Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૦૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    हे सर्वात्मक हे यग त्त्रयगुरो हे रामकृष्ण प्रभो हे चन्द्रात्मज हे गदाधर विभो हे शारदावल्लभ । शुद्धप्रेमधनस्य योगजलधे-धर्मात्मनो ब्रह्मणो मूढोऽहं मनुजाकृतेस्तव कथंकारं ब्रुवे वैभवम् ||३८||[...]

  • 🪔 અમૃતવાણી

    વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ૮૩. ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગ્રત રહેવું જોઈએ તે રીતે, કામકાંચનથી ભરેલા સંસારમાં રહેનાર સૌએ સદા જાગ્રત રહેવું જોઈએ. ૮૪. સાપને[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતના અસ્તિત્વનું સાચું કારણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    દુનિયાને આપવા જેવું આપણી પાસે કંઈક છે. ભારતના અસ્તિત્વનું સાચું કારણ આ જ છે. યાદ રાખજો કે સેંકડો વરસો સુધી અત્યાચારો સહન કરવા છતાં -[...]

  • 🪔 સંપાદકીય

    મમ માયા દુરત્યયા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે,[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ - એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach to Truth in Vedanta”નો દુષ્યંત પંડ્યાએ કરેલ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ

    ભૂમિકા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માંગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસ્‌નું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામચંદ્રની વાણી

    ✍🏻 સંકલન

    શ્રીરામ હનુમાનને કહે છે, ‘તમે સમસ્ત પ્રાણીઓમાં જે જીવને જુઓ છો એ જ જીવાત્મા પરમાત્માનું પ્રતિબિંબ છે. શું તમે સરોવર કે સરિતામાં આકાશનું જ પ્રતિબિંબ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સંકલન

    ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. વસ્તુનો[...]

  • 🪔 ચરિત્રકથા

    શ્રીમા શારદાદેવી અને ભગિની નિવેદિતા

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (જાન્યુ. ૨૦૦૦થી આગળ) એક દિવસ શ્રીમા નિવેદિતાના આવાસે ગયાં હતાં. તે દિવસે ઈસ્ટરના ઉત્સવનો દિવસ હતો. શ્રીમા આખા ઘરમાં ફરી વળ્યાં. પછી ખ્રિસ્તી ઉત્સવના મહાત્મ્ય[...]

  • 🪔 પ્રવાસવર્ણન

    સ્વામી જિતાત્માનંદજીનો યુ.એસ.એ.નો પ્રવાસ

    ✍🏻 સંકલન

    શિકાગોના મેયર રિચાર્ડ એમ. ડૅલૅના યજમાનપદે યોજાયેલા આંતરરાષ્ટ્રીય નવ સહસ્રાબ્દિ મહોત્સવમાં ભારતના પ્રતિનિધિરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ, સ્વામી જિતાત્માનંદજી ૨૮ ડિસે. ૯૯ના રોજ રાતના ૧૦.૩૦[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    નારી : નારાયણી

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    આંતરરાષ્ટ્રીય મહિલા દિન માર્ચની ૮મી તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવાયું. એના ઉપલક્ષ્યમાં નારીના મહિમાને વર્ણવતું આ કાવ્ય અને એનો રસાસ્વાદ ભાવિકના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    ચેન્નાઈમાં શ્રીરામકૃષ્ણ દેવના વૈશ્વિક મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રીરામકૃષ્ણ સંઘના વર્તમાન જન૨લ સેક્રેટરી અને તત્કાલીન શ્રીરામકૃષ્ણ મઠ ચેન્નાઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ૧૯૮૧માં આ ભવ્ય[...]