चित्तं शरीरमपि रोगगणा दहन्ति ।
संजीवनं च परहस्तगतं सदैव
तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो ॥

દુર્વાસનાઓ મારા ચિત્તને સદા આકર્ષિત કરતી રહે છે, રોગસમૂહ સર્વદા શરીરને તપાવી રહ્યા છે
અને જીવન તો સર્વદા પરવશ છે જ, એટલા માટે હે દીનબંધુ! તમે જ મારા એકમાત્ર શરણ છો.

(સ્વામી બ્રહ્માનંદ દ્વારા રચિત ‘શ્રી હરિશરણાષ્ટકમ્’ માંથી સંકલિત)

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.