Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૧૯૯૫

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।। અમે ત્રણ નેત્રવાળા, ઈન્દ્રિયાતીત, જ્ઞાનસ્વરૂપ, માધુર્યમય, સર્વને સમૃદ્ધિ આપનાર પરમાત્માને પૂજીએ છીએ કે જેથી તે અમને વૃક્ષ પરથી[...]

  • 🪔

    વિવેકવાણી

    ✍🏻

    નૂતન ભારતને ઊભું થવા દો ઓ ભારતના ઉચ્ચ વર્ગો! તમે શું એમ માનો છો કે તમે જીવતા છો? તમે માત્ર દશ હજાર વર્ષના Mummies (સચવાયેલા-શબ)[...]

  • 🪔 સંપાદકીય

    નિર્ભય ગતસંશય...

    ✍🏻

    ‘શ્રીરામકૃષ્ણ્ આરાત્રિકમ્’ની તેરમી અને ચૌદમી પંક્તિઓમાં સ્વામી વિવેકાનંદજી કહે છે: નિર્ભય ગતસંશય દૃઢનિશ્ચય માનસવાન। નિષ્કારણ ભક્તશરણ ત્યજિ જાતિ કુલ માન॥ આના બે અર્થો થઈ શકે.[...]

  • 🪔 ચિંતન

    દિવ્ય માનવ ચહેરો

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    (સ્વામી લોકશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચરના સૅક્રૅટરી છે.) જો તમારા મનમાં દિવ્ય વિચારો હશે, તો તેને તમારો ચહેરો પ્રગટ કરશે; જો મનમાં નકામા-ખોટા[...]

  • 🪔

    શ્રીમદ્ ભાગવતનો ઊગમકાળ અને વિકાસયાત્રા

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના[...]

  • 🪔 શ્રી અરવિંદ જન્મદિન (૧૫ ઑગસ્ટ) પ્રસંગે

    શ્રી અરવિંદ: ઊર્ધ્વના દ્રષ્ટા

    ✍🏻 રમણલાલ જોશી

    અર્વાચીન સમયમાં આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ વગેરે વિભૂતિઓ થઈ છે, જેમનું કાર્ય આપણા દેશ પૂરતું મર્યાદિત ન રહેતાં,[...]

  • 🪔

    નિરાશાથી આશ ભણી

    ✍🏻 સ્વામી ત્યાગાનંદ

    (સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે.) અધ્યાત્મ પ્રત્યે લોકો શા માટે વળે છે? આનો ઉત્તર છે -[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મડદાનો ખેલ મેદાનમાં

    ✍🏻 સંકલન

    જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા, મરેલા ન મળે કોઈ, પણ મરેલાને જો મરેલા મળે, તે એને આવાગમન ન હોય. મડદું પડ્યું મેદાનમાં, કોઈના કહ્યામાં[...]

  • 🪔

    શિક્ષણ ત્રાસ મટીને આહ્લાદ ક્યારે બનશે?

    ✍🏻 ગુણવંત શાહ

    આચાર્ય રામમૂર્તિએ કહેલો પ્રસંગ યાદ આવે છે. ચિત્રકામ શીખવતી વખતે બાળકોને કોઈ વસ્તુ જોઈને દોરવાનું કહેવામાં આવે છે. ટેબલ, માટલું કે પાંદડું જોઈને બાળકો તેને[...]

  • 🪔

    બાળકોને રચનાત્મક ખ્યાલો આપો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી શકો નહીં. છોડ પોતે જ પોતાની પ્રકૃતિનો[...]

  • 🪔

    દુન્યવી પ્રેમ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    શું દુન્યવી-પ્રેમ મદદરૂપ બને છે? આઘ્યાત્મિક વિકાસમાં દુન્યવી-પ્રેમ મદદરૂપ થાય છે કે અંતરાયરૂપ બને છે એ પ્રશ્ન અનેકને મનમાં ઊઠે છે અને તેની વિચારણા મૂલ્યવાન[...]

  • 🪔

    મારી અમરનાથ યાત્રા ‘મુસાફિર’

    ✍🏻 સંકલન

    કડકડતી ઠંડી હતી. અમરગંગાનું પાણી બરફ જેવું ઠંડું હતું. તેમાં સ્નાન કરી ફક્ત કૌપીન પહેરીને, સમસ્ત દેહમાં ભભૂત ચોળીને સ્વામી વિવેકાનંદજીએ અમરનાથની ગુફામાં પ્રવેશ કર્યો.[...]

  • 🪔 યુવ-વિભાગ

    સમય-પાલનનું મહત્ત્વ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    મારા એક મિત્ર છે. સમય-પાલનના પાક્કા હિમાયતી છે. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે. આ પહેલાં તેઓ શિક્ષક હતા. તેઓ પોતાની આ સફળતાનું શ્રેય, સમય[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૩મી જૂને હૈદ્રાબાદથી મુંબઈ થઈને રાજકોટ આવ્યા અને ૨૭મી એ મુંબઈ[...]