श्रीरामकृष्णचरितं सततं श्रृणुष्व
तन्नामधेय-पटलीमनिंश प्रगाय।
तन्नित्यबुद्ध-परिशुद्धफविमुक्तमूर्ति
शश्वद्विचिन्तय सए मम पुण्यजीव॥
શ્રીરામકૃષ્ણ સુકથા સુણજો સદાયે,
તેનું જ નામ રટજો દિનરાત પૂત;
તે નિત્ય બુદ્ધ પરિશુદ્ધ વિમુક્ત મૂર્તિ
ને ચિંતવો હૃદય આ મમ મિત્રતુલ્ય.
(કર્ણામૃત – ૧૮૬)
श्रीरामकृष्णमनुकीर्तय तं श्रृणुष्व
तं ध्याय तं नम तमर्चय तं भजस्व।
तद्दास्यमाचर तदीयसखित्वमिच्छ
तस्मै निवेदय दृढां ममतामहन्ताम्॥
પૂજા અને શ્રવણ-અર્ચન-કીર્તનોથી,
ને ધ્યાન દાસ્ય વર સૌર્હૃદથી જ રૂડા;
શ્રીરામકૃષ્ણ રિઝવો સઘળું સમર્પી,
છોડી બધી મનતણી મમતા-અહંતા.
(કર્ણામૃત – ૧૮૭)
Your Content Goes Here