• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    December 2007

    Views: 120 Comments

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજની શ્રદ્ધાંજલિ સભા રામકૃષ્ણ મઠ અને મિશનના ચૌદમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ ૪ નવેમ્બર, ૨૦૦૭ને રવિવારે સાંજે ૫.૩૫ [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ રતનપર (કચ્છ)

    ✍🏻 શ્રી રમેશભાઈ સંઘવી

    December 2007

    Views: 50 Comments

    શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ એ ભારતની પશ્ચિમી સીમા પર સ્થિત, ગુજરાત રાજ્યનો વિશાળ ભૂભાગ ધરાવતા કચ્છ જિલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલું છે. કચ્છની ઓળખ તેનું રણ છે. કચ્છનું [...]

  • 🪔

    ભારતીય નારી : પ્રાચીન અને અર્વાચીન

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 2007

    Views: 60 Comments

    સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં નારીઓની સ્વતંત્રતા, સમાનતા, સમ્માનનીયતા, વ્યક્તિમત્તા વગેરે નિહાળ્યાં અને ભારતીય નારીઓની સ્થિતિ સાથે એના મનમાં સરખામણી કરવા લાગ્યા. એમના મનશ્ચક્ષુ આગળ વૈદિક સભ્યતાના [...]

  • 🪔

    મા શારદ! (સ્તુતિ)

    ✍🏻 પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’

    December 2007

    Views: 80 Comments

    તું શુભંકરી, શિવંકરી, ક્ષેમંકરી મા શારદે! ચરણેર તવ ઐશ્વર્ય સર્વ ભર્યું પડ્યું સર્વદે! અખિલેશ્વરી, આનંદેશ્વરી, અમૃતેશ્વરી તું મા, અજ્ઞાન હરતી, જ્ઞાન ભરતી જગતતારિણી તું મા, [...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    December 2007

    Views: 80 Comments

    (ગતાંકથી આગળ) અધ્યક્ષનો દરબાર એક અન્યતમ અંતરંગ સેવકનાં સંસ્મરણો : હાવરા - બેલૂર મઠ, ૭ માર્ચ, ૧૯૬૨-૬૩,  બંગાબ્દ ૨૩ ફાલ્ગુન ૧૩૬૮, બુધવાર સવારે ૯.૫૫ વાગ્યે [...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૬

    ✍🏻 સંકલન

    December 2007

    Views: 70 Comments

    શ્રીરામકૃષ્ણની વિલક્ષણ સત્યનિષ્ઠા પિતા પાસેથી વારસા રૂપે મળી હતી : અત્યારે સમગ્ર વિશ્વમાં લાખો લોકો જેને પૂજે છે એવા શ્રીરામકૃષ્ણદેવ બધા સદ્‌ગુણોના આદર્શ રૂપ છે. [...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત ભ્રમણ - ૨

    ✍🏻 સ્વામી જપાનંદ

    December 2007

    Views: 70 Comments

    કાઠિયાવાડમાં લાઠીથી બાબરા થઈને જસદણ ગયો અને ત્યાંથી ઘેલા સોમનાથમંદિરનાં દર્શન કરવા ગયો હતો. લાઠીથી આશરે પાંચેક માઈલ ચાલવાથી એક નાનું ગામ આવે છે. આ [...]

  • 🪔

    દશ દિશાઓની દશ મહાવિદ્યાઓ

    ✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ

    December 2007

    Views: 80 Comments

    कृष्णास्तु कालिका साक्षात् राममूर्तिश्च तारिणी। वराहो भुवना प्रोक्ता नृसिंहो भैरवीश्वरी॥ धूमावती वामनः स्यात् छिन्ना भृगुकुलोद्भवः। कमलाव मत्स्यरूपः स्यात् कूर्मस्तु बगलामुखी॥ मातंगी बौद्ध इत्येषा षोडशी कल्किरूपिणी। [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    December 2007

    Views: 80 Comments

    (ઑક્ટોબર ૨૦૦૭ થી આગળ) પછીથી શ્રીમા કાલીનાં પ્રથમ દર્શન બાદ શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરભાવમાં રહેતા. શ્રીઠાકુરનું વિચિત્ર અને નવાઈ પમાડે તેવું વર્તન હૃદયરામ જોતા અને મૂંઝવણમાં પડી [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૬

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    December 2007

    Views: 120 Comments

    (ગતાંકથી ચાલું) ૫. કુંતીની કૃષ્ણસ્તુતિ કુરુક્ષેત્રમાં યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું છે. જોકે પાંડવોનો વિજય થયો છે. પરંતુ તેઓને પોતાનાં કહી શકે એવાં કોઈ [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૫

    ✍🏻 અક્ષયકુમાર સેન

    December 2007

    Views: 70 Comments

    (ગતાંકથી ચાલું) પાઠક : અમે રામકૃષ્ણદેવની મહાસમાધિ વિશે સાંભળ્યું છે. જે દિવસે તેમનાં અસ્થિને કળશમાં મૂકીને સમાધિ આપવા માટે રામબાબુના કાંકુડગાચ્છીના બગીચામાં લાવવામાં આવ્યાં હતાં [...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    December 2007

    Views: 80 Comments

    (ગતાંકથી ચાલું) स्त्री-धन-नास्तिक-वैरि-चरित्रं न श्रवणीयम्॥६३॥ स्त्री, સ્ત્રીઓનું; धन, ધનનું; नास्तिक, ભગવાનને ન માનનારાઓનું; वैरि, શત્રુઓનું; चरित्रम्, જીવનકથાનું વર્ણન; न श्रवणीयम्, ન સાંભળવું જોઈએ.  ૬૩. સ્ત્રીઓ [...]

  • 🪔 સંપાદકીય

    ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2007

    Views: 60 Comments

    ગુજરાતમાંથી વિદાય લેતા પહેલાં સ્વામીજી વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈને પણ મળ્યા હતા. તેઓ પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના માણસ હતા. આ પહેલાં કચ્છના દીવાનપદે રહીને [...]

  • 🪔 વિવેકવાણી

    શક્તિની કૃપાથી સિદ્ધિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    December 2007

    Views: 60 Comments

    તમે - તમારામાંનો કોઈપણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાચી મા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2007

    Views: 100 Comments

    એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા સારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: ‘જે મા આ [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    December 2007

    Views: 100 Comments

    नान्यं वरं किमपि जातुचिदर्थये त्वां त्वत्पादुका-भजनमेव वरं वृणेऽहम् । भुक्तिं समस्तभवरोग-निदानभूतां मुक्तिं च भक्तिरस - भङ्गकरीं न याचे ॥ બીજું ન કાંઈ વરદાન મને ખપે [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ ભાવધારાનું ઉપલેટામાં વહેતું ઝરણું

    ✍🏻 ભાનુબહેન ચંદ્રાવાડિયા

    November 2007

    Views: 70 Comments

    રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ઉપલેટાના બધા ભક્તો ૧૯૯૦માં એક સોસાયટીમાં રહેવા આવ્યા. ૧૯૯૧માં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષનું પ્રવચન હતું. પછી બધાએ મળીને એક સત્સંગ મંડળનું આયોજન [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ ભાવધારાનું અમદાવાદમાં વહેતું ઝરણું

    ✍🏻 સુધાબહેન બી. દેસાઈ

    November 2007

    Views: 50 Comments

    જીવતા પ્રભુની, નરરૂપી નારાયણની કૃપા અને આપણી અભિલાષા સાથે મળે તો અનન્યભાવ જાગ્રત થાય. ૧૯૬૪-૬૫માં અમે જ્યારે ભાવનગર હતા ત્યારે શ્રીરામકૃષ્ણ આશ્રમના સંન્યાસીઓ રાજકોટના નવા [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસમિતિ, ધરમપુર

    ✍🏻 ડૉ. દોલતભાઈ દેસાઈ

    November 2007

    Views: 60 Comments

    ડોક્ટર દોલતભાઈ પી. દેસાઈના અધ્યક્ષપણા હેઠળ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવાસમિતિ ટ્રસ્ટ, ધરમપુર, જિલ્લો વલસાડ તા. ૫-૨-૧૯૯૭ના રોજ રજિસ્ટર થયું છે.  આ ટ્રસ્ટની સ્થાપના રામકૃષ્ણ મઠ અને [...]

  • 🪔 દિપોત્સવી

    કચ્છમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    ✍🏻 બકુલેશભાઈ ધોળકિયા

    November 2007

    Views: 70 Comments

    ભૂજ કેન્દ્રમાં વહેતું ભાવધારાનું ઝરણું ૧૮૯૧-૯૨માં પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ જૂનાગઢથી ભૂજ ગયા. ત્યાંના દીવાન સાહેબના ઘેર અતિથિ બન્યા. એમની સાથે ધર્મચર્ચા, દેશના ઔદ્યોગિક, કૃષિવિષયક અને [...]

  • 🪔 દિપોત્સવી

    આદિપુરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    ✍🏻 ભારતીબહેન જોષી

    November 2007

    Views: 70 Comments

    સંક્ષિપ્ત ઈતિહાસ સ્વ. પ્રભુદાસ તોલાણી ઈન્સ્ટિટ્યુટ, ગાંધીધામ બોર્ડના સ્થાપક અને પ્રમુખ હતા. એમનું સ્વપ્ન હતું કે ‘તોલાણી વિદ્યામંદિર’ના સંકુલમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનું એક કેન્દ્ર [...]

  • 🪔 દિપોત્સવી

    કીમ (સુરત)માં વહેતું રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું ઝરણું

    ✍🏻 નાગરભાઈ લાડ

    November 2007

    Views: 50 Comments

    ૧૯૬૩નું વર્ષ મારા વિદ્યાર્થી જીવનને અને સમગ્ર જીવનને એક નવો જ વળાંક આપનારું વર્ષ હતું. એ વર્ષે હું ધો.૧૦માં મારા વતન વેલાછાના વિનયમંદિર (અત્યારે જયશંકરદાદા [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ ભાવધારાનું જૂનાગઢમાં વહેતું ઝરણું

    ✍🏻 ડૉ. ડી. એચ. ધડુક

    November 2007

    Views: 120 Comments

    ભારતના ઐતિહાસિક પ્રાચીન ધર્મનગરી જૂનાગઢમાં અનેક દેવદેવીઓ, અનેક સંપ્રદાયોનાં ધામ છે. અહીંના ગરવા ગિરનારની યાત્રાએ પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. ત્યાર પછી તેમણે જૂનાગઢમાં ૪-૫ [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા અને સેવારૂરલ ઝઘડિયા

    ✍🏻 ડૉ. અનિલભાઈ અને લતાબહેન દેસાઈ

    November 2007

    Views: 60 Comments

    ૧૯૬૯નું વર્ષ છે. સૂરત શહેરના વરાચ્છા રોડ પર આવેલા એક અવાવરા જૂના જર્જરિત ભૂતિયા બંગલાના મોટા ઓરડામાં રાત્રે સૂવા માટે પાંચ-સાત ખાટલા ગોઠવ્યા છે. આ [...]

  • 🪔 દિપોત્સવી

    પોરબંદરમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન

    ✍🏻 શ્રી જ્યોતિબહેન થાનકી

    November 2007

    Views: 90 Comments

    ‘દરોગાજી, આપ અહીં સ્ટેશને! શું કોઈ મોટા ખાસ મહેમાન આવવાના છે?’ પોરબંદરના સ્ટેશન માસ્તરે રણછોડજી દરોગાને રેલ્વે સ્ટેશને આવેલા જોઈને પૂછ્યું. ‘ખાસ એવાં મહેમાન તો [...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ ભાવધારા અને જામનગર

    ✍🏻 શ્રી દુષ્યંતભાઈ પંડ્યા

    November 2007

    Views: 110 Comments

    બેલુર મઠની અને શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ, સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને જગપ્રસિદ્ધ બન્યા. તેની પહેલાં જામનગરને સ્વામી વિવેકાનંદના વિખ્યાત ગુરુભાઈ સ્વામી અખંડાનંદના લગભગ એક [...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથેના મારા જીવનના પાંચ દાયકાઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2007

    Views: 70 Comments

    જીવનમાં સાચુકલી ઝંખનાનું બીજ ક્યાંક હૃદયને ખૂણે પડ્યું હોય તો એ ક્યારેક પણ અવશ્ય પાંગરે જ છે. એટલે રાજકોટ આવ્યા પહેલાં શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ વિશે [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ ભાવધારાનાં અનૌપચારિક કેન્દ્રોનું પ્રદાન

    ✍🏻 સ્વામી શિવમયાનંદ અને સ્વામી ભજનાનંદ

    November 2007

    Views: 70 Comments

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના મુખ્ય સંવાહક અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી શ્રીમત્‌ સ્વામી શિવમયાનંદજી તથા રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી ભજનાનંદજી મહારાજે ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ [...]

  • 🪔 પ્રવાસ

    મારું ગુજરાત ભ્રમણ - ૧

    ✍🏻 સ્વામી જપાનંદ

    November 2007

    Views: 120 Comments

    શ્રીમા સારદાદેવીના મંત્રદીક્ષિત તેમજ સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલ, રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી જપાનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ સ્મૃતિકથાના આધારે ‘વિવેક જ્યોતિ’ નવેમ્બર [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ મિશન - એક આધ્યાત્મિક સંઘ

    ✍🏻 સ્વામી ત્યાગાનંદ

    November 2007

    Views: 60 Comments

    રામકૃષ્ણ વેદાંત સોસાયટી, બોસ્ટનના અધ્યક્ષ સ્વામી ત્યાગાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્‌સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાંથી મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘રામકૃષ્ણ [...]

  • 🪔 દિપોત્સવી

    રામકૃષ્ણ ભાવ આંદોલન પ્રથમ તબક્કો (૧૮૭૨-૧૯૦૫)

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    November 2007

    Views: 30 Comments

    (રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્‌સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાં મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘The [...]

  • 🪔 દિપોત્સવી

    ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા પ્રચાર પરિષદ

    ✍🏻 સંકલન

    November 2007

    Views: 40 Comments

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના ૧૦ મુદ્દાની માર્ગદર્શિકા પ્રમાણે ગુજરાતમાં પણ કાર્યવાહી થતી રહે એ માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના નેજા હેઠળ નવેમ્બર, ૧૯૯૨માં અને નવેમ્બર, ૧૯૯૩માં ગુજરાતમાં [...]

  • 🪔 સંપાદકીય

    ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2007

    Views: 40 Comments

    એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યુંઃ ‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા ઇચ્છું છું. એ સંદેશ ચોક્કસપણે [...]

  • 🪔 વિવેકવાણી

    સાચો ઉકેલ - શક્તિનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    November 2007

    Views: 40 Comments

    વિગતો અવશ્ય યુગે યુગે ઘડી કાઢવાની હોય છે; પરંતુ આ તો માત્ર એક સૂચન છે, જે પરથી તમને બતાવી શકાય કે આ ઝઘડાઓ બંધ થવા [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારમાં જાગ્રતતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2007

    Views: 70 Comments

    આજ શનિવાર ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ. જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ તેની સાથે આનંદથી કેટલીયે વાતો [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    November 2007

    Views: 30 Comments

    आसारवात-तुहिनातप-कर्दमेषु भृत्या-भिधां - स्त्रिभुवनेश्वर मूर्तिभेदान् । आलोक्य कर्मकरणेन निपीड्यमानान् हर्म्ये स्थितस्य विकरोति न मानसं मे ॥ આ સૂર્યતાપ-હિમ-કીચડમાં પડેલાં, દારિદ્ય્રદુ:ખહત છે તવ જે સ્વરૂપો, જોયાં [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    October 2007

    Views: 100 Comments

    શ્રીમત્‌ દિવ્યાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે ૨૬ ઓગસ્ટ, ૨૦૦૭ ને રવિવારે સવારે રામકૃષ્ણ મિશન, માલદાના સચિવ તથા રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી શ્રીમત્‌ સ્વામી દિવ્યાનંદજી મહારાજે રાજકોટની સેન્ટ્રલ [...]

  • 🪔 સાંસ્કૃતિ

    ભારતીય સંસ્કૃતિમાં વેદો અને ઉપનિષદોની ભૂમિકા - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October 2007

    Views: 70 Comments

    (ગતાંકથી આગળ) આપસ્તંબે આપેલી વેદની વ્યાખ્યા કરતાં વેદના વિષયને વધુ સ્પષ્ટ કરતી એક બીજી વ્યાખ્યા આ છે : ‘प्रत्यक्षेणानुमिल्या ना यस्तूपायो न बुध्यते। एतं विदन्ति [...]

  • 🪔

    શિવજ્ઞાને જીવસેવા - શ્રીરામકૃષ્ણનો આદર્શ

    ✍🏻 સ્મિતા એસ. ઝાલા

    October 2007

    Views: 60 Comments

    આધુનિક યુગમાં આરાધના એટલે માનવતાની આરાધના. નવયુગના વિચારકો, સંતો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, કલાકારોએ માનવીની સુખાકારીને મહત્તા આપી છે. આજનો બુદ્ધિજીવી સામાન્ય લોકોની સુખાકારી માટે મથી રહ્યો [...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૫

    ✍🏻 સંકલન

    October 2007

    Views: 70 Comments

    (ગતાંકથી આગળ) ૪. વ્યક્તિગત ઉદાહરણોની પ્રભાવક શક્તિ ચારિત્ર્ય ઘડતરનું મહત્ત્વ. બાળકોના ચારિત્ર્ય ઘડતર માટે આવા પ્રયાસો પ્રભાવક બની રહે છે :  * પોતાના વ્યક્તિત્વના આધ્યાત્મિક [...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૫

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    October 2007

    Views: 70 Comments

    (ગતાંકથી આગળ) મહારાજ પરીક્ષિતનો સમયોચિત-યુક્તિયુક્ત પ્રશ્ન સાંભળીને ત્યાં પધારેલા ઋષિઓ વિચારવા લાગ્યા કે જપ, ધ્યાન, યજ્ઞ, જ્ઞાન, યોગ, તપશ્ચર્યા વગેરે ઘણાં સાધનો છે અને એ [...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    October 2007

    Views: 130 Comments

    (ગતાંકથી આગળ) અમેરિકા જવાનો સંકલ્પ ત્રિવેન્દ્રમ્‌ થી મદ્રાસ તરફ એ વખતે અમેરિકાના શિકાગો શહેરમાં એક સુખ્યાત વિશ્વમેળો ચાલતો હતો. એના એક અંગ રૂપે વિશ્વધર્મપરિષદ યોજાવાની [...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    October 2007

    Views: 80 Comments

    અવતારી પુરુષનાં જન્મ, જીવન અને કાર્યો દિવ્યભાવવાળાં હોય છે. એમનો પ્રભાવ સામાન્ય માનવના મન પર ગહન અને રહસ્યમય બની રહે છે. વળી અવતારો લોકખ્યાતિ મેળવવા [...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મહિમા - ૪

    ✍🏻 અક્ષયકુમાર સેન

    October 2007

    Views: 80 Comments

    પાઠક : તો પછી નશો જાય કેવી રીતે? ભક્ત : રામકૃષ્ણદેવે ઉત્તમ દવા બતાવી છે. અને એમની કૃપાથી આજકાલ એ દવા બહુ સહેલાઈથી મળી જાય [...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    October 2007

    Views: 60 Comments

    (ગતાંકથી ચાલું) लोकाहानौ चिन्ता न कार्या निवेदितात्मलोक वेदत्वात् ॥ ६१ ॥ लोकाहानौ, લોકોની પ્રશંસા ન મળે તો; चिन्ता, એની ચિંતા; न कार्या, ન કરવી જોઈએ; [...]

  • 🪔 સંપાદકીય

    બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2007

    Views: 80 Comments

    (ગતાંકથી આગળ) આજે બાળકોના વર્તન-વ્યવહાર માટે થોકબંધ પુસ્તકો મળે છે. પણ માબાપના વર્તન-વ્યવહાર વિશે કોઈ પુસ્તકો લખાતાં નથી. આમ છતાં પણ બાળકના સાર્વત્રિક વિકાસ માટે [...]

  • 🪔 વિવેકવાણી

    દિવ્યમાતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    October 2007

    Views: 70 Comments

    શાક્તો વિશ્વશક્તિને માતા તરીકે પૂજે છે. માતા નામ સૌથી મીઠું છે. ભારતમાં માતા એ સ્ત્રીત્વનો ઉચ્ચમાં ઉચ્ચ આદર્શ છે. જ્યારે ઈશ્વરની ‘‘માતા’’ તરીકે, સ્નેહમૂર્તિ તરીકે [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દક્ષિણેશ્વરમાં દુર્ગાનવમીપૂજા દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2007

    Views: 70 Comments

    આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ થઈ. નગારખાનામાંથી શરણાઈવાળાઓ પ્રભાતી રાગ-રાગિણીના [...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    October 2007

    Views: 70 Comments

    या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता । नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै नमो नमः ॥ જે દેવી સર્વજીવોમાં શાંતિ રૂપે રહેલાં છે, એમને પુન: પુન: અમારા નમસ્કાર હજો! [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    September 2007

    Views: 50 Comments

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાનો તેજસ્વી તારલા સન્માન સમારંભ ૧૬ મી જુલાઈના રોજ શિક્ષણવિદ્‌ શ્રી તેજલબહેન અમિલ, જિલ્લા કલેક્ટર શ્રી રાજીવ ટોપનો અને વડોદરા મહાનગર [...]