Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૧૯૯૨

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલ

    अणोरणीयान्महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः । तमक्रतुं पश्यति वीतशोको धातुः प्रसादान्महिमानमीशम् ॥ તે અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આત્મા આ જીવના અંત:કરણમાં સ્થિત[...]

  • 🪔 વિવેકવાણી

    દેશનો વિકાસ કઈ રીતે કરવો?

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સુધારકોને હું સ્પષ્ટ કહીં દઉં છું કે તેમનામાં કોઈ પણ કરતાં હું વધુ મોટો સુધારક છું. તેઓ માત્ર સુધારાનાં થીગડાં મારવા માગે છે, હું જડમૂળથી[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનનાં પ્રથમ સોપાનો (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઘણા સાધકોનો પ્રશ્ન હોય છે, “ધ્યાનના સમયમાં ખરાબ વિચારો આવે તો શું કરવું?” કેટલીક વાર તો તેઓને એમ લાગે છે - “આના કરતાં તો પહેલાં[...]

  • 🪔

    પ્રાર્થના

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના લીલાચિંતન સાથે) (ઈ.સ. ૧૯૬૭માં પરલોક સીધાવેલા રામકૃષ્ણ સંઘના પરમશ્રદ્ધેય સંન્યાસી, શ્રી. શ્રી.માના કૃપાપાત્ર સંતાન સ્વામી પ્રેમેશાનંદ શ્રીરામકૃષ્ણના ભાવે સર્વપ્રકારે નિરત હતા. તેમના અપૂર્વ ત્યાગ-વૈરાગ્યમય[...]

  • 🪔

    આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં (૨)

    ✍🏻 સ્વામી બુધાનંદ

    (બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ:ખ તરફનું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર - ૨

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    સ્વામીજી પોતાના પશ્ચિમના શિષ્યો સાથે ૧૮૯૮માં ફરી કાશ્મીરની બીજી વખતની મુલાકાતે ગયા. દિવસ હતો ૧૧મી જૂન, ૧૮૯૮. રસ્તામાં સ્વામીજી પોતાના શિષ્યો પાસે એક પછી એક[...]

  • 🪔

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૬)

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (ગતાંકથી આગળ) (૨૨) યોગનો આશય શો છે? યોગના ભેદ કેટલા? યોગની સાધના કેવી રીતે થાય છે? ‘युज्’માંથી યોગ શબ્દ આવ્યો છે. તેનો અર્થ છે ‘જોડવું.’જીવાત્માને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ

    વિવિધ ધર્મો

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    ‘ઈશ્વરની ઉપાસનાના અનેક માર્ગો છે. નદીમાં ઉતરવા માટે જેમ અનેક ઓવારા હોય છે તે જ રીતે આનંદના સાગર સમાન પરમાત્માની પાસે પહોંચવા માટે પણ અનેક[...]

  • 🪔

    સંધ્યાવંદન અને કીર્તન

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ગત અધ્યાયના* અંતમાં અમારી ટીકા ટીપ્પણી કેટલાક પ્રશ્નોને ઊભા કરે. અમે તેમાં કહ્યું છે કે, “મોટા ભાગના લોકો ધર્મને ગંભીરતાપૂર્વક લેતા નથી એટલે વધુ વ્યવહારુ[...]

  • 🪔

    વિશ્વની એકાત્મતા -વેદાંત અને વિજ્ઞાનની દૃષ્ટિએ

    ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

    શ્રીરામકૃષ્ણદેવે એક સુંદર ઉ૫મા વડે અદ્વૈત વેદાંતનો સાર સમજાવ્યો છે. તેઓ કહે છે, “એક અફાટ સમુદ્રની કલ્પના કરો. તેમાં એક ઘડો ડુબાડવામાં આવે છે. ઘડાની[...]

  • 🪔

    યોગેશ્વરી લલ્લા

    ✍🏻 ભાગીરથી મહેતા ‘જાહ્નવી’

    “પાણી ને ઝાડી તણો પ્રદેશ છે કાશ્મીર, લલ્લા સંતશિરોમણિ, નીર મહીં છે ક્ષીર.” મનોહર એવી કાશ્મીરની ભૂમિમાં, મનોહર એવાં એક મસ્ત સંત નારી થઈ ગયાં.[...]

  • 🪔 Geet

    સ્નેહાધીન હરિ પોતે...

    ✍🏻 હરેશ ‘તથાગત’

    લિખિતંગ, સ્નેહાધીન હરિ પોતે... શબ્દોનાં મોરપીંછ સૂંઘી સૂંઘી, ખોબો - ખેપિયાને ખારેક દીધી. ચીતરેલી વાંસળીના સૂરેસૂરે, કેડી ભીતર કંડારી લીધી. ...પત્ર ઉકેલ્યો, આતમની જયોતે... લિખિતંગ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી બોધાનંદ

    ઈ.સ. ૧૮૯૦માં જ્યારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક સહાધ્યાયીઓ અને મિત્રો સાથે હું[...]

  • 🪔

    ઉપહાર માનવ જાતને

    ✍🏻 સુરેન્દ્રનાથ ચક્રવર્તી

    જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ વિશે વિચારીએ છીએ ત્યારે, આપણા મનમાં જે ચિત્ર ખડું થાય છે તે તેમની બેઠકની મુદ્રામાં લીધેલી છબિ છે. આ છબિમાં શ્રીરામકૃષ્ણ ઊંડી[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્ત્રીસંતરત્નો :- લેખિકા ભાગીરથી મહેતા, ‘જાહ્નવી’, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮ પ્રકાશક: પૂર્વી મહેતા, ‘ગંગોત્રી’, ૧૫૭૨, આંબાવાડી, કૃષ્ણનગર, ભાવનગર, પૃષ્ઠ સંખ્યા ૨૩૮, કિંમત ૨૫-૦૦ રૂપિયા. આ પુસ્તકમાં[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર * મૉસ્કોમાં રાહતકાર્ય: મૉસ્કોના પીડિત લોકોમાં તાત્કાલિક વિતરણ કરવા માટે દૂધનો પાવડર, બેબીફૂડ, ખાંડ વગેરે વસ્તુઓ હવાઈ માર્ગે મોકલવામાં આવી[...]