Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान्पृथक्पश्यंस्तानेवानुविधावति ॥ જેવી રીતે ઊંચા શિખર પર વસેલું જળ પહાડનાં અનેક સ્થળોમાં ચારે બાજુ વહી જાય છે, તેવી[...]

  • 🪔 વિવેકવાણી

    પ્રકાશ ફેલાવો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    દરેક પુરુષને, દરેક સ્ત્રીને, સર્વ કોઈને ઈશ્વરરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકતા જ નથી; તમે માત્ર સેવા કરી શકો છો. ઈશ્વરનાં સંતાનોની સેવા કરો,[...]

  • 🪔 સંપાદકીય

    અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના નિબંધમાં સ્વામી વિવેકાનંદજી લખે છે, ‘આપણો દેશ જાણે કે વારંવાર મૂર્છામાં પડી ગયો છે અને વારંવાર ભારતના ભગવાને ભાગ્યવિધાતાઓએ પ્રગટ[...]

  • 🪔

    ધર્મોની સંવાદિતા : પરદેશી ધાર્મિક નિરાશ્રિતો પ્રત્યે ભારતનો અનન્ય પ્રતિભાવ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. પ્રાચીન ઋગ્વેદમાંથી આવતાં, શ્રીકૃષ્ણ અને ‘ગીતા’ના સંદેશથી પરિપુષ્ટ થયેલાં, પંથો અને ધર્મોની સંવાદિતાનાં સત્યો[...]

  • 🪔

    સુણો હો અમૃતનાં સંતાન! (રેડિયો રૂપક)

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    પાત્રો : (૧) સ્વામી વિવેકાનંદ (૨) અર્વાચીન ભારતના ત્રણ નાગરિકો - અ, બ, ક. (પાર્થભૂમિમાં સમૂહગાન) “સાંભળો, ઓ અમૃતનાં સંતાનો! અને ઓ ઊંચા નભોમંડલના નિવાસીઓ![...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૩)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) અભ્યાસક્રમ અને પદ્ધતિ ગયા અંકમાં આપણે ‘કેળવણી’ વિશેની સ્વામીજીની તથા અન્ય કેળવણીકારોની વ્યાખ્યાઓ જોઈ. સ્વામીજીની વ્યાખ્યામાં શી વિશિષ્ટતા છે તે પણ જાણવા કોશિશ[...]

  • 🪔

    રાણી રાસમણિ (૩)

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    (ગતાંકથી આગળ) રાસમણિ હંમેશા ન્યાયને ખાતર લડ્યાં. સરકારને વગર કારણે હેરાન કરવી કે પડકારવી તેવો તેમનો ઈરાદો ન હતો. હકીકતમાં, ૧૮૫૭માં સિપાઈઓના બળવા વખતે -[...]

  • 🪔

    પુનર્જન્મમીમાંસા (૪)

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (ડિસેમ્બરથી આગળ) પુનર્જન્મનો વ્યાવહારિક પક્ષ : કર્મવાદ : આ રીતે, પુનર્જન્મના સૈદ્ધાંતિક પક્ષને વૈજ્ઞાનિક દૃષ્ટિથી પુષ્ટ કરીને હવે આપણે એના વ્યાવહારિક પક્ષ ઉપર પણ થોડોક[...]

  • 🪔

    મારું સૌરાષ્ટ્રભ્રમણ (૫)

    ✍🏻 સ્વામી સિદ્ધિનાથાનંદ

    (ગતાંકથી આગળ) ગિરનાર : અમર આત્માઓ-સિદ્ધોનું બેસણું સામાન્ય લોકોના મનમાં ગિરનારનું એક રહસ્યમય આકર્ષણ હોય છે. એમ કહેવાય છે કે, ૮૪ સિદ્ધોનો તેના પર વાસ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૫)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામીજીની ઇચ્છા બંગાળમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવાની હતી. તેઓ સ્વામી શુદ્ધાનંદજીને શાસ્ત્રાભ્યાસ કરી, સંન્યાસીઓને શીખવવા વર્ગો શરૂ કરવા ઉત્સાહિત કરતા. ખરેખર તો સ્વામીજીએ[...]

  • 🪔

    વિનોદપ્રિય વિવેકાનંદ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    (કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ મોડર્ન ઈંડિયન લેંગ્રેજીઝ્’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ (બંગાળી, સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત[...]

  • 🪔 શ્રીરામકૃણ ગાથા

    ચીનુ શાંખારીએ કરેલી પૂજા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતનો ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ; યાચું રજ ચોટેલી એ સહુને ચરણ. ભણીને વેદાંત, વેદ, શાસ્ત્રો ને[...]

  • 🪔 બાળ વિભાગ

    શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તા : રામ આપે એ જ લેવું

    ✍🏻 સંકલન

    એક ગામમાં એક વેપારી રહેતો હતો. પોતાના વેપાર-ધંધા માટે ગામેગામ ફરતો. દૂર-સુદૂર ફરી ફરીને સારું એવું ધન કમાયો. તેને ધનસંપત્તિ-મોજશોખ પસંદ હતાં. એ ધન કમાઈને[...]

  • 🪔 પુસ્તક પરિચય

    અમૃતધારાનું પાન

    ✍🏻 દુષ્યત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ (ભાગ બીજો) સાધક ભાવ લે. સ્વામી સારદાનંદ અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય : કાચું પૂંઠું : રૂ.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા શ્રીરામકૃષ્ણ પરમહંસનો ૧૫૬મો જન્મદિન ઉજવાયો શ્રીરામકૃષ્ણ પરમહંસની ૧૫૬મી જન્મતિથિ નિમિત્તે સવારના ૫-૩૦થી બપોરના ૧૨-૩૦ સુધી મંદિરમાં વિશેષ પૂજા, હવન, ભજન-કીર્તન અને[...]