Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૨૪

Read Articles

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻

    विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह। अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते॥११॥ यः, જે; विद्यां च अविद्यां च, વિદ્યાને અને અવિદ્યાને; तत् उभयम् सह, તે બંનેને; वेद, જાણે[...]

  • 🪔 સંપાદકની કલમે

    સંસારચક્ર અને તેનાથી મુક્તિ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ પ્રશ્ન કરતા આવ્યા છીએ. સ્વામી વિવેકાનંદના “બ્રહ્માંડ[...]

  • 🪔

    વાત વાતમાં વેદાંત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (સ્વામી વિવેકાનંદ કહેતા કે, “નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી—માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી[...]

  • 🪔 પ્રાસંગિક

    શિકાગોમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની અમેરિકા યાત્રા દરમિયાન તા. ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ‘Unitarian Church of Hinsdale’ શિકાગો ખાતે આપેલ પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ.[...]

  • 🪔

    અનંતના પથિક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું વાંચન કરવું એટલે સાધકને માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં અનાયાસે અવગાહન કરવું. તેની[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા સંચાલિત શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સિ રિહેબિલિટેશન વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા વિવિધ[...]