पापाटवी-प्रदहने हुतभुक्समानं
मोहान्धकार-दलने हरिदश्व-कल्पम् ।
सन्ताप-नाशनविधौ शरदिन्दुतुल्यं
ज्योतिश्चकास्ति किमपि क्षुदिरामगेहे ॥३॥

જે પાપનાં વન દહંત હુતાશ જેવા,
ને મોહનાં તમ-વિનાશક સૂર્ય જાણે;
તે દુ:ખનાશ કરતા શરદિન્દુ શા આ,
તેજ સ્વરૂપ વિલસે ખુદિરામ ઘેર.

योगीश्वरैर्मनसि चिन्तितपुण्यमूर्ति-
र्भक्तोत्तमै – स्सरसगीत – पवित्रकीर्तिः ।
सन्दग्ध-सर्वशरणागत- दुस्सहार्तिः
कश्चिद्विभाति भुवनत्रय-भाग्यमूर्तिः ॥४॥

યોગી તણા મન વસે તવ પુણ્યરૂપ,
વિખ્યાત જે સરસ ગીત થકી જનોના;
દુ:સહ્ય દુ:ખ શરણાગતનાં નિવારે,
સોહે અપૂર્વ ભુવનત્રયભાગ્યમૂર્તિ.

शुभ्रद्युतिः श्रुतिमनोहर-शुद्धगीति:
स्वच्छन्द-साधुगति-रात्ममृणाल-भोजी ।
कश्चिद्द्युलोक-विरल: कलराजहंसो
भक्तान्तरङ्ग-कमले विजरीहरीति ॥५॥

આ હંસ ભક્ત-મનના કમલે વસંતો,
શુભ્રદ્યુતિ શ્રુતિમનોહર ગીત ગાતો;
નિર્બન્ધ સાધુગતિ આત્મમૃણાલ ભોક્તા,
સ્વર્ગે ય તે વિરલ હંસતણા વિહાર.

(‘श्रीरामकृष्ण कर्णामृतम्’ श्लोक – ३,४,५)

Total Views: 45
By Published On: June 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.