Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૦૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् । तां मा देवा व्यदधुः पुरुत्रा भूरिस्थात्रां भूर्या वेशयन्तीम् ॥ હું જ સમગ્ર વિશ્વની સામ્ર્રાજ્ઞી છું. મારા જ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શેઠ બધાંનો, ગુલામ વાસનાનો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી. મેનેજરે એને કહ્યું, ‘હમણાં ખાલી જગ્યા નથી.[...]

  • 🪔 વિવેકવાણી

    એકાગ્રતાનો સતત અભ્યાસ એ જ શક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્યારે ધ્યાન ઊંડું હોય ત્યારે માણસ ઘણી અદ્‌ભુત વસ્તુઓ જુએ છે. વરાહનગરમાં ધ્યાન કરતાં કરતાં એક દિવસ મેં ઇડા અને પિંગલા નાડીઓ જોઈ. થોડા જ[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો. તેઓ સર્વના કલ્યાણ માટે ઉત્કટતાથી ઝઝૂમતા રહ્યા.[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    પાઠક : શક્તિ સંચયની વાત મને સમજાઈ નહીં, એ જરા સ્પષ્ટતાથી સમજાવોને. જે માર્ગે જતાં મહાબળવાન બળહીન બની જાય છે, એમાં જવાથી જોર કે શક્તિ[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा । जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव ॥ २७ ॥ न, નથી; वित्तेन, ધનસંપત્તિથી; तर्पणीयः, સંતુષ્ટ[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    અંગ્રેજી સાહિત્યના સુખ્યાત વિવેચક ડો.સેમ્યુઅલ જોનસનની જીવનકથા લખનાર બોસવેલનું એક વખત એક મિત્રે અપમાન કર્યું. આ ઘટનાથી બોસવેલ ઉદ્વિગ્ન બન્યા અને ડો. જોનસનને એ વિશે[...]

  • 🪔

    શ્રી સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિચારો

    ✍🏻 રૂપલબહેન એમ. કુબાવત

    પ્રથમ નજરે જોતાં જ પ્રભાવિત થઈ જવાય એવું ભવ્ય - મોભાદાર - પ્રભાવશાળી વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિ, ગહન શિક્ષણ તેમજ ઊંડી સમજ-દૂરંદેશી ધરાવતા એવા સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔

    ભગવાન ચૈતન્યદેવ

    ✍🏻 રમણલાલ સોની

    બંગાળના નવદ્વીપ (નદિયા) નામે નગરમાં જગન્નાથ મિશ્ર નામે એક બ્રાહ્મણ પંડિત રહેતા હતા. તેમનાં પત્નીનું નામ શચીદેવી હતું. તે દિવસે ફાગણની પૂનમ હતી. આકાશમાં ચંદ્ર[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૧૧-૪-૧૯૬૨ એ ઘર (શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા ત્યારે ગિરિશભવનના અથિતિગૃહના બીજા માળે રહેતા) કરતાં આ ઘર (બેલુર મઠ)નું કેટલું મોટું[...]

  • 🪔

    સમર્પિત જીવન

    ✍🏻 સ્વામી જપાનંદ

    (‘માનવતા કી ઝાંકી’ નામના બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજના પુસ્તકના એક લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ફરિદપુર બંગાળનું એક નાનું શહેર હતું.[...]

  • 🪔

    ખેતડીમાં ત્રણ સપ્તાહ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    જગમોહનલાલને નામે રાજાનો પત્ર આબુરોડમાં પોતાના બે ગુરુભાઈઓને વિદાય આપીને સ્વામીજી જગમોહનલાલ સાથે જયપુર તથા રેવાડી થઈને ૨૧ એપ્રિલ, ૧૮૯૩ના રોજ ખેતડી પહોંચ્યા. રેવાડીમાં રાજાનો[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં પારિતોષિક વિતરણ સમારંભ રાષ્ટ્રિય યુવાદિનના ઉપલક્ષ્યમાં પોરબંદરની શાળા-કોલેજનાં ભાઈ-બહેનો માટે વક્તૃત્વ, નિબંધ સ્પર્ધા, વિચાર-પ્રચાર પરીક્ષા અને ધો. ૪ થી ૭નાં બાળકો માટે[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૮ થી માર્ચ ૨૦૦૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) દિવ્યવાણી : ૩(૧), ૪૮(૨), ૯૧(૩), ૧૩૫(૪), ૧૮૧(૫), ૨૨૭(૬), ૨૭૫(૭), ૩૨૨(૮),[...]