🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
February 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com [...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
January 2023
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com [...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
December 2022
(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com [...]
🪔 પાર્ષદપ્રસંગ
સંસ્કૃતિના આધારે શિક્ષણ
✍🏻 સંકલન
December 2022
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર [...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
November 2022
ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com [...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
September 1996
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષાફળ રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ૧૯૯૬ની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં છે - ૧,૨,૩,૪,૫,૧૦ અને ૧૪. રામકૃષ્ણ મિશન, [...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 Sankalan,
August 1996
રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને [...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
February 1996
રામકૃષ્ણ મિશનના કાર્યકારિણી સમિતિનાં અહેવાલનો સારાંશ (૧૯૯૪-૯૫) રામકૃષ્ણ મિશનની ૮૬ મી સાધારણ સભા, બેલૂરમઠમાં ૩૧ ડિસેમ્બર, ૧૯૯૫ ના રોજ બપોરે ૩.૩૦ વાગે યોજાઈ ગઈ. આ [...]
🪔
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
January 1996
વડોદરામાં યુવા શિબિરો રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રેયસ હાઈસ્કૂલ, માંજલપુર ખાતે તા.૨૪-૧૧-’૯૫ અને ૨૫-૧૧-’૯૫ના રોજ ‘‘યુવાનોમાં રહેલી આંતરિક શક્તિઓનો [...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઈ.સ. ૧૯૨૭ થી ૨૦૨૨ સુધી સતત ચાલતાં રહેલાં રાહતકાર્યોની એક ઝલક
✍🏻 સંકલન
October 2022
પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઇતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ઠ પ્રતિમાઓ અને માટીની મૂર્તિઓ વગેરેની ઉત્ક્રાંતિની એક સતત ચાલતી [...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 2002
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૧૯૨૭ - ૨૦૦૨) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ તા.૯.૧૨.૦૧ને રવિવારે ૫.૩૦ થી ૭.૨૫ સુધી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ [...]
🪔 અધ્યાત્મ
પવિત્રતા જ છે એકાગ્રતાની ચાવી
✍🏻 સંકલન
July 2022
(સ્વામી બ્રહ્માનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવે તેમને પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ રામકૃષ્ણ સંઘના પ્રથમ સંઘાધ્યક્ષ હતા. ડિસેમ્બર, ૧૯૧૫ના કોઈ એક દિવસે [...]
🪔 પાર્ષદપ્રસંગ
ચરિત્ર-ગઠન અને ઠાકુર-પૂજા
✍🏻 સંકલન
July 2022
(શ્રીરામકૃષ્ણ સંઘમાં વર્તમાન સ્વરૂપમાં જે રીતે ઠાકુરની પૂજા થાય છે એની શરૂઆત સ્વામી રામકૃષ્ણાનંદે કરી હતી. તેઓ ઠાકુર જીવંત હતા એ વખતે જેટલી નિષ્ઠાથી એમના [...]
🪔 પાર્ષદપ્રસંગ
આત્મ-અનાત્મ-વિવેક
✍🏻 સંકલન
March 2022
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રાખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર [...]
🪔 પત્ર
શ્રીમાના પત્રો
✍🏻 સંકલન
January 2022
શ્રીમા શારદાદેવી વાંચતાં શીખ્યાં હતાં પરંતુ એમને લખવાનો અભ્યાસ ન હતો. શ્રીરામકૃષ્ણદેવના સ્વહસ્તે સુદર્શન અક્ષરોમાં લિખિત બાંગ્લા ગ્રામ્ય નાટકોનો સંગ્રહ આપણી પાસે તો છે પરંતુ [...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી આજેય વિદ્યમાન છે
✍🏻 સંકલન
December 2021
મહારાષ્ટ્રમાં નાગપુર પાસે યવતમાલ નામનો જિલ્લો છે. તેની નજીક પૂસડ નામનું નાનું ગામ છે. આ ગામની એક મહિલા રક્તપિત્તથી પીડાતી હતી, તેથી તેના પરિવારના સભ્યોએ [...]
🪔 સંકલન
સ્વામીજીના રાજયોગ પરનાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી
july 2021
સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર યોગ એટલે જોડાણ, મેળાપ, પરમાત્મા સાથે સંબંધ કરાવવાનો ઉપાય. સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનો [...]
🪔 સંકલન
સ્વામી તપસ્યાનંદજી અને નિષ્કામ-કર્મ
✍🏻 સંકલન
may 2021
સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમના નામ પ્રમાણે જ તેઓ સ્વભાવથી તપસ્વી હતા. તેમનું જીવન એક આદર્શ સંન્યાસીનું જીવન [...]
🪔 પ્રાસંગિક
માયા અને મુક્તિ
✍🏻 સંકલન
february 2021
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી [...]
🪔 પ્રશ્નોત્તરી
સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી : બીજાને માટે કાર્ય કરવું તે જ તપ છે
✍🏻 સંકલન
march 2019
સ્વામી અખંડાનંદે સારગાચ્છીના અનાથ બાળકો માટે આજીવન નિષ્કામભાવે સેવાકાર્ય કર્યું હતું. સ્વામી અખંડાનંદને અનુલક્ષીને સ્વામીજીએ શિષ્યને કહ્યું : ‘જો આ કેવા કર્મવીર છે ! ભય, [...]
🪔 સંકલન
મૂલ્યોની કરોડરજ્જુ
✍🏻 સંકલન
september 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન પરિણામો તો કેવળ પ્રચંડ ધૈર્ય, હિંમત અને પુરુષાર્થ દ્વારા જ પ્રાપ્ત થાય છે... કેવળ શૂરવીર મનુષ્યો જ મહાન કાર્યો કરી [...]
🪔 સંકલન
ગંગાવારિ બ્રહ્મવારિ
✍🏻 સંકલન
may 2017
જીવમાત્રનાં અશેષ પાપનું હરણ કરી વિશુદ્ધ બનાવવાના ગંગાજળના પાવનકારી ગુણ વિશે શ્રીરામકૃષ્ણદેવને અત્યાધિક શ્રદ્ધા-વિશ્વાસ હતાં. તે ગંગાજળને બ્રહ્મદ્રવ જ ગણતા. તેમને મન ગંગાવારિ બ્રહ્મવારિ હતું. [...]
🪔 સંકલન
મહાન નારીઓ
✍🏻 સંકલન
february 2013
સુકન્યા ભારતમાં આપણી પાસે સુકન્યા એક એવી આદર્શ નારીનું ઉદાહરણ છે કે જેમણે પોતાના પતિની ગૌરવગરિમામાં વૃદ્ધિ કરી છે. તેઓ રાજા શર્યાતિનાં એક માત્ર [...]
🪔 સંકલન
વિશ્વરથ વિશ્વમિત્ર બને છે
✍🏻 સંકલન
november 2012
વશિષ્ઠની સામે, વેધસના પુત્ર હરિશ્ચંદ્રની સામે, અપરાજેય દશરથની સામે, ઉત્તરપાંચાલના સુદાસની સામે, વીતહવ્ય સહસ્રાર્જુનની સામે વિશ્વરથે પડકાર ફેંક્યો. વશિષ્ટના આશ્રમમાં રહીને યુદ્ધ કુશળતાથી એમણે સૌના [...]
🪔 સંકલન
ભ્રમ અને સત્ય
✍🏻 સંકલન
august 2012
ગામમાં એક ગોવાળિયો હતો. રઘુ એનું નામ. રઘુનું ઝૂંપડું અને વાડો ગામને છેવાડે હતાં. વગડો નજીક હતો. રઘુ પાસે દસ ગાય હતી. ગાયોને એ વાડામાં [...]
🪔 સંકલન
સ્વામી વિવેકાનંદ પ્રદર્શન - અહેવાલ
✍🏻 સંકલન
july 2012
સ્વામી વિવેકાનંદની ‘વૈશ્વિક પ્રતિભા’ અને ‘રાષ્ટ્રિય પ્રતિભા’ એટલી ઊંચાઈએ છે કે તેને નિરખવા આકાશભણી જોવું પડે. આ એ જ વિશ્વમાનવ છે કે જે પરિવ્રાજક અવસ્થામાં [...]
🪔 સંકલન
ભાગ્ય ચડે કે કર્મ?
✍🏻 સંકલન
june 2012
વિધાતા હશે કે નહિ તેની ખબર નથી. કદાચ હશે તો દરેકના હાથમાં કલમ પકડાવી કહેતી હશે કે, ઊઠાવો કલમ અને તમે ખુદ લખો તમારું ભાગ્ય. [...]
🪔 સંકલન
જીવન શું છે?
✍🏻 સંકલન
May 2012
જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની [...]
🪔 સંકલન
શ્રી શંકરાચાર્ય
✍🏻 સંકલન
May 2012
હજારો વર્ષ પહેલાંની વાત છે. બધાં શાસ્ત્રોમાં નિપુણ શ્રીશિવગુરુ નામના પવિત્ર અને ધર્મભાવનાવાળા એક બ્રાહ્મણ હતા. એમનાં પત્ની સુભદ્રા પણ જીવતી-જાગતી ધર્મની મૂર્તિસમાં હતાં. દાંપત્યજીવનનાં [...]
🪔 સંકલન
પ્રામાણિક વિદ્યાર્થી
✍🏻 સંકલન
May 2012
પ્રાચીન કાળમાં કાશીમાં રાજા બ્રહ્મદત્ત રાજ્ય કરે. એ સમયે બોધિસત્વે એક ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હતો. મોટો થઈને આ બ્રાહ્મણકુમાર કાશીના એક મોટા પંડિતને [...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશેનાં મધુર સંસ્મરણો
✍🏻 સંકલન
April 2012
સ્વામી તુરીયાનંદ * સ્વામીજી એ સમયે મુંબઈમાં એક બેરિસ્ટરના ઘરે રોકાયા હતા. એમને શોધતાં શોધતાં હું અને મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) ત્યાં જઈ પહોંચ્યા. સ્વામીજી અમને [...]
🪔 સંકલન
બે લઘુકથાઓ
✍🏻 સંકલન
March 2012
‘કેટલી વાર કહેવું ?’ ‘તને તે મારે કેટલી વાર કહેવું?’ આ વાક્ય ઘણાં ઘરોમાં સાંભળવામાં આવે છે. મા કે બાપ બાળકને એક વાર કહે છે, [...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણ વિશે શ્રી અરવિંદ
✍🏻 સંકલન
February 1993
(‘મધર ઈન્ડિયા’ના માર્ચ ૧૯૯૨ના અંકમાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ) સંકલનકારની નોંધ: કોઈ બહુ વંચાયેલી કિતાબની જેમ, શ્રી અરવિંદ યુગોને અને મહાપુરુષોને માપી લેતા. એમની આધ્યાત્મિક [...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
June 1990
શ્રીરામકૃષ્ણ જ્યોત સાચા અર્થમાં જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. મારો તો વ્યક્તિગત અનુભવ થયો છે કે, શ્રીરામકૃષ્ણદેવ સૂક્ષ્મ રીતે ડગલે અને પગલે આ [...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
May 1990
માનવજીવન-પથ-દર્શક સત્ય ધર્મની અનુભૂતિ કરાવવા શ્રી શ્રી રામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદામણિ દેવી અને સ્વામી વિવેકાનંદજી આ પવિત્ર ભૂમિમાં પ્રકાશિત થઈ, સર્વ ધર્મ સમાનરૂપ સત્ય ધર્મની અનુભૂતિ [...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
✍🏻 સંકલન
april 1990
નવયુવાનો સાથે આનંદ શ્રીરામકૃષ્ણ પેલા પરિચિત ઓરડામાં બેઠેલા છે, જમીન ઉપર સાદડી પાથરેલી છે. તેના ઉપર નરેન્દ્ર, ભવનાથ અને બીજા એકબે ભક્તો બેઠા છે. બધાય [...]
🪔 પ્રેરક પ્રસંગ
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
march 1990
જ્યાં લૂંટારો ભગદ્વભાવથી પીગળી જાય છે. સંત, સતી ઔર સૂરમા, તીનોં કા એક તાર; જરે, મરે ઔર સબ તજે તબ રીઝે કિરતાર. પ્રભુના બંદાએ તો [...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
✍🏻 સંકલન
march 1990
ઉપાય: શ્રદ્ધા શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે, વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડપાનમાં અમૃત [...]
🪔 સંકલન
જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો
✍🏻 સંકલન
january 1990
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો 12 જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિન મહોત્સવ. અંગ્રેજી પંચાંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી એટલે 12મી જાન્યુઆરીને આપણું [...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
january 1990
જ્યારે 1935-36માં હું શામળદાસ કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે સ્વામી વિવેકાનંદના વાચનના પ્રભાવે મારામાં સમૂળું પરિવર્તન કરીને મને માનવધર્મ અને માનવપ્રેમની દૃષ્ટિ આપી મારી રૂઢિચુસ્ત માન્યતાઓને [...]
🪔 પ્રેરક પ્રસંગ
શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
✍🏻 સંકલન
january 1990
ફૂંફાડો બતાવવો એક ભક્ત - મહાશય! જો કોઈ ખરાબ માણસ આપણું નુકસાન કરવા આવે અથવા નુકસાન કરે, તો શું ચૂપ રહેવું? શ્રીરામકૃષ્ણ – માણસોની સાથે [...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
december 1989
‘રામકૃષ્ણ જ્યોત’ રસથી વાચું છું. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વાણીનું પ્રમાણ એમાં થોડું વધારી ન શકાય? આ તો નમ્ર સૂચન જ છે. સામયિક ખૂબ જ પ્રેરક અને [...]
🪔 પ્રેરક પ્રસંગ
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
december 1989
શ્રીમા શારદાદેવીનું માતૃહૃદય શ્રીમા શારદાદેવીનો સ્નેહ જાતિ, વર્ણ, ગુણ, દોષ વગેરેનો વિચાર કર્યા વગર જ સૌ પ્રત્યે સતત વહેતો. જે કોઈ એમની પાસે આવતું તેના [...]
🪔 સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
✍🏻 સંકલન
november 1989
મારી આંખ આગળ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના થોડાક અંકો પડેલા છે. ગયા એપ્રિલમાં જ એનો પહેલો અંક પ્રસિદ્ધ થયો. તે પછી નિયમિત એના અંકો પ્રગટ થતા જ [...]
🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 સંકલન
november 1989
જન્મજાત ગુરુ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ ત્રીજો ગુરુભાવ (પૂર્વાર્ધ) લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ, 1987) પાકું પૂઠું: રૂ. 17, કાચું [...]
🪔 પ્રેરક પ્રસંગ
પ્રેરક પ્રસંગો
✍🏻 સંકલન
november 1989
અદ્ભુત ત્યાગ લક્ષ્મીનારાયણ નામના એક પૈસાદાર મારવાડી ગૃહસ્થ સત્સંગમાં રહેતા. તેઓ એક વખત દક્ષિણેશ્વરમાં પરમહંસનાં દર્શને આવ્યા અને તેમની સાથે ઘણી વાર સુધી વેદાંતની વાતો [...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
✍🏻 સંકલન
november 1989
લોકો નિંદા કરે ત્યારે શું કરવું? માસ્ટર એ વખતે વરાહનગરમાં પોતાની બહેનને ત્યાં રહેતા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં ત્યારથી હરક્ષણે તેમના જ વિચાર આવ્યા [...]
🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 સંકલન
october 1989
અર્વાચીન યુગનો દશમસ્કંધ શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભા. પહેલો પૂર્વકથા અને બાલ્યજીવન લેખક: સ્વામી સારદાનંદ (પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ; 1987) કાચું પૂઠું – [...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
october 1989
બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય સાચા અંતરથી હોય તો બધા ધર્મો દ્વારા ઈશ્વરને પામી શકાય. વૈષ્ણવો પણ ઈશ્વરને પામે, શાકતો પણ પામે, વેદાન્તવાદીઓ પણ [...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ
✍🏻 સંકલન
september 1989
બ્રહ્મ ત્રિગુણાતીત દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણોથી પર, પ્રકૃતિથી પર. જ્યાં યથાર્થ બ્રહ્મ-જ્ઞાન, [...]