Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૧૯૯૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीश पारं न याति ॥ હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય,[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વદેશ-મંત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્ય દેવ મહાન તપસ્વીઓનો તપસ્વી સર્વત્યાગી[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું[...]

  • 🪔 કાવ્ય

    ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    મા ભારતીનાં આંસુનાં ટીપાંઓએ સહસ્ર માઈલોની સફર કરવાની હજી બાકી હતી જલિયાનવાલા બાગની લોહીલથબથ કરુણાંતિકા હજી ભજવવાની બાકી હતી હજી નિયતિ ચીતરવાની હતી ભગતસિંહ, રાજગુરુ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ‘વંદેમાતરમ્’ બોલી લેવાનું મન થઈ જાય છે...!

    ✍🏻 મકરંદ દવે

    સો સાલે નિસદિન રે મોહે લાગી પ્રેમકટારી. એસી લાગી સતગુરુ શબદકી, ખૂંચી કલેજા માંઈ, નિસદિન પીડા હોત હે, ઘર આંગણ ન સુહાઈ. - સો સાલે.[...]

  • 🪔

    મંત્રદીક્ષાનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) દીક્ષા’ શબ્દનો અર્થ, ‘પ્રારંભ કરવાનું વ્રત લેવું’ એવો થાય છે. એટલા માટે જ અંગ્રેજીમાં એને[...]

  • 🪔

    ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાન

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    તાજેતરમાં ડૉ. દીપક ચોપરાના સુપ્રસિદ્ધ પુસ્તકો - કવાન્ટમુહિલીંગ (Quantum Healing), એઇજલેસ બૉડી, ટાઇમલૅસ માઇન્ડ (Ageless body timeless mind) વગેરે પ્રકાશિત થયા પછી લોકોમાં ધર્મ અને[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને બ્રહ્મસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ બ્રહ્મસૂત્રો વિશે જ્યારે બોલ્યા હતા ત્યારે ભારતમાં કે વિદેશોમાં બ્રહ્મસૂત્રોનો બહુ પ્રચાર ન હતો. બંગાળની જ વાત કરીએ તો રાજા રામમોહનરાયનું[...]

  • 🪔

    મલ્ટિમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદજીની યોગ ટૅકનૉલૉજી

    ✍🏻 પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા

    આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે.[...]

  • 🪔

    સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગૌરીમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) પ્રેરણાસ્રોત-૨૫ ગૌરીમાની ખ્યાતિ સમગ્ર પૂર્વ ભારતમાં વ્યાપી ગઈ હતી. તેમને બંગાળમાંથી જ નહીં પરંતુ આસામ, બિહાર, ઓરિસ્સા વગેરે સ્થળોએથી પણ[...]

  • 🪔 બાળ-વિભાગ

    બધાંમાં પ્રભુ વસે છે

    ✍🏻 સંકલન

    સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ[...]

  • 🪔 પુસ્તક - સમીક્ષા

    બધાંમાં પ્રભુ વસે છે

    ✍🏻 હીરાભાઈ ઠક્કર

    મૃત્યુનું માહાત્મ્ય લેખક : હીરાભાઈ ઠક્કર, અમદાવાદ પ્રકાશક : કુસુમ પ્રકાશન, પાલડી, અમદાવાદ - - મૂલ્ય રૂ. ૧૫-૦૦ ‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકથી દેશ વિદેશમાં ખૂબ[...]

  • 🪔

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ (શિક્ષક અંક) વિશેના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    શિક્ષણના વિવિધ પાસાંઓની છણાવટ કરતો આ ખાસ અંક અભ્યાસપૂર્ણ અને મનનીય લેખોના કારણે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેરણા આપે તેવો છે. ‘જયહિન્દ’ (દૈનિક)[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 Sankalan,

    રામકૃષ્ણ મઠ-મિશનની શૈક્ષણિક સંસ્થાઓના ઉજ્જવળ પરીક્ષા પરિણામ ૫. બંગાળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં રામકૃષ્ણ મિશનની નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ ચોથું, પાંચમું અને[...]