય, શુદ્ધ, દિશારૂપી વસ્ત્રવાળા તે ‘ન’ સંજ્ઞાવાળા શિવને નમસ્કાર હો !
शिवाय गौरी वदनाब्जवृन्द-सूर्याय दक्षाध्वरनाशकाय।
श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय ॥
કલ્યાણકારક, કમળવૃંદ સમાં પાર્વતીના મુખ માટે સૂર્ય સમાન, દક્ષ-યજ્ઞના વિનાશક, નીલકંઠ, વૃષભ-ચિહ્નધારી ધ્વજવાળા, ‘શિ’ સંજ્ઞાવાળા તે શિવને નમસ્કાર હો !
(‘શિવપંચાક્ષર સ્તોત્ર’ – શ્લોક ૧,૩)
Your Content Goes Here