द्विषत: परकाये मां मानिनो भिन्नदर्शिनः ।
भूतेषु बद्धवैरस्य न मनः शांतिमृच्छति ॥
अहं उच्चावचैः द्रव्यैः क्रिययोत्पन्नया अनघे ।
नैव तुष्ये अर्चितो अर्चायां भूतग्राम अवमानिनः ॥
‘પરકાયામાં રહેલા મારો દ્વેષ કરીને, જે અભિમાની વ્યક્તિ (એકતાને સ્થાને) ભિન્નતા જુએ છે અને બીજાં પ્રાણીઓ પ્રત્યે વેરભાવના સેવે છે તે ક્યારેય જ મનની શાંતિ પ્રાપ્ત નહીં કરી શકે.’
‘હૈ પાપહીન, ખૂબ મોંઘાં દ્રવ્યોથી ખર્ચાળ ઠઠારાથી મૂર્તિમાં મારી પૂજા કરતાં પણ બધાં પ્રાણીઓમાં રહેલા મને ધિક્કારનાર પર હું પ્રસન્ન થતો નથી.’
(શ્રીમદ્ ભાગવત : ૩-૨૯/૨૩-૨૪)
Your Content Goes Here