आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं ।
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।।
सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो ।
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् ।।
હે પ્રભુ! મારો આત્મા આપ, મારી બુદ્ધિ માતા પાર્વતી, મારા પ્રાણ આપના ગણો, શરીર આપનું નિવાસસ્થાન, વિષયોના ઉપભોગની રચના તે આપની પૂજા, ઊંઘ એ સમાધિસ્થિતિ, બંને ચરણોનો સંચાર તે આપની પ્રદક્ષિણાનો વિધિ, મારી બધી જ વાણી તે આપના માટેનાં સ્તોત્રો છે. હું જે જે કર્મ કરું છું, તે તે સંપૂર્ણપણે હે ભગવાન શિવ! આપની આરાધના છે.
(શ્રી શંકરાચાર્ય રચિત ‘પરાપૂજાસ્તોત્રમ્’ શ્લોક : ૧૦)
Your Content Goes Here