હે પ્રભુ,
હું નરકના ડરથી તારી પૂજા કરતી હોઉં તો તું મને એ નરકની આગમાં સળગાવી દે; અને સ્વર્ગના લોભથી જો તારી સેવા કરતી હોઉં તો એ સ્વર્ગનું દ્વાર મારે માટે બંધ કરી દે; પણ હું જો તારી પ્રાપ્તિ માટે જ તારી ભક્તિ કરતી હોઉં તો તું મને તારા અપાર સુંદર સ્વરૂપથી વંચિત ન રાખીશ.
-રાબિયા
Total Views: 65
Your Content Goes Here