गुरवो बहवः सन्ति शिष्यवित्तापहारकाः ।
तमेकं दुर्लभं मन्ये शिष्यहृत्तापहारकम् ॥
चातुर्यवान्विवेकी च अध्यात्मज्ञानवान्शुचिः ।
मानसं निर्मलं यस्य गुरुत्वं तस्य शोभते ॥
શિષ્યોના ધનને હરી લેનારા ગુરુઓ તો ઘણાય છે,
પણ શિષ્યના હૃદયના તાપને હરનાર તો દુર્લભ જ માનું છું.
જે ચતુરાઇથી ભરેલા, વિવેકી, અધ્યાત્મજ્ઞાનવાળા, પવિત્ર હોય
અને જેમનું મન નિર્મળ હોય, તેમનું ગુરુપણું જ શોભે છે.
(ગુરુ ગીતા : ૧૬૨, ૧૬૩)
Total Views: 189
Your Content Goes Here