• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીમા સારદાદેવીનો ૧૫૬મો જન્મજયંતી મહોત્સવ ૮ ડિસેમ્બર મંગળવારે સવારે ૫.૧૫ થી બપોરે૧૨ વાગ્યા સુધી શ્રીમંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભજન, હવન, વિશેષ પૂજા,[...]

  • 🪔

    સ્વામી બ્રહ્માનંદ

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણે એકવાર કહ્યું : ‘જ્યારે કમળ ખીલે છે ત્યારે મધમાખીઓ મધ એકઠું કરવા પોતાની મેળે આવે છે. તેવી જ રીતે માણસનું હૃદયકમળ ભગવદાનંદથી ખીલી ઊઠે[...]

  • 🪔

    ગોગા બાપા

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    રાજસ્થાનનાં શૌર્ય અને બલિદાનનો ઇતિહાસ વિશ્વમાં અજોડ છે. સન્માન અને સતીત્વની રક્ષા માટે બાળકોને ખોળામાં લઈ ધધકતી આગમાં કૂદી પડી પ્રાણ ત્યાગ કરવો એ અત્યંત[...]

  • 🪔

    માપદંડ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    તુલસી, મીરાં, સુરદાસ, કબીર - આ ચાર સાધકનાં નામ ભારતમાં ચારે ય પ્રદેશમાં માણસો એક અવાજે ઓળખે છે. તેમની વાતો શું આજકાલની છે? તેમના વિષે[...]

  • 🪔

    પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ...) નૃત્ય પણ સંગીતની પેઠે જ માનવની ભીતરની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું સદૈવ એક સાધન તરીકે રહ્યું છે. ઉદાહરણાર્થ ગામડિયાઓ આજે પણ કુદરતના દેવો પાસે[...]

  • 🪔

    દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતા-૨઼

    ✍🏻 સ્વામી વિશ્વાત્માનંદ

    ધર્મ અને આધ્યાત્મિકતાના અલગ અલગ અર્થ આપણે જોયા. પરંતુ ધર્મમાં આધ્યાત્મિકતાનો અર્થ સમાઈ જાય છે. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા આવ્યા પછી તેમણે કોલંબોથી અલમોડા સુધીનાં[...]

  • 🪔

    સ્વામી઼જીની પોતાની માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની ભક્તિભાવના

    ✍🏻 સ્વામી તથાગતાનંદ

    દુનિયાના સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ આપણને માનવ-વિકાસને ધર્મ કેટલી અસર પહોંચાડે છે, તેના વિષે ઊંડી આંતર્દૃષ્ટિ પૂરી પાડે છે. ધાર્મિક આદર્શો, દિવ્યતામાં અડગ શ્રદ્ધા અને આધ્યાત્મિક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો સંગીતપ્રેમ અને વિનોદપ્રિયતા

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    સ્વામીજીના સંગીત શિક્ષણ વિષે અમે ઉસ્તાદ વેણીગુપ્ત (વેણી વૈરાગી કે વેણી અધિકારી)ના નામનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અહમદખાનના શિષ્ય હતા અને કંઠ્ય અને વાદ્ય બંને[...]

  • 🪔

    ભાસ્કર સેતુ઼પતિ

    ✍🏻 ભરત ‘કુમાર’ પ્રા. ઠાકર

    દક્ષિણેશ્વરના સંત ઠાકુર રામકૃષ્ણ પરમહંસ (૧૮૩૬-૮૬)ના ઓજસ્વી શિષ્ય, વેદાંત જ્ઞાનના પ્રખર પંડિત, રામકૃષ્ણ મિશન અને મઠના સ્થાપક એવા સ્વામી વિવેકાનંદજી (૧૮૬૩-૧૯૦૨) વિશ્વમાં પહેલી જ વાર[...]

  • 🪔

    ‘તને આ ઘટતું નથી’

    ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

    વિરાટ રાજાના દરબારમાંથી ગુપ્તવેશ છોડીને પ્રગટ થતાંની સાથે અર્જુને કૌરવો સાથેના યુદ્ધની તૈયારીઓ માંડી દીધી હતી. કૌરવો સાથે સમાધાનના સઘળા પ્રયત્નો વિફલ ગયા હતા. ‘અર્ધું[...]

  • 🪔

    સ્વામી઼ વિવેકાનંદનું ગ્રામવિકાસનું સ્વપ્ન

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુર દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદઝ વિઝન ઓફ રૂરલ ડેવલપમેન્ટ’ પુસ્તકમાંથી પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના થોડા અંશો અહીં પ્રસ્તુત છે. સ્વાતંત્ર્ય[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કલ્પતરૂ-સ્વરૂપે

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    કલ્પતરુ તરીકે શ્રીરામકૃષ્ણ કાશીપુર ઉદ્યાનગૃહે, ૧૮૮૬ની ૧લી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ કલ્પતરુ બન્યા હતા અને, ‘જ્યોતિ લાધો’ કહી તેમણે પોતાના ભક્તો પર કૃપા કરી હતી. એ યાદગાર[...]

  • 🪔 સંપાદકીય

    કલ્યાણકારી વ્યાવસાયિકતા અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯મી અને ૨૦મી સદીના વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં સમય જતાં કેટલાક પાયાના ફેરફાર થયા હતા. પણ ૨૦મી સદીના અંતમાં અને ૨૧મી સદીની શરૂઆતમાં ઈન્ફોર્મેશન તેમજ[...]

  • 🪔 વિવેકવાણી

    વિકાસલક્ષી દૃષ્ટિકોણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આજે સવારે શિષ્ય મઠમાં આવ્યો છે. સ્વામીજીના ચરણસ્પર્શ કરીને જેવો તે ઊભો થયો કે તરત જ સ્વામીજીએ કહ્યું: ‘તમે હજુ પણ શા માટે નોકરી કરવાનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પૈસો આવો ગર્વ જન્માવે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક દેડકાને એકવાર એક રૂપિયો જડ્યો. એને એ પોતાના દરમાં લઈ ગયો.  એક દિવસ એની ઉપરથી એક હાથી નીકળ્યો.  દેડકો તરત ગુસ્સે ભરાઈ બહાર આવ્યો.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कोनु स्‍यादुपाय: अत्र येनाहं सर्वदेहिनाम्‌। अंत:प्रविश्य भवेयं सततं दु:खभारभाक्‌॥ न त्वहं कामये राज्यं न स्वर्गं नापुनर्भवम्‌। कामये दु:खतप्तानां प्राणिनामार्तिनाशनम्‌ શું એવો કોઈ ઉપાય છે કે[...]