न निष्कृतेरुदितैब्रह्मवादिभि: तथा विशुध्यत्यघवान् व्रतादिभि:।
यथा हरेर्नामपदैरुदाहृतै: तदुत्तमश्लोकगुणोपलम्भकम्॥
ભગવાન્નામના ઉચ્ચારણથી પવિત્રકીર્તિ આવે છે, ભગવાનના ગુણોનું સદ્ય: જ્ઞાન થઈ જાય છે, જેનાથી સાધકનું ચિત્ત એમનામાં રમમાણ થઈ જાય છે. ભગવાનના નિરામય ગુણોમાં પોતાના ચિત્તને લગાડીને તેનાથી ઉત્પન્ન થતા આનંદરસનું આસ્વાદન કરવું, એ જ નામસ્મરણનો એક પરમ ઉદ્દેશ્ય છે. બીજા બધાં ફળ ગૌણ છે, આ જ એક માત્ર મુખ્ય ફળ છે. ભગવાનમાં જ, એમના ગુણ, લીલા અને સ્વરૂપમાં રમમાણ બનવાનું એક માત્ર સુલભ સાધન છે.
(‘શ્રીમદ્ ભાગવત’, ૬.૨.૧૧)
Your Content Goes Here