चित्तं शरीरमपि रोगगणा दहन्ति ।
संजीवनं च परहस्तगतं सदैव
तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो ॥
દુર્વાસનાઓ મારા ચિત્તને સદા આકર્ષિત કરતી રહે છે, રોગસમૂહ સર્વદા શરીરને તપાવી રહ્યા છે
અને જીવન તો સર્વદા પરવશ છે જ, એટલા માટે હે દીનબંધુ! તમે જ મારા એકમાત્ર શરણ છો.
(સ્વામી બ્રહ્માનંદ દ્વારા રચિત ‘શ્રી હરિશરણાષ્ટકમ્’ માંથી સંકલિત)
Total Views: 216
Your Content Goes Here