Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૧૯૯૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    श्रीसारदादेवीध्यानम् ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम् । प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ॥१॥ आलुलायितकेशार्धवक्षःस्थलविमण्डिताम् श्वेतवस्त्रावृतार्धागां हेमालंकारभूषिताम् ॥२॥ स्वक्रोडन्यस्तहस्तां च ज्ञानभक्तिप्रदायिनीम् । शुभ्रां ज्योतिर्मयीं जीवपापसन्तापहारिणीम् ॥३॥ रामकृष्णगतप्राणां तन्नामश्रवणप्रियाम् ।[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્‌ભત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૭)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ[...]

  • 🪔

    શ્રી પ્રભુને પોકારો

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેઓ મહાપુરુષ મહારાજ તરીકે ઓળખાતા. ૩૧મી[...]

  • 🪔

    ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal for[...]

  • 🪔

    વિશ્વજનની શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ વર્ષે ૨૭મી ડિસેમ્બરે શ્રીશ્રી મા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે તેમના ગ્રંથ ‘શ્રીમા શારદાદેવી’ના[...]

  • 🪔

    ભગવત્પ્રાપ્તિના ઉપાયો (૨)

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) જ્યારે આપણે સંસારનો દોષ કાઢીએ છીએ, ત્યારે આપણે એ તપાસતા નથી કે દોષ ખરેખર સંસારનો છે કે પોતાનો? આપણે આત્મસમીક્ષા કરવી જોઈએ કે,[...]

  • 🪔

    ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા

    ✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા

    શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે.[...]

  • 🪔

    મને તો મા સાંભરે

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મલીન સ્વામી સારદેશાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવીના સાંનિધ્યમાં રહેવાનો અને તેમની સેવા કરવાનો સુયોગ સાંપડ્યો હતો. શ્રીમા વિષેના તેમનાં સંસ્મરણોનું તેમનું બંગાળી પુસ્તક[...]

  • 🪔

    ભગવાન ઈશુને પગલે પગલે

    ✍🏻 સંકલન

    ‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે થોમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ “Immitation of Christ” આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો[...]

  • 🪔

    તમે તો પોતાના માણસ છો (૨)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (બલરામ બોઝના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) બલરામ રથયાત્રા પ્રસંગે દરેક વર્ષે જગન્નાથપુરીમાં જ રહેતા. ભગવાનના રથને ખેંચવામાં પોતાનું યોગદાન આપતા. પણ હવે તેમણે વિચાર્યું કે,[...]

  • 🪔 સમીક્ષા

    જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯ પૃષ્ઠોના દળદાર ગ્રંથમાં જૈન ધર્મની આગળ પડતી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગો

    વેરની વસૂલાત

    ✍🏻 સંકલન

    વેરની વસૂલાત રાજગૃહમાં આજે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રંગમહોત્સવમાં એક ગોપાલની પત્ની કુશળ નર્તકીને નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ નર્તકીએ સગર્ભાવસ્થાને કારણે[...]

  • 🪔 પુસ્તક-પરિચય

    પુસ્તક-પરિચય

    ✍🏻 દુષ્યત પંડ્યા

    * પરમહંસનાં મોતી * પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ, મૂલ્ય : રૂ. ૨=૦૦ સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ દ્વારા જગત શ્રીરામકૃષ્ણને જાણતું થયું એ ખરું. પણ એ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻

    ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ રાહત કાર્ય રામકૃષ્ણ મઠ અને મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તર કાશી જિલ્લાના નયતાલા અને ગવાના ગામોના ૧૦૦૦ પરિવારોમાં ખાદ્ય સામગ્રીઓ, ધાબળા અને[...]