Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૧૯




Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
february 2019
न योगेन न सांख्येन कर्मणा नो न विद्यया । ब्रह्मात्मैकत्वबोधेन मोक्षः सिध्यति नान्यथा ।। 56 ।। મોક્ષની સિદ્ધિ યોગ કે સાંખ્ય કે કર્મ દ્વારા મળતી[...]
🪔 વિવેકવાણી
ગૃહસ્થધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2019
* સ્વધર્મનું આચરણ કરો; આ છે સત્ય, સત્યનુંય સત્ય !... અલબત્ત, ખોટું કાંઈ પણ કરવું નહીં, કોઈને પણ વિના કારણ ઈજા ન પહોંચાડવી તેમ જ[...]
🪔 સંપાદકીય
શારદા-સરસ્વતી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2019
શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિશે કહ્યું હતું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય ! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
february 2019
मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीनिर्र्ममो भूत्वा युध्यस्व विगतज्वरः।।30।। ‘સર્વ કર્મો મારામાં અર્પણ કરીને, આત્મનિષ્ઠ થઈને, આશા અને સ્વાર્થને છોડીને, મનના તાપથી મુક્ત થઈને તું યુદ્ધ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2019
આપણે એક લાંબા દોરડાથી બંધાયેલ ગાય જેવા છીએ. ગાય ઘાસ ખાઈ શકે છે અને એને હરવા-ફરવાની થોડી સ્વાધીનતા પણ છે. પરંતુ મૂરખ ગાયો કેવળ ગોળ[...]
🪔 અધ્યાત્મ
ઈશ્વરપ્રેમ અને સંસાર
✍🏻 સંકલન
february 2019
(સ્વામી તુરીયાનંદજીના કથોપકથન ‘જીવનમુક્તિ સુખપ્રાપ્તિ’માંથી સંકલિત - સં.) ૨૨ જૂન, ૧૯૧૫ શક્તિ તો જોઈએ પ્રેમની. નાનપણમાં મારું મન પ્રેમથી ભરપૂર હતું - સાગરના ઊછળતા મોજાની[...]
🪔 ચિંતન
રામકૃષ્ણ મિશન અને કર્મયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
february 2019
(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ[...]
🪔 ચિંતન
ગીતામાં જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ
✍🏻 શ્રી ભાણદેવ
february 2019
સમગ્ર સૃષ્ટિ મહાચૈતન્યનો લીલાવિલાસ છે. મહાચૈતન્ય તો એક અને અદ્વિતીય છે. પરંતુ ‘એકાકી ન રમતે’ અર્થાત્ એકલા લીલા ન થઈ શકે, એટલે આ એક અને[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2019
આશ્રમના બીજા એક સાધુ મુન્ના મહારાજે ખૂબ જ પ્રેમથી ચૂલા ઉપર ટિકળ (મોટીજાડી ભાખરી) અને દાળ બનાવ્યા હતા. મુન્ના મહારાજ ચીલમના ભારે રસીયા. સાંજના જપધ્યાન[...]
🪔 આરોગ્ય
ગુણમાં મોતી સમાન અને પોષણમાં અણમોલ-બાજરો
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
february 2019
કાઠિયાવાડી હોટેલો કે ઢાબાની એક આગવી ઓળખ એટલે ‘બાજરીનો રોટલો’. આમ તો બાજરાને આપણે કાઠિયાવાડનું ‘લોકધાન્ય’ પણ કહી શકીએ. બાજરાના પબેડા જેવા રોટલા અને આવા[...]
🪔 આત્મકથા
શસ્ત્રક્રિયા... એનેસ્થેશિયા નથી...
✍🏻 અરુણિમા સિંહા
february 2019
એક વફાદાર સૈનિકની જેમ મારો ડાબો પગ મારી સાથે ઘસડાતો રહ્યો હતો. માંડ એક પાતળી ચામડીના ટુકડાથી જોડાયેલો રહીને પણ તે છેક બરેલી હોસ્પિટલ સુધી[...]
🪔 અહેવાલ
રામકૃષ્ણ મિશન દ્વારા થતી ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની સેવા પ્રવૃત્તિઓ
✍🏻 સંકલન
february 2019
સમર્પાે, કિંતુ ના જરીય બદલામાં કંઈ ચહો, અરે ! બિન્દુ ઇચ્છો ! તજી દઈ તમે સાગર મહા ! સહુ ભૂતો કેરો સુહૃદ બસ એ પ્રેમ[...]
🪔 ચિંતન
પરિગ્રહમાંથી મુક્તિ
✍🏻 વિમલા ઠકાર
february 2019
ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને સમજવા માનવ પેદા થયો છે.[...]
🪔 પ્રાસંગિક
વિદ્યાદાયિની મા સરસ્વતી
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
february 2019
મહા સુદિ પાંચમનો દિવસ પવિત્ર દિવસ ગણાય છે. એને વસંતપંચમી કહેવામાં આવે છે અને તે દિવસે ભારતના ઘણા પ્રદેશોમાં મા સરસ્વતીની વિભિન્ન રૂપે પૂજા થાય[...]
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2019
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) ડૉ. અબ્દુલ કલામનો પ્રથમ પરિચય મને એમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦, એ વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ’ દ્વારા થયો. હું એમના[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન
✍🏻 સંકલન
february 2019
વિદ્યાર્થીનો પ્રશ્ન : વ્યસન છોડવા માટે શું કરવું જોઈએ ? ઉત્તર : વ્યસન છોડવા માટે સૌ પ્રથમ તો મનનો મક્કમ નિર્ણય જોઈએ. ભલે ગમે તે[...]
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 આનંદબ્રહ્મ
february 2019
શેઠ : અરે રામુ, આજે રોટલી પર આટલું બધું ઘી કેમ લગાડ્યું છે ? રામુ : શેઠ ! માફ કરજો. ભૂલથી મારા માટે કરેલી રોટલી[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
february 2019
ગાયો અને ગોપબાલોનો દાવાનળથી બચાવ એક દિવસ શ્રીકૃષ્ણ પોતાના સખાઓ સાથે વનમાં રમે છે. એમની ગાયો રોકટોક વિના ચરતી ચરતી ઘણી દૂર નીકળી ગઈ. લીલાછમ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
february 2019
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પર્વોત્સવ ઉજવણી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ઘોરણ ૧ થી ૧૨ સુધીનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે હિન્દી, ગુજરાતી,[...]
🪔 અહેવાલ
રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૭ - ૨૦૧૮ દરમિયાન થયેલ રૂપિયા ૬૮૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ
✍🏻 સંકલન
february 2019
રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૭ - ૨૦૧૮ દરમિયાન થયેલ રૂપિયા ૬૮૩ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૯મી સામાન્ય સભા ૧૬ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ૩.૩૦[...]