• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું જમ્મુ-કાશ્મીર ધરતીકંપ અને પશ્ચિમ બંગાળ પૂરરાહત સેવાકાર્ય જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં આવેલ ધરતીકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રામકૃષ્ણ મિશન, જમ્મુ દ્વારા ૧૯૨૦ કિ. લોટ,[...]

  • 🪔 બાળવાર્તા

    સતી સાવિત્રીની કથા

    ✍🏻 સંકલન

    અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. હિંદુઓમાં પવિત્ર પ્રાર્થનામાં આ સાવિત્રીનું નામ ખાસ ઉચ્ચારાય છે. જ્યારે સાવિત્રી[...]

  • 🪔

    સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ - ૨

    ✍🏻 રામધારી સિંહ ‘દિનકર’

    બ્રાહ્મણરૂપી ઝેરી નાગ સ્વામીજી હિંદુત્વની શુદ્ધિ માટે આગળ આવ્યા હતા અને એમનું મુખ્યક્ષેત્ર ધર્મ હતું. પરંતુ ધર્મ અને સંસ્કૃતિ તે બંને પરસ્પર એક બીજાનો સ્પર્શ[...]

  • 🪔

    મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ - ૨

    ✍🏻 અમીયકુમાર મઝુમદાર

    આ નૂતન ભારતનું સ્વરૂપ કેવું હશે? સ્વામીજીનો મૂળ મંત્ર છે - અસ્વીકાર નહિ પણ સ્વીકાર. સ્વામીજીનું નૂતન ભારત વિવિધતાની વચ્ચે ઐક્યની સ્થાપના કરશે, એ શોષણમુક્ત[...]

  • 🪔

    ભારતમાં શક્તિપૂજા

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ભારતીય સંસ્કૃતિમાં શક્તિપૂજાનું એક વિશેષ મહત્ત્વ[...]

  • 🪔

    એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત - ૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઉદય પામી રહેલું નૂતન ભારત જાગેલું ભારત હવે બધા ક્ષેત્રોમાં આગળ ધપી રહ્યું છે. સ્વામીજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું કે પૂર્વે હતું તેના કરતાં પણ[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ - ૨

    ✍🏻 સંકલન

    વહીવટ રામકૃષ્ણ મઠનો વહીવટ ટ્રસ્ટીઓનું મંડળ (બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) કરે છે. ટ્રસ્ટી મંડળના ચુંટાયેલા પ્રમુખ હોય છે, એક કે વધારે ઉપપ્રમુખો હોય છે, મુખ્ય મંત્રી[...]

  • 🪔

    ભારતીય નારી અને શ્રી શ્રીમા

    ✍🏻 સ્વામી અમેયાનંદ

    સ્વામી અમેયાનંદજી મહારાજના લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં. ભગિની નિવેદિતા કહે છે : ‘શ્રીમા ભારતીય નારી સંબંધે[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    (ઓક્ટોબર ૨૦૦૫થી આગળ) ઠાકુરનું દિવ્યભાવમાં અવસ્થાન થતાં મંદિરનું પૂજાકાર્ય છૂટી ગયેલું. તે છતાં પણ દક્ષિણેશ્વર કાલીવાડીના કર્તાહર્તાઓએ એમને માટેનો નિત્યપ્રસાદ તેમજ પહેલાં મળતું માસિક વેતન[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભગવાન બુદ્ધ પછી વેદાંતના શ્રેષ્ઠ ઉપદેશક શંકરાચાર્યે સર્વપ્રથમવાર બતાવ્યું હતું કે સત્ય એક તેમજ અનંત છે અને માનવી વિવિધ સાધનાપથો[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતીય નારીનો આદર્શ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શક્તિ એ જ આધાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    માસ્ટર- જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ. શ્રીરામકૃષ્ણ- બરાબર કહો છો! જેઓ હલકી બુદ્ધિના[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    देवीप्रसन्नवदने करुणावतारे दिव्योज्जवलद्युतिमयि त्रिजगज्जनित्रि। कल्‍याणकारिणि वराभयदानशीलं मातर्विराज सततं मम हृत्सरोजे॥ ब्रह्मस्‍वरूपिणि शिवे शुभदे शरण्ये चैतन्यदायिनि भवाम्बुधिपारनेत्रि। शान्तिप्रदे सुविमले सकलार्तिनाशे मातर्विराज सततं मम हृत्सरोजे॥ પ્રસન્ન મુખમંડળવાળા,[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન - પોરબંદરનો ગ્રામ વિકાસ પ્રકલ્પ રામકૃષ્ણ મિશન - પોરબંદર તરફથી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના બહેનો માટે સિલાઈકામ,[...]

  • 🪔

    રાષ્ટ્રનો સાંસ્કૃતિક-સામાજિક વિકાસ અને રામકૃષ્ણ મિશન

    ✍🏻 સંકલન

    ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ સંસ્થાના સ્થાપનાના વાર્ષિક દિન નિમિત્તે પશ્ચિમ બંગાળના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સ્વામીજીના પૈતૃકગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્રની મુલાકાતે પધાર્યા હતા તે વખતે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - ૧

    ✍🏻 અમીયકુમાર મઝુમદાર

    પશ્ચિમ બંગાળના પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય શ્રી અમીયકુમાર મજૂમદારના મૂળ બંગાળી ગ્રંથ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રસિદ્ધ થયેલ ‘સર્વોદય ચિંતા: મહાત્માગાંધી ઓ સ્વામી વિવેકાનંદ’નો સ્વામી સર્વસ્થાનંદ, બ્ર.[...]

  • 🪔

    ભારતના પુનરુત્થાનમાં સ્ત્રીઓના પ્રદાન અંગે સ્વામી વિવેકાનંદની પરિકલ્પના

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ‘ઊઠો! ઊઠો! લાંબી રાત વીતી જવા આવી છે. અરુણોદય થઈ રહ્યો છે, જુવાળના પ્રચંડવેગને હવે કોઈ પાછો ઠેલી શકે તેમ નથી. શ્રદ્ધા રાખો, હું કહું[...]

  • 🪔

    પુનરુત્થાનનાં સૂર્યોદય

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    મહમ્મદ બિન કાસમે સને ૭૧૧માં સિંધના દાહિર રાજાને હરાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું પણ, ભૌગોલિક પરિસ્થિતિને કારણે, બાકીના ભારતવર્ષથી સિંધ પ્રદેશ અલગ પડી ગયેલ[...]

  • 🪔

    આત્યંતિક દુ:ખ નિવૃત્તિ - પરમસુખ પ્રાપ્તિ

    ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

    સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે આપેલા હિંદી પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. પ્રત્યેક મનુષ્ય સ્વાભાવિકપણે જ સુખ, શાંતિ અને આનંદ[...]

  • 🪔

    એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત - ૧

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]

  • 🪔

    સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ - ૧

    ✍🏻 રામધારી સિંહ ‘દિનકર’

    રાષ્ટ્ર કવિ ‘દિનકરે’ પોતાના ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ભારતીય પરંપરા તથા ઇતિહાસની એક અત્યંત સુલલિત ઝાંખી પ્રસ્તુત કરી છે. એમનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના[...]

  • 🪔

    આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજીનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૧

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    રામકૃષ્ણમિશન ઈન્સ્ટિટ્‌યુટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજીએ બંગાળી ગ્રંથ ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રકાશિત ‘ભારત સંસ્કૃતિતે સ્વામીજીર અવદાન’નો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ - ૧

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    અદ્વૈત આશ્રમ, કલકત્તાના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજનો ‘સ્વામી વિવેકાનંદ એ હન્ડ્રેડ યર્સ ઈન શિકાગો’ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને ભારતનું નવજાગરણ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ના પ્રવેશાંકના મૂળ હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનું પુનર્નિર્માણ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    શ્રી શારદામઠ દક્ષિણેશ્વરમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ સમારોહમાં ૧૨ જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજે આપેલ હિન્દી અનુસર્જનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

  • 🪔

    ભારત પથિક, વિશ્વપથિક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ‘વિશ્વપથિક વિવેકાનંદ’ નામના બંગાળી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી[...]

  • 🪔

    રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ - ૧

    ✍🏻 સંકલન

    મૂળ અંગ્રેજી પુસ્તિકા ‘રામકૃષ્ણ મઠ એન્ડ રામકૃષ્ણ મિશન - ધેય્‌ર હિસ્ટ્રી, આઈડિય્‌લ્સ, એક્ટિવિટિઝ’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના ઉપોદ્‌ઘાતમાં ભગિની નિવેદિતા ‘અવર માસ્ટર એન્ડ હીઝ મેસેજ’માં આમ લખે છે: ‘સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં (હાલ નવ[...]

  • 🪔 વિવેકવાણી

    ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત - ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયને પહોંચો નહીં ત્યાં સુધી મંડ્યા રહો. કલકત્તાના નવયુવકો! ઊઠો, જાગો, કારણકે સમય સાનૂકૂળ છે. અત્યારથી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આજે શ્રીમયુર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન કરીને ઠાકુરે પ્રણામ કર્યા અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आचन्डालाप्रतिहतरयो: यस्य प्रेमप्रवाह:। लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो। भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ||१|| અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલથી માંડીને સર્વ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઉજવાયેલ ‘શિકાગો ધર્મમહાસભા દિન’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રવિવાર, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૫, સાંજે ૫.૩૦ થી ૭.૦૦ ‘શિકાગો ધર્મમહાસભા દિન’ નિમિત્તે એક જાહેરસભા યોજાઈ[...]

  • 🪔 બાળવાર્તા

    સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ

    ✍🏻 સંકલન

    જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.[...]

  • 🪔 સંસ્થા પરિચય

    રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન - બારાનગર મઠ-૩

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    ગતાંકથી આગળ સુરેન્દ્રનાથે આપેલી આ રકમમાંથી રસોઈયાને મહિને ૬ રૂપિયા અને ઘરભાડું અપાતું. એક રૂપિયો ગંગાનું પાણી લાવવા માટે દર મહિને આપવો પડતો. બીજા પણ[...]

  • 🪔 પ્રવાસ

    મારી યુરોપયાત્રા - ૬

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) સ્વીટ્‌ઝરલેન્ડે સ્વામી વિવેકાનંદને પરમ શાંતિ અને તાજગી બક્ષી હતી. એના અનુપમ સૌંદર્યે એમના લંડન અમેરિકાના દોડધામ કરીને થાકી ગયેલા તન અને મનને આનંદ[...]

  • 🪔 અધ્યાત્મ

    શરીર અને મનનું શુદ્ધીકરણ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    જો આપણે ઈશ્વર વિશે તત્કાળ વિચાર કરવાનો પ્રયાસ કરીએ તો આપણને જોવા મળશે કે એક ક્ષણ માટે પણ કરેલા ઈશ્વરના ચિંતનથી આપણું મન ભરાઈ જશે.[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૫

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ગતાંકથી આગળ તમે એમ વિચારશો કે ‘માનવ માટે ભલા શબ્દ કેવી રીતે પ્રકાશ હોઈ શકે?’ ધારો કે વર્ષાના દિવસોની સાંજે તમે બજારમાં ગયા છો. ત્યારે[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ - ૭

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    ગયા અંકમાં દર્શાવવામાં આવ્યું છે કે અલવરના એક ભક્તે ઘણા આગ્રહથીજયપુરમાં સ્વામીજીનું એક છાયાચિત્ર લીધું હતું. પરંતુ આ ચિત્ર કયું છે એ વિશે દુર્ભાગ્યે કેટલાક[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    માએ જયરામવાટીમાં સાધુ અને ભક્તોની સેવાને માટે જ જમીન ખરીદવાનું કહેલું. માત્ર એટલું જ નહિ, પણ જયરામવાટીમાં તેમ જ ઉદ્‌બોધનમાં ભિક્ષાર્થી સાધુ, વૈષ્ણવ ફકીરો પ્રત્યે[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    શ્રીરામચંદ્ર એક અવતાર શ્રીઠાકુરે પ્રાચીન ઋષિઓ વિશે કહ્યું છે. તેમણે કહ્યું છે કે રામના સમયના ઋષિઓ શ્રીરામને અવતાર રૂપે સ્વીકારતા નથી. તેઓ તો બ્રહ્મની, અદ્વૈત[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગયા અંકમાં આપણે લીંબડીના મહારાજા યશવંતસિંહજી સાથે લીંબડીમાં અને મહાબળેશ્વરમાં સ્વામીજી સાથેની મુલાકાતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ૧૮૯૨ના જૂન મહિનાના પ્રારંભમાં સ્વામીજી લીંબડીના ઠાકોર[...]

  • 🪔 વિવેકવાણી

    જગદંબાની ઉપાસના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભાવાવસ્થામાં દેવી-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામાપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    क्वाम्बा शिवा क्व मृणनं मम हीनबुद्धेर्दोभ्यां विधर्तुमिव यामि जगद्विधात्रीम्‌। चिन्तयं श्रिया सुचरणं त्वभयप्रतिष्ठं सेवापरैरभिनुतं शरणं प्रपद्ये॥ या मा चिराय विनयत्यतिदु:खमार्गैरासिद्धित: स्‍वकलितैर्ललितैर्विलासै:। या मे मतिं सुविदधे[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ‘વિવેકાનંદ રિસર્ચ સેન્ટર’નું મંગલ ઉદ્‌ઘાટન અને સમર્પણવિધિ રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ - પૈતૃક નિવાસ સ્થાન અને સાંસ્કૃતિક કેન્દ્ર, કોલકાતામાં ભારત સરકારના માનવ સંસાધન ખાતાના સન્માનનીય[...]

  • 🪔 સંસ્થા પરિચય

    રામકૃષ્ણ સંઘનું ઉદ્‌ભવસ્થાન - બારાનગર મઠ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    (એપ્રિલ ૨૦૦૪થી આગળ) સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે એક ખાલી સુમસામ મકાન મળ્યું.[...]

  • 🪔 પ્રવાસ

    મારી યુરોપયાત્રા - ૫

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    છઠ્ઠી મેની સવારે યુરોપમાં રહેવાનો મારો વિઝા લંબાવી શકાય કે નહિ તેની તપાસ કરવા અમે પોલીસ સ્ટેશને ગયા પણ અધિકારીઓએ એક જ વાતમાં પતાવી દીધું[...]

  • 🪔 અધ્યાત્મ

    અહં - અહંકારનો નાશ કેવી રીતે કરવો?

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે ક્રૂસનું ચિહ્‌ન + બને છે.[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૪

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    અમેરિકાના ડ્યૂક વિશ્વવિદ્યાલયના ડો. જે.બી. રાઈન માનવ મનની વિલક્ષણ શક્તિઓ વિશે વિસ્તૃત ફલક પર અધ્યયન તથા પ્રયોગ કરતા રહ્યા. એમણે લગભગ અરધી શતાબ્દિ પહેલાં કહ્યું[...]