परि चिन् मर्तो द्रविणं ममस्याद्
ऋतस्य पथा नमसा विवासेत्।
उत स्वेन क्रतुना सं वदेत
श्रेयांसं दक्षं मनसा जगृभ्यात्॥
સન્માર્ગ દ્વારા સંપત્તિ
માનવ સમૃદ્ધિનું સારી રીતે ચિંતન કરે અને એને સન્માર્ગે – ઋત્પૂવર્ક સંપ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. પોતાની આંતરિક સદ્બુદ્ધિનો સહારો લઈ વધુ સક્ષમતાથી એને આત્મસાત્ કરે.
ઋગ્વેદ ૯-૩૧-૨
Total Views: 84
Your Content Goes Here