लोकस्वभावविदुषो व्यवहारचुञ्चो-
र्निरशेषधर्मसदनाद्व-हुयोगसिन्धोः ।
विज्ञान चण्डकिरणात् प्रणयामृतांशो-
रन्यं परेशमवयामि न रामकृष्णात् ॥
લોકસ્વભાવનિપુણ વ્યવહારદક્ષ, છે સર્વધર્મધર ને બહુયોગસિન્ધુ; વિજ્ઞાનસૂર્ય તપતો અતિનેહચન્દ્ર, ના અન્ય કો મમ પરમેશ્વર રામકૃષ્ણ.
शश्वत्तरंगित महाकरुणासमुद्रा-
द्विश्वत भक्तहृदयार्पित पादमुद्रात् ।
विश्वंभराङ्कभुवि सेवित योगनिद्रा-
दन्यं परेशमवयामि न रामकृष्णात् ॥
કારુણ્યસાગર તરંગિત જે અનન્ત, સર્વત્ર ભક્તહૃદયે પદચિહ્ન જેનાં; જે માતૃ-અંક કરતા શુભ યોગનિદ્રા, ના અન્ય કો મમ પરમેશ્વર રામકૃષ્ણ.
(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’, પૃ. ૧૬૮)
Your Content Goes Here