Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૦૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सहस्रवत्सरव्यापि-तम:पूर्णगृहोदरम्‌। सर्वत्र द्युतिमद्‌भाति दीपयोगाद्यथाञ्जसा।। मनोमलं किल्बिषाख्यं सहस्रजन्मसञ्चितम्‌। श्रीहरे: करूणालेशात्‌ तथा तूर्ण पलायते।। હજારો વર્ષના અંધકારથી આવૃત્ત ઓરડાની અંદર જેવી રીતે દીવો પ્રગટાવવાથી ક્ષણમાત્રમાં એ આખો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરનો પ્રેમ અને ષડ્‌રિપુનાં મોઢાં ફેરવવાં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઘણા બ્રાહ્મ-ભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના[...]

  • 🪔 વિવેકવાણી

    મૂડીવાદમાં પરિવર્તન આવશે જ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે રાજકીય પદ્ધતિઓને માટે આપણે ભારતમાં પ્રયાસ કરી રહ્યા છીએ, તે યુરોપમાં જમાનાથી પ્રચલિત બની છે, સૈકાઓ સુધી તેનો પ્રયોગ થઈ ચૂક્યો છે અને આખરે[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્‌ અવિદ્યા દૂર થઈ છે અને જ્ઞાનપ્રાપ્તિ[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    જીવનમાં પૂર્ણતા

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ કહે છે : ‘આપણે જે બની શકીએ છીએ, પોતાની આ અપેક્ષાની તુલનામાં આપણું કાર્યસ્તર ઘણું પાછળ રહી જાય છે. સાચી[...]

  • 🪔 તીર્થયાત્રા

    દેવતાત્મા હિમાલય - ૫

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    ગંગોત્રીમાં સમાધિ (આત્મવિસ્મૃતિ) હું ભટવારીથી નીકળીને લગભગ ચાર દિવસે ગંગોત્રી પહોંચ્યો. ગંગોત્રી જવાના રસ્તામાં છેલ્લું ગામ ધારાસુ આવે છે. આ ગામ ગંગોત્રીથી લગભગ પચ્ચીસ માઈલ[...]

  • 🪔 શિક્ષણ

    આપણું ઉત્તરદાયિત્વ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમને (સામાન્ય જનસમૂહને) ક્યાંયથી પ્રકાશ મળતો નથી, શિક્ષણ પણ મળતું નથી. એમના સુધી પ્રકાશ કોણ પહોંચાડશે - એમના ઘર સુધી[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગિની નિવેદિતા અને એમનું ભારત

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી નિરંજનાનંદ પ્રત્યે શ્રીઠાકુરનો ભાવ

    ✍🏻 સંકલન

    નિરંજનને નામે જાણીતા નિત્યનિરંજન ઘોષનો જન્મ રાજાર હાટ - વિષ્ણુપુર (પશ્ચિમ બંગાળ)માં થયો હતો. પરંતુ તેઓ કોલકાતામાં કાકાને ત્યાં રહેતા. તેમનો બાંધો સૌષ્ઠવપૂર્ણ હતો અને[...]

  • 🪔 પ્રાસંગિક

    નિર્ભયતા અને સામર્થ્ય

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા પ્રસિદ્ધ ‘Human Excellence’ એ પુસ્તકમાંથી જીવનમાં ઉદાત્ત મૂલ્યો કેળવવા Strength and Fearlessnessનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 સંસ્મરણ

    ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    શ્રીમાનું દ્વિતીય ક્રાંતિકારી પગલું ‘ઓ હૃદુ, જો તો ખરો, આ અશુભ ઘડી તો નથીને? તેઓ તો અહીં પહેલી જ વાર આવે છે?’ શારદામણિ અને તેમના[...]

  • 🪔 અહેવાલ

    વિશ્વસંસ્કૃતિઓ માટે નવા અભિગમની શોધ

    ✍🏻 સંકલન

    ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે પરિચર્ચા કરવા માટે યુનેસ્કો અને ભારત સરકાર દ્વારા ૯-૧૦મી જુલાઈ, ૨૦૦૩ ના રોજ દિલ્હીના વિજ્ઞાનભવનમાં આંતરરાષ્ટ્રિય સંસ્કૃતિના વિચારકો, આધ્યાત્મિક સંસ્કૃતિના ઉદ્‌ગાતાઓ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૬ ઓગસ્ટ, ૧૯૭૧ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિરનો શિલાન્યાસવિધિ સંપન્ન થયો હતો. એ સમયે ઉદારદિલના[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ૨૨ જુલાઈ ૨૦૦૩ના રોજ આયોજિત યુવસંમેલનનું સન્માનનીય રાજ્યપાલ શ્રી કૈલાશપતિ મિશ્રા, સ્વામી જિતાત્માનંદજી અને ગુજરાતધારાસભાના અધ્યક્ષશ્રી દીપ પ્રગટાવીને ઉદ્‌ઘાટન કરે[...]