Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૧૯૯૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

      अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेयस्ते उभे नानार्थे पुरुष सिनीतः । तयोः श्रेय आददानस्य साधुर्भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते ॥ શ્રેય (વિદ્યા) જુદું છે ને પ્રેય (અવિદ્યા) પણ[...]

  • 🪔 વિવેક-વાણી

    વિશ્વધર્મ સાધ્ય કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જો કદીય કોઈ આદર્શ-ધર્મ થવાનો હોય તો તે આ બધા પ્રકારમાં માણસોની ભૂખ મટાડવા માટે પૂરતા પ્રમાણમાં મહાન અને વિશાળ હોવો જોઈએ. તેણે ફિલસૂફને તત્ત્વજ્ઞાન,[...]

  • 🪔 સંપાદકીય

    ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે - રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ[...]

  • 🪔

    ભગવાનને ભૂલશો નહિ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યો માંહેના એક હતા અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ તેમની મહાનતાથી પ્રભાવિત[...]

  • 🪔

    મનને વશ કરવાનો ઉપાય

    ✍🏻 સ્વામી વિરજાનંદ

    શ્રીમત્‌ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા મેળવી[...]

  • 🪔

    આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. તેમની રાજકોટ ખાતેની મુલાકાત દરમ્યાન ર૬મી જાન્યુઆરીએ જે રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ હતી, તેનો[...]

  • 🪔

    ‘ચરૈવેતિ ચરૈવેતિ’

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રૅટરી છે. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો જ[...]

  • 🪔

    માનવતાવાદી, લોકશાહીના પુરસ્કર્તા અને દેશભક્ત : સ્વામી વિવેકાનંદ (૧)

    ✍🏻 ઈ. પી. ચેલીશેવ

    શ્રી. ઈ. પી. ચેલીશેવ રશિયાના જાણીતા તજજ્ઞ અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. આ વર્ષે ૨૪મી ફેબ્રુઆરીના રોજ તેમને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટયૂટ ઓફ કલ્ચર, કલકત્તા[...]

  • 🪔

    હિન્દુ ધર્મની વિશેષતાઓ (૧)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. વિશ્વના રંગમંચ પર આજે જેટલાં રાષ્ટ્રોનું અસ્તિત્વ છે અને વિશ્વના જ્ઞાત ઇતિહાસમાં જે રાષ્ટ્રોની શેષ સ્મૃતિ[...]

  • 🪔

    કાલ કરે સો આજ કર

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બિરાજતા હતા. જ્ઞાની અને દાની તરીકે એમની ઘણી મોટી નામના. એક દિવસ બારણે યાચક આવ્યો. એણે મહારાજ યુધિષ્ઠિર પાસે યાચના કરી.[...]

  • 🪔

    ‘સંસારમાં સરસો રહે, મન મારી પાસ’

    ✍🏻 દુષ્યત પંડ્યા

    વેદાંતી કવિ અખાની આ પ્રસિદ્ધ પંક્તિ છે. ગૌતમ બુદ્ધની માફક સંસારનો ત્યાગ કરવો કે સંસારમાં રહીને ભક્તિ કરવી? ભગવાનની પ્રાપ્તિ શું વનમાં જઈને તપ કરનારને[...]

  • 🪔

    વિદ્યાલયોમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. આઝાદી પછી આપણા દેશે અદ્ભુત પ્રગતિ કરી છે. બોલપેનથી માંડી ઉપગ્રહ સુધીની નાનીમોટી વસ્તુઓ આપણે આપણા જ દેશમાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ગાથા

    શ્રીપ્રભુની જન્મકથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગો

    ભક્ત બલરામને ઘેર રથોત્સવ

    ✍🏻 મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’

    આજ રથોત્સવ. મંગળવાર, જુલાઈ ૧૪, ૧૮૮૫, બપોરના એક વાગ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમ્યા પછી પાછા દીવાનખાનામાં આવીને ભક્તો સાથે બેઠા છે. એક ભક્ત પૂર્ણને બોલાવી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    સેવા-સર્વસેવા-એ જ સાચો ધર્મ

    ✍🏻 સંકલન

    તેરમી સદીમાં ભારતમાં ભયંકર દુકાળ પડ્યો હતો. આ કપરા કાળમાં ગોવળકુંડાના મંગલબેડા પ્રાંતનો કારભાર સંત દામોજી ચલાવતા હતા. તે અને તેમની પત્ની ભગવદ્-પરાયણ અને દયાળુ[...]

  • 🪔 બાળ-વિભાગ

    પાંચ આંધળાની વાર્તા

    ✍🏻 સંકલન

    એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા. હવે એ ગામના પાંચ આંધળા[...]

  • 🪔 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ જ્યોત સાચા અર્થમાં જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. મારો તો વ્યક્તિગત અનુભવ થયો છે કે, શ્રીરામકૃષ્ણદેવ સૂક્ષ્મ રીતે ડગલે અને પગલે આ[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    ધર્મ વિશેની વ્યાખ્યાન ચતુષ્ટયી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ધર્મની આવશ્યકતા : સ્વામી વિવેકાનંદનાં ચાર વ્યાખ્યાનોનું સંકલન : દ્રિતીય સંસ્કરણ; જુલાઈ, ૧૯૮૯ : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્ય રૂ. ૬-૦૦ સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    આસામ રામકૃષ્ણ મઠ અને મિશનના કરીમગંજ કેન્દ્ર દ્વારા દક્ષિણ કરીમગંજની પાથેરકાંઠી માર્કેટના ૩૫ પરિવારોને અગ્નિ-રાહત મર્ય હેઠળ ૧૩૯ કિલો ચોખા, ૩૯ ધોતિયાં, ૩૬ સાડીઓ અને[...]