🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2005
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું જમ્મુ-કાશ્મીર ધરતીકંપ અને પશ્ચિમ બંગાળ પૂરરાહત સેવાકાર્ય જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આવેલ ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશન, જમ્મુ દ્વારા ૧૯૨૦ કિ. લોટ, [...]
🪔 બાળવાર્તા
સતી સાવિત્રીની કથા
✍🏻 સંકલન
December 2005
અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. હિંદુઓમાં પવિત્ર પ્રાર્થનામાં આ સાવિત્રીનું નામ ખાસ ઉચ્ચારાય છે. જ્યારે સાવિત્રી [...]
🪔
સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ - ૨
✍🏻 રામધારી સિંહ ‘દિનકર’
December 2005
બ્રાહ્મણરૂપી ઝેરી નાગ સ્વામીજી હિંદુત્વની શુદ્ધિ માટે આગળ આવ્યા હતા અને એમનું મુખ્યક્ષેત્ર ધર્મ હતું. પરંતુ ધર્મ અને સંસ્કૃતિ તે બંને પરસ્પર એક બીજાનો સ્પર્શ [...]
🪔
મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ - ૨
✍🏻 અમીયકુમાર મઝુમદાર
December 2005
આ નૂતન ભારતનું સ્વરૂપ કેવું હશે? સ્વામીજીનો મૂળ મંત્ર છે - અસ્વીકાર નહિ પણ સ્વીકાર. સ્વામીજીનું નૂતન ભારત વિવિધતાની વચ્ચે ઐક્યની સ્થાપના કરશે, એ શોષણમુક્ત [...]
🪔
ભારતમાં શક્તિપૂજા
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
December 2005
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભારતીય સંસ્કૃતિમાં શક્તિપૂજાનું એક વિશેષ મહત્ત્વ [...]
🪔
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત - ૨
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 2005
ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધા ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ [...]
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ - ૨
✍🏻 સંકલન
December 2005
વહીવટ રામકૃષ્ણ મઠનો વહીવટ ટ્રસ્ટીઓનું મંડળ (બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) કરે છે. ટ્રસ્ટી મંડળના ચુંટાયેલા પ્રમુખ હોય છે, એક કે વધારે ઉપપ્રમુખો હોય છે, મુખ્ય મંત્રી [...]
🪔
ભારતીય નારી અને શ્રી શ્રીમા
✍🏻 સ્વામી અમેયાનંદ
December 2005
સ્વામી અમેયાનંદજી મહારાજના લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. ભગિની નિવેદિતા કહે છે : ‘શ્રીમા ભારતીય નારી સંબંધે [...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
December 2005
(ઓક્ટોબર ૨૦૦૫થી આગળ) ઠાકુરનું દિવ્યભાવમાં અવસ્થાન થતાં મંદિરનું પૂજાકાર્ય છૂટી ગયેલું. તે છતાં પણ દક્ષિણેશ્વર કાલીવાડીના કર્તાહર્તાઓએ એમને માટેનો નિત્યપ્રસાદ તેમજ પહેલાં મળતું માસિક વેતન [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2005
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભગવાન બુદ્ધ પછી વેદાંતના શ્રેષ્ઠ ઉપદેશક શંકરાચાર્યે સર્વપ્રથમવાર બતાવ્યું હતું કે સત્ય એક તેમજ અનંત છે અને માનવી વિવિધ સાધનાપથો [...]
🪔 વિવેકવાણી
ભારતીય નારીનો આદર્શ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2005
ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શક્તિ એ જ આધાર
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2005
માસ્ટર- જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ. શ્રીરામકૃષ્ણ- બરાબર કહો છો! જેઓ હલકી બુદ્ધિના [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2005
देवीप्रसन्नवदने करुणावतारे दिव्योज्जवलद्युतिमयि त्रिजगज्जनित्रि। कल्याणकारिणि वराभयदानशीलं मातर्विराज सततं मम हृत्सरोजे॥ ब्रह्मस्वरूपिणि शिवे शुभदे शरण्ये चैतन्यदायिनि भवाम्बुधिपारनेत्रि। शान्तिप्रदे सुविमले सकलार्तिनाशे मातर्विराज सततं मम हृत्सरोजे॥ પ્રસન્ન મુખમંડળવાળા, [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2005
રામકૃષ્ણ મિશન - પોરબંદરનો ગ્રામ વિકાસ પ્રકલ્પ રામકૃષ્ણ મિશન - પોરબંદર તરફથી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના બહેનો માટે સિલાઈકામ, [...]
🪔
રાષ્ટ્રનો સાંસ્કૃતિક-સામાજિક વિકાસ અને રામકૃષ્ણ મિશન
✍🏻 સંકલન
November 2005
૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ સંસ્થાના સ્થાપનાના વાર્ષિક દિન નિમિત્તે પશ્ચિમ બંગાળના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સ્વામીજીના પૈતૃકગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્રની મુલાકાતે પધાર્યા હતા તે વખતે [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧
✍🏻 અમીયકુમાર મઝુમદાર
November 2005
પશ્ચિમ બંગાળના પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય શ્રી અમીયકુમાર મજૂમદારના મૂળ બંગાળી ગ્રંથ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રસિદ્ધ થયેલ ‘સર્વોદય ચિંતા: મહાત્માગાંધી ઓ સ્વામી વિવેકાનંદ’નો સ્વામી સર્વસ્થાનંદ, બ્ર. [...]
🪔
ભારતના પુનરુત્થાનમાં સ્ત્રીઓના પ્રદાન અંગે સ્વામી વિવેકાનંદની પરિકલ્પના
✍🏻 જ્યોતિબહેન થાનકી
November 2005
‘ઊઠો! ઊઠો! લાંબી રાત વીતી જવા આવી છે. અરુણોદય થઈ રહ્યો છે, જુવાળના પ્રચંડવેગને હવે કોઈ પાછો ઠેલી શકે તેમ નથી. શ્રદ્ધા રાખો, હું કહું [...]
🪔
પુનરુત્થાનનાં સૂર્યોદય
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
November 2005
મહમ્મદ બિન કાસમે સને ૭૧૧માં સિંધના દાહિર રાજાને હરાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું પણ, ભૌગોલિક પરિસ્થિતિને કારણે, બાકીના ભારતવર્ષથી સિંધ પ્રદેશ અલગ પડી ગયેલ [...]
🪔
આત્યંતિક દુ:ખ નિવૃત્તિ - પરમસુખ પ્રાપ્તિ
✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ
November 2005
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે આપેલા હિંદી પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. પ્રત્યેક મનુષ્ય સ્વાભાવિકપણે જ સુખ, શાંતિ અને આનંદ [...]
🪔
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2005
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ [...]
🪔
સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ - ૧
✍🏻 રામધારી સિંહ ‘દિનકર’
November 2005
રાષ્ટ્ર કવિ ‘દિનકરે’ પોતાના ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ભારતીય પરંપરા તથા ઇતિહાસની એક અત્યંત સુલલિત ઝાંખી પ્રસ્તુત કરી છે. એમનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના [...]
🪔
આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2005
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજીનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ [...]
🪔
ભારતીય સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૧
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2005
રામકૃષ્ણમિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ બંગાળી ગ્રંથ ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રકાશિત ‘ભારત સંસ્કૃતિતે સ્વામીજીર અવદાન’નો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. [...]
🪔
સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ - ૧
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
November 2005
અદ્વૈત આશ્રમ, કલકત્તાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજનો ‘સ્વામી વિવેકાનંદ એ હન્ડ્રેડ યર્સ ઈન શિકાગો’ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતનું નવજાગરણ
✍🏻 સ્વામી આત્માનંદ
November 2005
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ના પ્રવેશાંકના મૂળ હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. [...]
🪔
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનું પુનર્નિર્માણ
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
November 2005
શ્રી શારદામઠ દક્ષિણેશ્વરમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ સમારોહમાં ૧૨ જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજે આપેલ હિન્દી અનુસર્જનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ [...]
🪔
ભારત પથિક, વિશ્વપથિક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
November 2005
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ‘વિશ્વપથિક વિવેકાનંદ’ નામના બંગાળી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી [...]
🪔
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ - ૧
✍🏻 સંકલન
November 2005
મૂળ અંગ્રેજી પુસ્તિકા ‘રામકૃષ્ણ મઠ એન્ડ રામકૃષ્ણ મિશન - ધેય્ર હિસ્ટ્રી, આઈડિય્લ્સ, એક્ટિવિટિઝ’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત [...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2005
‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના ઉપોદ્ઘાતમાં ભગિની નિવેદિતા ‘અવર માસ્ટર એન્ડ હીઝ મેસેજ’માં આમ લખે છે: ‘સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં (હાલ નવ [...]
🪔 વિવેકવાણી
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2005
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત - ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયને પહોંચો નહીં ત્યાં સુધી મંડ્યા રહો. કલકત્તાના નવયુવકો! ઊઠો, જાગો, કારણકે સમય સાનૂકૂળ છે. અત્યારથી [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
November 2005
આજે શ્રીમયુર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન કરીને ઠાકુરે પ્રણામ કર્યા અને [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
November 2005
आचन्डालाप्रतिहतरयो: यस्य प्रेमप्रवाह:। लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो। भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ||१|| અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલથી માંડીને સર્વ [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2005
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઉજવાયેલ ‘શિકાગો ધર્મમહાસભા દિન’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રવિવાર, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૫, સાંજે ૫.૩૦ થી ૭.૦૦ ‘શિકાગો ધર્મમહાસભા દિન’ નિમિત્તે એક જાહેરસભા યોજાઈ [...]
🪔 બાળવાર્તા
સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ
✍🏻 સંકલન
October 2005
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ. [...]
🪔 સંસ્થા પરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ-૩
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
October 2005
ગતાંકથી આગળ સુરેન્દ્રનાથે આપેલી આ રકમમાંથી રસોઈયાને મહિને ૬ રૂપિયા અને ઘરભાડું અપાતું. એક રૂપિયો ગંગાનું પાણી લાવવા માટે દર મહિને આપવો પડતો. બીજા પણ [...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૬
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2005
(ગતાંકથી આગળ) સ્વીટ્ઝરલેન્ડે સ્વામી વિવેકાનંદને પરમ શાંતિ અને તાજગી બક્ષી હતી. એના અનુપમ સૌંદર્યે એમના લંડન અમેરિકાના દોડધામ કરીને થાકી ગયેલા તન અને મનને આનંદ [...]
🪔 અધ્યાત્મ
શરીર અને મનનું શુદ્ધીકરણ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2005
જો આપણે ઈશ્વર વિશે તત્કાળ વિચાર કરવાનો પ્રયાસ કરીએ તો આપણને જોવા મળશે કે એક ક્ષણ માટે પણ કરેલા ઈશ્વરના ચિંતનથી આપણું મન ભરાઈ જશે. [...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૫
✍🏻 સ્વામી જગદાત્માનંદ
October 2005
ગતાંકથી આગળ તમે એમ વિચારશો કે ‘માનવ માટે ભલા શબ્દ કેવી રીતે પ્રકાશ હોઈ શકે?’ ધારો કે વર્ષાના દિવસોની સાંજે તમે બજારમાં ગયા છો. ત્યારે [...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ - ૭
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
October 2005
ગયા અંકમાં દર્શાવવામાં આવ્યું છે કે અલવરના એક ભક્તે ઘણા આગ્રહથીજયપુરમાં સ્વામીજીનું એક છાયાચિત્ર લીધું હતું. પરંતુ આ ચિત્ર કયું છે એ વિશે દુર્ભાગ્યે કેટલાક [...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
October 2005
માએ જયરામવાટીમાં સાધુ અને ભક્તોની સેવાને માટે જ જમીન ખરીદવાનું કહેલું. માત્ર એટલું જ નહિ, પણ જયરામવાટીમાં તેમ જ ઉદ્બોધનમાં ભિક્ષાર્થી સાધુ, વૈષ્ણવ ફકીરો પ્રત્યે [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2005
શ્રીરામચંદ્ર એક અવતાર શ્રીઠાકુરે પ્રાચીન ઋષિઓ વિશે કહ્યું છે. તેમણે કહ્યું છે કે રામના સમયના ઋષિઓ શ્રીરામને અવતાર રૂપે સ્વીકારતા નથી. તેઓ તો બ્રહ્મની, અદ્વૈત [...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૫
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
October 2005
ગયા અંકમાં આપણે લીંબડીના મહારાજા યશવંતસિંહજી સાથે લીંબડીમાં અને મહાબળેશ્વરમાં સ્વામીજી સાથેની મુલાકાતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ૧૮૯૨ના જૂન મહિનાના પ્રારંભમાં સ્વામીજી લીંબડીના ઠાકોર [...]
🪔 વિવેકવાણી
જગદંબાની ઉપાસના
✍🏻 સ્વામી વિવેકાનંદ
October 2005
એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભાવાવસ્થામાં દેવી-દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October 2005
વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામાપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
October 2005
क्वाम्बा शिवा क्व मृणनं मम हीनबुद्धेर्दोभ्यां विधर्तुमिव यामि जगद्विधात्रीम्। चिन्तयं श्रिया सुचरणं त्वभयप्रतिष्ठं सेवापरैरभिनुतं शरणं प्रपद्ये॥ या मा चिराय विनयत्यतिदु:खमार्गैरासिद्धित: स्वकलितैर्ललितैर्विलासै:। या मे मतिं सुविदधे [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2005
‘વિવેકાનંદ રિસર્ચ સેન્ટર’નું મંગલ ઉદ્ઘાટન અને સમર્પણવિધિ રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ - પૈતૃક નિવાસ સ્થાન અને સાંસ્કૃતિક કેન્દ્ર, કોલકાતામાં ભારત સરકારના માનવ સંસાધન ખાતાના સન્માનનીય [...]
🪔 સંસ્થા પરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
September 2005
(એપ્રિલ ૨૦૦૪થી આગળ) સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે એક ખાલી સુમસામ મકાન મળ્યું. [...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2005
છઠ્ઠી મેની સવારે યુરોપમાં રહેવાનો મારો વિઝા લંબાવી શકાય કે નહિ તેની તપાસ કરવા અમે પોલીસ સ્ટેશને ગયા પણ અધિકારીઓએ એક જ વાતમાં પતાવી દીધું [...]
🪔 અધ્યાત્મ
અહં - અહંકારનો નાશ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2005
કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે ક્રૂસનું ચિહ્ન + બને છે. [...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૪
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2005
અમેરિકાના ડ્યૂક વિશ્વવિદ્યાલયના ડો. જે.બી. રાઈન માનવ મનની વિલક્ષણ શક્તિઓ વિશે વિસ્તૃત ફલક પર અધ્યયન તથા પ્રયોગ કરતા રહ્યા. એમણે લગભગ અરધી શતાબ્દિ પહેલાં કહ્યું [...]