स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं
यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् ।
यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं
तं संसारध्वान्तविनाशं हरिमीडे॥
આદિ૨હિત અને જગતના આદિ શ્રીવિષ્ણુભગવાનની હું સ્તુતિ કરું છું; જેમના વિષે આ સંસારચક્ર આમ ભમ્યા કરે છે;
જેમનું દર્શન થતાં તે સંસારચક્ર નાશ પામે છે, તે સંસારરૂપ અંધકારનો નાશ કરનારા શ્રીહરિની હું સ્તુતિ કરું છું.
(‘હરિમીડે સ્તોત્રો’માંથી)
Total Views: 169
Your Content Goes Here