कोनु स्यादुपाय: अत्र येनाहं सर्वदेहिनाम्।
अंत:प्रविश्य भवेयं सततं दु:खभारभाक्॥
न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम्।
कामये दु:खतप्तानां प्राणिनामार्तिनाशनम्
શું એવો કોઈ ઉપાય છે કે જેનાથી હું બધાં પ્રાણીઓના અંતરમાં પ્રવેશ કરીને હંમેશાં તેમના દુ:ખભારનો ભાગીદાર બની શકું ? હું રાજ્ય, સ્વર્ગ કે મુક્તિ નથી ઇચ્છતો, હું ફક્ત દુ:ખ-તપ્ત પ્રાણીઓના દુ:ખનો નાશ ઇચ્છું છું.
Total Views: 21
Your Content Goes Here