अणोरणीयान्महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः ।
तमक्रतुं पश्यति वीतशोको धातुः प्रसादान्महिमानमीशम् ॥
તે અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આત્મા આ જીવના અંત:કરણમાં સ્થિત છે. તે વિષયભૂત સંકલ્પથી રહિત મહિમામય આત્માને જે વિધાતાની કૃપાથી ઈશ્વરરૂપ જુએ છે, તે શોકરહિત થઈ જાય છે.
(શ્વેતાશ્વતર ઉપનિષદ : ૩/૨૦)
Total Views: 145
Your Content Goes Here