तन्मर्त्यताधिगमननस्य परं हि लिंग
तज्जीवनस्य परमा रमणीयता च।
यद्रामकृष्णचरण-स्तनुवाङ्मनोभि-
रास्वाद्यते सतत-मात्मसमर्पणेन॥
यागो न पालयति योगरुचिर्न पाति
ज्ञानं न रक्षति तपांसि न तारयन्ति।
श्रीरामकृष्ण-पदयोस्तु विशुद्धभक्ति-
स्तन्निर्निमित्तकरुणा च करोति रक्षाम्॥
તે જન્મ માનવતણો વરદાનરૂપ, તે રમ્યતા સકલ જીવનની ગણાયે; શ્રીરામકૃષ્ણચરણે રતિ થાય રૂડી, વાણી-શરીર-મન પૂર્ણ સમર્પણે જો.
રક્ષે ન યજ્ઞ ન નભાવત યોગ-ઇચ્છા, ન જ્ઞાન રક્ષણ કરે ન તપો ય તારે; શ્રીરામકૃષ્ણચરણે સુવિશુદ્ધભક્તિ, તે હેતુહીનકરુણામય સર્વ રક્ષે.
(શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્, શ્લોક : ૪૩ – ૪૪)
Your Content Goes Here