• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મહાશિવરાત્રી નિમિત્તે ચાર-પ્રહર પૂજા મહાશિવરાત્રિનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ માહાત્મ્ય ધરાવે છે. આ દિવસે શિવભક્તો આખો દિવસ ઉપવાસ કરે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંગળવાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી વિવેકાનંદનો તિથિ પ્રમાણે ૧૬૩મો જન્મદિવસ ખૂબ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્રોત છે. આ માટે જ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન ૧૨[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના આંગણે ૨ ડિસેમ્બરના રોજ પધારેલ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રીમત્  સ્વામી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. તે દિવસે સાંજે સંધ્યા આરતી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ નવરાત્રિ પર્વની ઉજવણી : ૩ થી ૧૨ ઑક્ટોબર દરમિયાન સંધ્યા આરતી બાદ મા દુર્ગાનાં વિવિધ આગમની ગીતો, મા અંબાની આરતી, સ્તુતિઓ તથા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘શિક્ષક તો છે જ્યોતિર્ધર’ વિષય પર સેમિનાર : દેશભરમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ના જન્મદિવસ એટલે કે ૫ સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિ રાહત કાર્ય ઉપલેટા તથા જામનગરના આસપાસના વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ રાજકોટ[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘સ્વામી ભૂતેશાનંદ ધ્યાનખંડ’નું ઉદ્‌ઘાટન સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘ધ્યાન એ એવી શક્તિ છે કે જે આ બધાનો[...]

  • 🪔 સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ

    શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજનો પરિચય

    ✍🏻 સંકલન

    સ્વામી ગૌતમાનંદજી મહારાજ 24 એપ્રિલ, 2024ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સત્તરમા પરમાધ્યક્ષ તરીકે નિર્વાચિત કરાયા. સ્વામી ગૌતમાનંદજીનો જન્મ 1929માં બેંગલુરુના એક ધર્મનિષ્ઠ પરિવારમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિશેષ પ્રવચન ૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ મિશન, સિંગાપોરના અધ્યક્ષનું વિશેષ પ્રવચન આયોજિત કરાયું[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તથા કચ્છ રેલવે કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ માલીયાસણ પ્રાથમિક શાળામાં સર્વરોગ[...]

  • 🪔

    જપ-ધ્‍યાન સંબંધે સ્વામી બ્રહ્માનંદ

    ✍🏻 સંકલન

    (ધ્‍યાન, ધર્મ અને સાધના પુસ્તકનો એક અંશ) પ્રશ્ન: મહારાજ, મને જપ-ધ્યાન એક સાથે કરવાનો આદેશ મળ્યો છે. પણ ધ્યાન તો બિલકુલ થતું નથી. એટલા માટે[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધાઓ તેમજ પારિતોષિક વિતરણ સમારંભ આશ્રમ દ્વારા રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ માટે તા. ૧૦ થી ૨૭[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી યોગાનંદ જન્મજયંતી

    ✍🏻 સંકલન

    (29 માર્ચ, 2024) એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા. જુવાન સાધુને ખાવા માટે ભિક્ષા માગતો જોઈ,[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા સંચાલિત શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સિ રિહેબિલિટેશન વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા વિવિધ[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શીતકાળ રાહત કાર્ય - ધાબળા વિતરણ રાજકોટ આશ્રમ દ્વારા શીતકાળ ચાલુ થતાં રાહત કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અમરેલી જિલ્લાના[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શાળા-કૉલેજમાં મૂલ્યલક્ષી શિક્ષણ વર્ગો રાજકોટ આશ્રમ દ્વારા રાજકોટ, અમરેલી તથા આસપાસના વિસ્તારની ૧૪ શાળા તથા કૉલેજોમાં આશ્રમના સંન્યાસીઓ તથા સ્વયંસેવકો દ્વારા મૂલ્યલક્ષી[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ, અમદાવાદ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજીએ ગુજરાતની મુલાકાત દરમિયાન તા.૨૮/૯/૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ મઠ, અમદાવાદની સાણંદ તાલુકાના લેખંબા[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને મૂલ્યલક્ષી શિક્ષણ’ પર સેમિનાર : રાજકોટ આશ્રમ દ્વારા તા. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૩ના રોજ શિક્ષણ સાથે સંકળાયેલ લોકોને[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો – ૩

    ✍🏻 સંકલન

    (સ્વામી ચેતનાનંદકૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી-સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય યુવા સંમેલન રાજકોટના માનનીય મેયરશ્રી પ્રદીપભાઈ ડવ[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો - ૨

    ✍🏻 સંકલન

    (સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી શ્રીરામકૃષ્ણદેવનાં ભત્રીજી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૦ જૂનના રોજ સાંજે ૫:૪૫ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની ભજન-કીર્તન સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી,[...]

  • 🪔 લક્ષ્મીદેવીનું જીવન અને સ્મૃતિકથા

    દક્ષિણેશ્વરના જૂના દિવસોની યાદો

    ✍🏻 સંકલન

    (સ્વામી ચેતનાનંદ કૃત બે પુસ્તકો They lived with God તથા श्रीरामकृष्ण: जैसा हमने उन्हें देखा માંથી લક્ષ્મીદેવી સંલગ્ન અંશોનું સંકલન તથા ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલી પૂજા રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, ૧૮ મેના રોજ સંધ્યા આરતી પછી ફલહારિણી કાલી પૂજા નિમિત્તે વિશેષ પૂજા તથા ભજન-કીર્તન પણ[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઇનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સ્વામી નિખિલેશ્વરાનંદ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    (આદરણીય વાચકો, આપને મૂંઝવતા પ્રશ્નો આપ srkjyot@gmail.com પર ઇ-મેઇલ કરી શકો છો. ઇ-મેઇલનો વિષય My Question રાખવાનો રહેશે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા

    હિંદુ ઉત્ક્રાંતિવાદ

    ✍🏻 સંકલન

    (રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં નિવાસ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદ (હરિ મહારાજ)ના વાર્તાલાપની નોંધ એમના શિષ્યોએ રાખી હતી. ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 તીર્થયાત્રા

    તીર્થયાત્રા સમાપન સમારોહ

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વડપણ હેઠળ ગુજરાતનાં તમામ કેન્દ્રોના સહયોગથી અને ગુજરાત સરકારના આર્થિક અનુદાનથી ભારતભરનાં તથા અન્ય કેટલાક દેશોનાં કેન્દ્રોના[...]

  • 🪔 તીર્થયાત્રા

    આજની ઘડી તે રળિયામણી

    ✍🏻 સંકલન

    તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ‘રામકૃષ્ણ મિશનના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ’ વિષય પર એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    સંસ્કૃતિના આધારે શિક્ષણ

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણ જ્યોતના દીપોત્સવી 2022ના અંકમાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ અંક આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/jyot/october-2022 30 નવેમ્બર પહેલાં જો તમે સાચા[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઈ.સ. ૧૯૨૭ થી ૨૦૨૨ સુધી સતત ચાલતાં રહેલાં રાહતકાર્યોની એક ઝલક

    ✍🏻 સંકલન

    પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઇતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ઠ પ્રતિમાઓ અને માટીની મૂર્તિઓ વગેરેની ઉત્ક્રાંતિની એક સતત ચાલતી[...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ – સપ્ટેમ્બર 2022

    ✍🏻

    ‘શાંતિ પ્રાપ્તિના ઉપાયો’ શ્રીમા શારદાદેવીની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 30 સપ્ટેમ્બર પહેલાં જો તમે[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्‌। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥ तत् एकम् अनेजत् मनसः जवीयः देवाः एनत् न आप्नुवन् यस्मात् पूर्वं अर्षत्। तत् तिष्ठत्[...]

  • 🪔 વિજ્ઞાન

    વિસ્મય અને રહસ્યબોધ

    ✍🏻 સંકલન

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ - ઓગસ્ટ 2022

    ✍🏻 સંકલન

    ‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 31 ઓગસ્ટ પહેલાં જો તમે સાચા[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत्। वाचो ह वाचं स उ प्राणस्य प्राणः। चक्षुषश्चक्षुरतिमुच्य धीराः। प्रेत्यास्माल्लोकादमृता भवन्ति॥ यत् श्रोत्रस्य श्रोत्रम्। मनसः मनः। वाचः ह वाचम्। सः[...]

  • 🪔 અધ્યાત્મ

    પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી

    ✍🏻 સંકલન

    (સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્‍યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે[...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ - જુલાઈ 2022

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે બધી ચાવીઓ મળી જશે. માટે[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    ચરિત્ર-ગઠન અને ઠાકુર-પૂજા

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણ સંઘમાં વર્તમાન સ્વરૂપમાં જે રીતે ઠાકુરની પૂજા થાય છે એની શરૂઆત સ્વામી રામકૃષ્ણાનંદે કરી હતી. તેઓ ઠાકુર જીવંત હતા એ વખતે જેટલી નિષ્ઠાથી એમના[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितम्मन्यमानाः। दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः।। अविद्यायाम् अन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः दन्द्रम्यमाणाः मूढाः परियन्ति यथा अन्धेन एव नीयमानाः[...]